SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ રાધન નિમિત્તે પાટલા ઉપર અક્ષતના પુંજ કરવા. પછી વિવિધ પ્રકારનાં નેવેદ્ય ચડાવવાં. તેમાં પેાતાને ઘેર હમેશાં જે ભાજન તૈયાર થતુ હોય તે નૈવેદ્ય મૂકવાના શાસ્ત્રમાં અધિકાર છે, અને તે પછી ઉત્તમ પ્રકારનાં ફળ ધરી મેાક્ષની ભાવના ભાવવી. વળી ગાયન કરવું, નૃત્ય કરવું, વાજિંત્ર વગાડવાં, લુણુ ઉતારવુ, આરતી ઉતારવી, દ્વીપક કરવા એ વિગેરે ક્રિયાઓના અગ્રપૂજામાં સમાવેશ થાય છે. ભાવપૂજા—જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજાના નિષેધરૂપ ત્રીજી નિસિદ્ધિપૂર્વક શરૂ થાય છે. પુરૂષ જમણી બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ ઓછામાં ઓછા પ્રભુથી નવ હાથ અને વધારેમાં વધારે સાઠ હાથ છેટે ચૈત્યવંદન કરવા બેસવું. વિધિપૂર્વક એક ચિત્તે ચૈત્યવંદન કરી પ્રભુના ગુણાની સ્તુતિ મનેહર સ્તવન સ્તાત્રથી કરવી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધ મનેાવૃત્તિવ ભાવના ભાવવી. અથ ચૈત્યવંદન વિધિ. સ્તુતિ. अद्य मे सफलं जन्म, अद्य मे सफला क्रिया । शुभो दिनोदयोऽष्माकं, जिनेंद्र तव दर्शनात् ॥ १ ॥ अथ मिथ्यांधकारस्य, हंता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरेऽष्मिन्, जिनेंद्र तव दर्शनात् ॥ २ ॥ अद्य मे कर्मसंघातं विनष्टं चिरसंचितम् । दुर्गत्यापि निवृत्तोऽहं जिनेंद्र तव दर्शनात् ॥ ३ ॥ न हि त्राता न हि त्राता, न हि त्राता जगत्त्रये । વીતરસમો ટેવો, ન ભૂતો ન વિત્તિ ।। ૪ । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy