SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ક્રિતીય બં, - - धन्यास्त एव भुवनाधिप ये त्रिसंध्य-। माराधयन्ति विधिवद्विधुतान्यकृत्याः ।। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः।। पादद्वयं तव विभो भुवि जन्मभाजः।। ભાવાર્થ–હત્રિભુવનનાથ! હે વિભુ! તેજ મનુષ્યોને ધન્ય છે કે જે બીજાં કાર્યો છોડીને અને ભક્તિ કરી ઉલ્લાસ પામતા એવા રોમાંચથી પોતાના શરીરના ભાગ વ્યાપ્ત કરી આપના ચરણકમળને વિધિપૂર્વક ત્રણ કાળ આરાધે છે–સેવે છે. દેરાસરે જવાની વિધિ. ત્યારપછી શક્તિ અનુસાર ચંદ નિયમ ધારણ કરવા અને નવકારશી પોરસી વિગેરે યથાશક્તિ પચ્ચખાણ કરવું. પછી જૂદું વસ્ત્ર પહેરીને મળત્સર્ગ મનપણે જ્યાં નિર્જીવ સ્થાનક હેય ત્યાં કરે. પછી દંતશુદ્ધિ કરવા માટે દાતણ કરવું અને જ્યાં દાંતને મેલ પડે ત્યાં ધૂળ નાખી યતનાપૂર્વક દરરોજ દાતણ કરવું. પછી ઘરવ્યવહારના કાર્યથી નિવૃત્ત થઈને પ્રભુદર્શન તેમજ પૂજન માટે ત્રસાદિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત અને ઉષ્ણ ગળેલ પાણીથી સ્નાન કરવું. પછી દેરાસરે જાય ત્યારે વિનયવંત થઈને પિતાના કુળાચાર પ્રમાણે પોતાની સંપદા અનુસાર વસ્ત્રાભૂષણને આડંબર કરીને કુટુંબ સમુદાય સાથે અથવા એકલો પ્રભુદર્શન કરવાને જાય. દેરાસરે જઈને શ્રાવકના પંચાભિગમ સાચવે. તેનાં નામ (૧) શસ્ત્ર, પુષ્પ, બૂટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy