Book Title: Acharanga Sutram Mul Sahit
Author(s): Ravjibhai Devraj
Publisher: Ravjibhai Devraj
Catalog link: https://jainqq.org/explore/020007/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir dansk (kaleras) Honorary Serdary " Lain Library" 0ሶኮbተ WU For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org THE Acharya Shri Kailassagarsuri Gyanmandir SACRED BOOKS OF THE JAINAS. जैन धर्मनां पवित्र पुस्तको. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Schāränga Sutra (TEXT WITH GUJARATI TRANSLATION ) BY Professor RAVJIBHAI DEVRAJ Cutch-koday And JAIN SCHOLARS Morvi--(kathiawar). ** AHMEDABAD JAIN PRINTING PRESS. 1902 ( All rights reserved.) For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Registered under the Act XXV pf 1867. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ONERONI AUKOKORONOS www.kobatirth.org DEDE Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री आचाराङ्ग सूत्र. ( મૂઝ સહિત માપાન્તર. ) પ્રયાજક અને પ્રવર્તક, પ્રેાફેસર રવજીભાઈ દેવરાજ. કચ્છ કાડાય. તથા જૈન સ્કાલર્સ. મારી કાઠિયાવાડ ) અમદાવાદ, શ્રી જૈન પ્રિન્ટિંગ પ્રેસમાં શા. જેઠાલાલ દલસુખભાઇએ છાપ્યું. સંવત ૧૯૫૮ સને ૧૯૦૨. For Private and Personal Use Only MDMDKOMOLOKOMONO Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir امتی) * ૦૧-૦-૦૦ ૨૦૦૮S: سالم س ها و سالهای ال سلول الرويلي ه وطلع ل النوع ويلوح ( સન ૧૮૬૩ના ૨૫ મા આકટ મુજબ આ પુસ્તક રજીષ્ટર કરાવેલું છે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્પણ. आचार शास्त्रं सुविनिश्चितं यथा जगाद वीरो जगते हिताय य्ः तथैव किंचिद् गदचः सएव मे पुनातु धीमान् विनयापिता गिरः Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ટીકાકાર. ) જે વીર્ જે રીતે આ ચેાકસાઇ ભરેલું આાર શાસ્ત્ર જગત્-જાના રૂબરૂ તેમના કલ્યાણ માટે મેલ્યા છે, તેજ મહા બુદ્ધિમાન વીર તેજ રીતે કઇક ખેલવા ચહાતા સેવકની વિનયપૂર્વક તેવણુ પ્રતે અર્પણ કરવામાં આવતી વાણીને પવિત્ર કરો. *** આ પ્રમાણે. આચારાંગ ટીકાકાર શીળાચાર્યે ઘણા સાદા પશુ હૃદયભેદક શબ્દોમાં પોતાની તમામ કૃતિને શ્રીમાન વીર પ્રભુ પ્રતે અર્પણ કરીને તેમની સાલતા માગી છે, અને તે વાજબી જ છે, કારણ કે જે ઉત્તમ ચીજ આપણતે જેના પાસેથી મળેલી હોય તે ઉત્તમ ચીજ પાછી તેને જ અર્પણ કરવામાં આવે તે તેથી અંતઃકરરણ કંઇક અપૂર્વ આપણે જાણે ઋણમુક્ત થતા હોઈએ તેમ આપણું શાંતિ મેળવીને પ્રફુલ્લિત થાય છે. માટે અમે પણ એજ ઉત્તમ પદ્ધતિ સ્વીકારીને તેમની જ વાણીને ગુર્જર ભાષામાં અનુવાદિત કરવાના અમારે આ અલ્પ પ્રયાસ વિનયનમ્ર થઇને તેજ મહાત્મા શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પ્રભુ પ્રતે અર્પણ કરીયે છીયે, ( તથાસ્તુ ) For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાવના. ***~ Acharya Shri Kailassagarsuri Gyanmandir જગમાં રહેલા તમામ જીવો સુખ પામેા, તેમના તમામ દુઃખદરદ દૂર થાઓ, અને તેમાં સત્ત્વ જ્ઞાનના પ્રકાશ થા, એ અમારી પહેલી ભાવના છે. ધર્મ શાસ્ત્ર અને સાયન્સ (સિદ્ઘ પદાર્થ વિજ્ઞાન. શાસ્ત્ર ) ને જ્યાં પરસ્પર વિરોધ પડતા હોય, તેવા સ્થળે. ધર્મ શાસ્ત્રમાં વપરાયલી ગુપ્ત ( સાંકેતિક ) ભાષા લક્ષમાં લઇ તેના સમ્યક્ અર્થ કરવા માટે ખરેખરા બુદ્ધિમાન મહા પુરૂષો આ ભૂમંડળ પર આવતા, તેએ આંધળી શ્રદ્ધાએ ન દોરાતાં ખરૂં સત્ય શોધીને સત્યને જ કાયમ રાખવા દરેક ધર્મશાસ્ત્રની ગુપ્ત વાણીના તે તે દેશકાળને અનુસરતા ઘટિત અર્થ બતાવીને જનમડળમાં વ્યાપી રહેલા મિથ્યાલ ( જાઝ અને વ્હેમ ) તે ઉચ્છેદન કરી,-એ અમારી બીજી ભાવના છે. ધર્મ વિરાધ દૂર થા, સઘળા ધામાં ઘ્યાનેા મહિમા મૂળ થાઓ, સઘળા ધામાં સત્યનાં મૂળ શેાધાઓ, અને એ રીતે સધળા ધર્મ યા અને સત્યના મજબૂત પાયાપર સ્થાપિત ા ધમૈયતા કાયમ થા–એ અમારી ત્રીજીભાવના છે. જૂદા જૂદા ધાનુયાયિઓમાં અરસપરસ દેખાતા ધર્મદ્રેષ દૂર થા, ભ્રાતૃભાવ સ્થાપિત થાઓ, સલાહ સંપ કાયમ રહે, અને દુર્ગુણા દૂર થઇ સદ્ગુણાના સંચાર થાઓ-એ અમારી ચેાથી ભાવના છે. દુનિયાભરમાં આલસ્યને નાસ થા, ઉદ્યમની વૃદ્ધિ થા, વિધાના વિકાશ થાએ, સત્યને પ્રકાશ થા, અને એ રીતે ધર્મના જય થાએ એ અમારી પાંચમી ભાવના છે. ભવિષ્યની પ્રજા આપણા કરતાં આગળ વધે, આપણા કરતાં વધુ જ્ઞાન મેળવો, આપણુ કરતાં વધુ સત્ય શોધન કરી, ચિટ્ઠના, આપણા કરતાં બળબુદ્ધિ, વિદ્યા-કળા, વિજ્ઞાન–વૈભવ, સુખ-સ ંપત્તિ, રંગ-રૂપ, હાંસ-હિમ્મત વગેરે તમામ રૂડી બાબતમાં આગળ આગળ વધીને આપણાં કરતાં વધુ આયુષ્ય ભાગવા, અને આપણાં મૂકેલાં અધુરાં કામેાને પરિપૂર્ણ કરી તથા આપણે સ્વપ્ને પણ નહિ જોયેલી અજબ શોધેા કરીને જગદ્-વિખ્યાત થાએ એ અમારી છઠ્ઠી અથવા છેલ્લી ભાવના છે. વીર ! વીર ! વીર ! ( ભાષાંતરકારના ઉદ્ગાર ) For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞાપના. અથવા (વાંચનારને ભલામણ- ) વાંચનાર ! આજે તારા હસ્તકમળમાં આવું છું, મને યત્ન પૂર્વક વાંચજે, મારાં કહેલાં તત્વને હૃદયમાં ધારણ કરજે, હું જેજે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ. કરશો તે તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સગુણ અને આભશાતિ પામી શકશે. તમે જાણતા હશે કે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહિં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પિતાનો વખત ઈદે છે અને અવળે રસ્તે ચડી જાય છે, આ લેકમાં અપકીર્તિ પામે છે તેમજ પલેકમાં નીચી ગતીએ જાય છે. તમે જે પુસ્તકે ભણ્યા છો. અને હજુ ભણે છે તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો આ ભવ અને પરભવ બન્નેમાં તમારું હિત કરશે. ભગવાનનાં કહેલાં વચનોને એમાં ઉપદેશ કરે છે. તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશે નહિ. તેને ઉડશે નહિ. વઘ પાડશો નહિ, કે બીજી રોઈ પણ રીતે બગાડશો નહિ. વિવેકથી સઘળું કામ લેજે. વિચક્ષણ પુરૂષોએ કહ્યું છે કે વિવેક ત્યાંજ ધર્મ છે. તમને એક એ પણ ભલામણ છે કે જેઓને વાંચતા નહિ આવડતું હોય અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમે જે વાતની ગમ પામે નહિ તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહિ. તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાન્તિ, આનંદ મળે, તો પરોપકારી, દયાળુ, ક્ષમાવાન વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંત ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું. મોક્ષ માળા, For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. શ્રુતસ્કંધ પહેલે. ૧૨ અધ્યયન પહેલું. ( શસ્ત્ર પરિડા) પહેલો ઉદેશઃ-આત્મપદાર્થ વિચાર તથા કર્મબંધહેતુ વિચાર બીજો ઉદેશ -પૃથ્વીકાયની હિંસાનો પરિહાર (દુખના અનુભવ માટે અંધબધિર દષ્ટાંત કલમ ૧૫) ત્રીજો ઉદેશ–અપ્લાયની હિંસાને પરિહાર. એ ઉદેશ–અગ્નિકાયની હિંસાને પરિવાર, પાંચમે ઉદ્દેશ વનસ્પતિકાયની હિંસાને પરિવાર, (શરીરના સાધર્મ્સથી વનસ્પતિમાં જીવ સ્થાપવાની યુક્તિ-કલમ ૪૪) છ ઉદ્દેશ --ત્રસ ની હિંસાનો પરીવાર (ત્રસ જીવોની હિંસાના હેતુઓ-કલમ ૪૪) સાતમો ઉદેશ-વાયુ કાયની હિંસાનો પરિવાર અધ્યયન બીજુ, (લક વિજય) પહેલો ઉદેશ-માતપિતા વગેરે લેકને જીતી સંયમ પાળવે. બીજે ઉદેશઃ-અરતિ ટાળી સંયમમાં દઢ રહેવું. ત્રીજો ઉદેશ-માનને ટાળવું તથા ભોગમાં રક્ત ન થવું. ચેથે ઉદ્દેશ –ભેગોથી રોગો થાય છે. પાંચમે ઉદેશ-વિષય ભોગ ત્યાગીને લેકનિશ્રાએ આહારદિક લઈને વિચરવું. ૨૫ છડ઼ો ઉદ્દેશ -સંયમાર્થે લોકને અનુસરતાં છતાં તેની મમતા ન કરવી. અધ્યયન ત્રીજુ. (શીતોષ્ણીય.) પહેલે ઉદેશ–પરમાર્થ સૂતેલે કેણ? બીજો ઉદ્દેશ–પાપનાં ફળ તથા હિતોપદેશ. ત્રીજે ઉદેશ-પાપન કરવા અને પરીષહ સહેવા એટલાથી કંઈ સાધુ નથી થવાતું. ૩૫ ચોથે ઉદ્દેશ: કપાય છાંડવા. અધ્યયન ચાયું. (સમ્યકત્વ.) પહેલે ઉદ્દેશ-સત્યવાદ. બીજો ઉદ્દેશ-પરમતનું વિચાર પૂર્વક ખંડન. ત્રીજે ઉદ્દેશ –તપનુદાન. એ ઉદ્દેશ-સંયમમાં સંસ્થિત રહેવું. 9 જ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. (૧૪) અનુક્રમણિકા અધ્યયન પાંચમું (લેકસાર.), પહેલે ઉ૦-પ્રાણિની હિંસા કરનાર, વિધ્યો માટે આરંભમાં પ્રસ્તંનર તથા વિશે માં જે આસક્ત હોય તેને મુનિ ન ગણો. બીજે ઉ૦–જે હિંસાદિક પાથિી નિવર્યો હોય તેજ મુનિ ગણાય. ૪૮ ત્રીજે ઉ૦-જે મુનિ હોય તે કશે પરિગ્રહ ન રાખે તથા કામ ભોગની ઈચ્છા પણ ન કરે એ ઉ–અજાણુ અગીતાર્થ અને સૂત્રાર્થમાં નિશ્ચય વિનાના મુનિને એકલા ફરવામાં ઘણા દેશ થાય છે. પાંચમો ઉ૦-મુનિએ સદાચારથી વર્તવું તથા તેના માટે જળાશયને દાંત ૫૪ છ ઉ૦-ઉન્માર્ગમાં ન જવું તથા રાગ દેવ તજવા. અધ્યયન છછું. (પૂત) પહેલો ઉ૦-સ્વજન સંબંધીઓ છેડીને ધર્મમાં પરાયણ થવું. બીજે ઉ૦-કને આત્માથી દૂર કરવા. ત્રીજો ઉદ-મુનિએ અલ્પ ઉપકરણ રાખવા અને શરીરને જેમ બને તેમ કરતા રહેવું. ૬૪ ચોથો ઉ૦-મુનિએ સુખ લંપટ નહિ થવું. પાંચમે ઉ૦-મુનિએ સંકટોથી નહિ કરવું તથા કેઈ પ્રશંસા કે સત્કાર કરે તેથી ખુશી ન થવું. (ઉપદેશવા યોગ્ય આઠ બાબતે કલમ ૩૮૫) અધ્યયન સાતમું (મહા પરિજ્ઞા) સાત ઉદેશ-વિચ્છિન્ન થયા છે. અધ્યયન આઠમું ( વિક્ષ.) પહેલો ઉ૦-કુશળ પરિત્યાગ. (લોક પ્રવ છે કે અધુવ? કલમ ૩૯૬) બીજે ઉ૦-અકલ્પનીય પરિત્યાગ. ત્રીજો ઉ૦-બેટી શંકાનું નિવારણ પરીષહોથી ન ડરવું.) ચેાથે ઉ–મુનિએ કારણ કેગે વેહાનાદિ બાળમરણ પણ કરવા. પાંચમો ઉ૦-મુનિએ માંદા થતાં ભક્તપરિઝાએ ભરણું કરવું, છ ઉ૦-ધર્યયુક્ત મુનિએ ઇગિત મરણ કરવું. સાતમે ઉ૦-પાદપપગમન ભરણ. આમે ઉકાળ પર્યાયથી ત્રણે મરણની વિધિ. અધ્યયન નવમું (ઉપધાન ત.) પહેલે ઉ–મહાવીરસ્વામિનો વિહાર. બોજો ઉ૦-મહાવીરસ્વામિની વસતિ. ત્રીજે ઉ૦-વીર પ્રભુએ કેવાં પરીષહ સહ્યાં. એ ઉ૦-વીર પ્રભુની તપશ્ચર્યા. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Mયન દશમું, (પિ તૈષણા. ) અનુક્રમણિકા, ઐતક ધ બીજો. ( પહેલી ચૅલિકા ) પેહલા ઉ॰-મુનિએ કયે! આહાર લેવો અને કયા નહિ લે. ( ગૃહસ્થના ધરે પ્રવેશ કરવાની વિધિ, ) ખીજે ઉ॰મુનિએ અશુદ્ધ આહાર ન લેા તથા જમણવારમાં ન જવું, ત્રીજો ઉ–મુનિએ જમણવારમાં જવાથી થતા ગેર ફાયદા. ચેાથા ઉ॰-મુનિએ જમણવારમાં ન જવું. પાંચમા ઉ-મુનિએ કયા આહાર લેવા અને કયો નહિ લેવે, છઠ્ઠા ઉં-કેવા આહાર લેવા તથા કેવા ન લેવા તેના નિયમે. સાતમા ઉ-કેમ અને કેવા આહાર લેવા તથા કેમ અને કેવે! ન લવે. (પાણીના અધિકાર.) અધ્યયન અગ્યારસુ’( શય્યા. ) www.kobatirth.org ૧૨૪ આમા ઉ॰-પાણી, ફળ ફુલ, તથા પરચુરણ આહાર લેવા ન લેવાના નિયમે, ૧૨૬ ( કુદ ક્લાદિકને અધિકાર. ) ( ૧૨૬ નવમા ઉ૦-કયા આહાર લેવા અને કયા ન લેવા. ૧૩૦ ૧૩૩ દશમા ઉ॰-મુનિએ અહાર પાણી લાવતાં શી રીતે વર્તવું. અગીઆરમે ઉદ્-મળેલા આહાર માટેની એ શિક્ષાએ તથા સાત પડેષણા અને સાત પાણેશ્વાઓ. પહેલા ઉવિહારના નિયમો. પહેલો ઉ॰—વસતિના વિચિત્ર દોષોનું વર્ણન. બીજો ઉ॰~~મુનિએ ગૃહસ્થ સાથે વસતાં થતા દોષો તથા નવ જાતની વસતિ, ત્રીજો ઉ॰-મુનિએ કયા સ્થળે રહેવું-કયા સ્થળે ન રહેવું. ( સસ્તારકની ચાર પ્રતિજ્ઞાઓ ) અધ્યયન ખારમું ( ઈયા. ) અધ્યયન તેરમુ`. ( ભાષાજાત. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ( મુનિએ વહાણુપર ક્યારે ચઢયું ?) બીજો ઉ॰-વહાણુપર ચડવા તથા પાણીમાંથી પસાર થવા વગેરે વિધિ. ત્રીજો ઉ॰વિહાર કરવાની વિધિ. અધ્યયન ચામુ ( વધણી. ) પહેલા ઉભાષાના સેાલ વિભાગ તથા ચાર પ્રકારો. આન્દ્રે ઉમુનિએ કેવી રીતે ખેલવું ? પેહલા ઉદ્-મુનિએ વસ્ત્ર કેવાં અને ક્રમ લેવાં ? ( ૧૫ ) For Private and Personal Use Only ૧૨ ૧૦૫ ૧૦૭ ૧૧૧ ૧૧૪ ૧૧૬ ૧૨૦ ૧૨૨ ૦૩+ ૧૪૦ ૧૪૫ ૧૫૧ ૧૫૫ ૧૫ ૧૬૨ ૧૬૫ ૧૬૯ ૧૭૫ ૧૭૯ ૧૮૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ ) બીજો ઉ-વસ્ત્ર સંબંધી વધુ આનાએ. અધ્યયન પદરમું ( પાત્રૈષણા. ) પેહેલા ૬૦-પાત્ર કેવાં અને શી રીતે લેવાં ? બન્ને ઉ॰=પાત્ર વિષે વધુ આનાએ. અધ્યયન સતરમુ ( સ્થાન. ) www.kobatirth.org અધ્યયન અઢારમુ. (નિધીથિકા. ) અનુક્રમણિકા. અધ્યયન સાલમુ. ( અવગ્રહુ પ્રતિમા. ) ૨૦૦ પહેલા ઉ॰રહેવાનું મકાન કેવું પસંદ કરવું? બીજો ઉ—રહેવાનું મુકાન પમદ કરવાની રીત તથા તે બાબતની સાતપ્રતિજ્ઞા. ૨૩ પહેલા ઉ-ઊભા રહેવા માટે જગા કેવી પસંદ કરવી. > K બીજી ચૂલિકા અધ્યયન ચાવીશમું (ભાવના. ) પહેલા ઉ~અભ્યાસ કરવા માટે જગા કેવી પસંદ કરવી. અધ્યયન ઓગણીસમું. ( ઉચ્ચાર પ્રશ્રવણ. ) પેહેલા ઉ॰—સ્થડિલ માટે કેવી જગા પસંદ કરવી ? અધ્યયન વીશત્રુ, (શબ્દ. ) પેહેલા ઉ॰~મુનિએ શબ્દમાં માહિત ન થવું, અધ્યયન એકવીશત્રુ, (રૂપ. ) પેહેલા ઉ૦-રૂપ જોઇ માહિત ન થવું. અધ્યયન આવીશમું ( પરક્રિયા. ) પહેલા ઉબીજાની ક્રિયામાં મુનિએ કેમ વર્તવું ? અધ્યયન ત્રેવીશમુ, ( અન્યાન્ય ક્રિયા ) પહેલા ઉ-મુનિઓએ અરસપરસ થતી ક્રિયામાં કેમ વર્તેવું ? ત્રીજી ચૂલિકા. અધ્યયન પચીશમુ. ( વિમુક્તિ ) પહેલા ઉહિત શિક્ષાના કાવ્યેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા ઉ॰–મહાવીર પ્રભુનું ચરિત્ર તથા પાંચ મહાત્રોની ભાવના ( ભાવનાઓ. ) ( સમાપ્તિ ) For Private and Personal Use Only ૧૯૧ ૧૯૪ ૧૫૮ ૨૦૯ ૨૧૧ ૨૧૨ ૨૧૭ ૨૨૨ ૨૨૩ ૨૨૭ ૨૨૮ ૨૪૧ ૨૫૦ ૨૫૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. કાળની ગહન ગતિ છે. પૂર્વે એક સમય એવો પણ હતો કે જે વખતે પુસ્તક-પાનાની જરા પણ જરૂર ન પડતી, સ્મરણ શક્તિ જ સામ્રાજ્ય હતું, એક વખત શ્રવણ કરેલું “પુનઃ પુનઃ” યાદ લાવનાર મનુષ્ય વિશેષ હતાં. આ સુવર્ણયુગને વિશે જ્ઞાની પુરૂષ વિધમાન હતા, જે ઉચ્ચ સ્થિતિ સંપાદન કરવાથી સર્વેન દિગવિજય મેળવતા. ઈતિહાસની તવારીખ ઉપરથી જણાય છે કે એવા સમયમાં જૈન માર્ગ સત્તમતાને શિખરે બિરાજતો હતે. જેમ દિવસને વિષે સૂર્યના, અને રાત્રિને વિષે ચન્દ્રના તેજથી, સર્વત્ર પ્રકાશ થઈ રહે છે તેમ ચરમ-છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની હૈયાતી વખતે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ સર્વત્ર જ્ઞાનરૂપી પ્રકાશ છવાઈ ગયો હતો. તે ભગવંતના નિર્વાણ પછી ધીમે ધીમે મનુષ્યની સ્મરણશકિત ઘટતી ગઈ, તે એટલે સુધી કે પર્વનું જ્ઞાન જાળવી રાખવા માટે પુસ્તકો લખાવવાની જરૂર પડી. આનું પરિણામ એ થયું કે પુસ્તકો લખાવાથી મનુષ્યો બે દરકાર બનતા ગયા અને તેઓએ સ્મરણશક્તિને તે બાબતમાં શ્રેમ આપો બંધ કર્યો. જે વખતે પુસ્તકો લખાયાં તે વખત શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછીના કેટલાએક સૈકા પછીનો હતો. આ પ્રમાણે સ્મરણશક્તિની ન્યૂનતા–અને દિનપરિદિન હાનિ થતી જઈ તે વખતના પુરૂષ, જેના આપણે ઘણાજ આભારી છીએ, તેઓએ જે કાંઈ જોયેલું, સાંભળેલું, અનુ. ભવેલું હતું તે બધું પોતાની જ્ઞાનશક્તિ અને સ્મરણશક્તિ અનુસાર લખાવવું શરૂ કર્યું. (તે પુરૂષોનું જ્ઞાન આજના જમાના કરતાં ઘણું જ ચઢીઆનું હતું. હાલની પેઠે કાગળ વગેરે ઉપર નહિ, પણ તાડપત્રો પર તે સૂત્રો લખાયાં હતાં. તે ઉપકારી પુરૂષને એવી ભીતિ લાગી કે જે આ પ્રમાણે સ્મરણશક્તિ ઘટતી જશે તે જ્ઞાનને લય થવાનો સમય નજદીક આવશે. શ્રમણ ભગવંત શ્રીમહાવીરસ્વામીના નિવાણ પછી ૮૮૦-૯૮૩ વર્ષ એટલે ઈરીસન ૮૫૪-૬૭ ની સાલના અરસામાં, આવે અણીને સમયે શ્રીવલ્લભીપુર નગરને વિષે શ્રમણ ભગવંત શ્રી દેવર્કિંગણિની દેખરેખ નીચે જૈન સંપ્રદાયના વિદ્વાન આચાર્યોએ એકઠા મળી જૈન આગમ લખી લેવાનો નિશ્ચય કર્યો. મોટા મોટા શ્રીમંત તે સમયે જૈન ધર્માનુરાગી હોવાથી જૈન આચાર્યો પિતાની ધારણામાં ફતેહ પામ્યા અને પુષ્કળ શ્રમ લઈ પુસ્તક લખી તેની જૂદી જૂદી પ્રતો જૂદા જૂદા શહેરોના જૈન ભંડારમાં દાખલ કરાવી. આ સૂત્રો નિપક્ષપાતી વિદ્વાનોની કસાયેલી કલમથી લખાયેલાં છે એમ પુરવાર કરવાને એટલું જ બસ થશે કે આ સૂત્ર વિદ્વાન પુરૂષના મંડળે એકઠાં મળીને એકત્ર અભિપ્રાયથી લખાવેલાં છે જેથી કોઈ પણ મતમતાંતર કે કદાગ્રહનો પક્ષ તેમાં હોય તે ધારવું ભૂલ ભરેલું છે. વળી આ સૂત્રો લખવામાં કોઈ પણ જાતની વિષમતા યાતો (પાછળની પ્રજામાં દેખાતી) સ્વાર્થપરાયણ દૃષ્ટિ હોવાનું કશું પણ કારણ નહતું. જેથી આ સો નિષક્ષપાત શૈલીથી લખાયાં છે એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. કારણ કે તે સર્વ વિદ્વાન આચાર્યોના મગજમાં જે હકીકત ખરેખરી યાદ આવી અને સર્વ માન્ય થઇ તેજ સૂત્રોમાં ગુંથાઈ હતી For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) પ્રસ્તાવના જ્ઞાનીના વાક સંક્ષિપ્ત જ હોય છે–તેનાં ટુંક શબ્દમાં ઘણે ભાવાર્થ સમાયેલું હોય છે. આપણાં આગમે વાંચતાં આવાં વાક સ્થળે સ્થળે નજરે પડે છે, જેથી વાચકવર્ગ પિતાની સ્થળ બુદ્ધિને લઈને રહસ્ય સમજી ન શકે તે તેનાં મૂળ લેખકને કશો દેવ દેવાને નથી. આ વાતની સત્યતાની ખાત્રી એટલા ઉપરથીજ થશે કે જૈન આગમો લખાયા પછી કેટલાક વિદ્વાનોએ તે ઉપર નિતિ, ભાષ્ય ચૂર્ણિ, ટીકા વગેરે કરેલાં છે તે એવા હેતુથી કે આજના દુર્લભ બધી જીવને તે વાક્ય સમજવાં સુગમ પડે. મૂળ જૈન આગમો ૮૪ હતા તેમાંથી ભયંકર દુકાળ તથા રાજ્ય વિધ્યાના સમયમાં, કેટલાંક ગામ, નગર, શેહેરો વગેરે ઉજ્જડ થઈ નાશ પામ્યાં તે સાથે આપણું ઘણું સૂત્રો પણ લય પામ્યાં. તેપણ સુભાગે હાલમાં તેમાંના ૩૨ થી ૪૫ અગમ વિદ્યમાન રહ્યા છે. અર્વાચીન સમયમાં માગધી–પ્રાકૃત અને સંસ્કૃતનો અભ્યાસ ઘટતો ગયો અને તેથી સૂત્રોની શૈલી સમજનારાઓની ખોટ પડવા લાગી. જો કે મુદ્રણકળાની સાહ્યતાથી સગવડતા વધતી ગઈ છે પરંતુ દુનીયે તે વાંચી સમજવાનો લાભ લેનારાઓની ખામી છે. સની શૈલી અને તેમાં રહેલા દિવ્ય રહસ્ય સમજવા માટે પ્રાકૃત અને સંસ્કૃત જ્ઞાનની મુખ્ય જરૂર છે, પરંતુ તેટલું જ્ઞાન ધરાવનારા સુભાગે હાલ એક હજાર જૈનમાંથી એકાદ માત્ર મળે, આવી દયામણું સ્થિતિને લઈને જૈન ફિલસોફીનું ઉત્તમ જ્ઞાન ઘટતું ગયું અને હજુ પણ ઘટતું જાય તેમાં આશ્ચર્ય થવા જેવું નથી. આવા બારીક સમયે સુભાગે માજી ઍ ફકર મૈક્ષમૂલરના શિષ્યો મિ. હરમન જેકેબી, કટર હૈ ર્નલ. મિ. એલ્ડનબર્ગ, મિ. વેબર 3. હ્યુમૅન વગેરે પાશ્ચિમ વિધાન-જર્મન ઓરીએન્ટલ રિએ જેન ફિલેકીનું મહત્વ સમજવા માટે મથન કરી કેટલાક આગમોના ભાષાતર અગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કયો, જે જોતાં તેઓની વિદ્વત્તા એક અવાજે કબલ રાખ્યા વિના ચાલતું નથી. અર્વાચીન જમાનાને જન ફિલોસોફી સમજવાનો મુખ્ય આધાર આ વિદેશી વિદ્વાનોના ભાષાન્તર ઉપરજ છે, કારણ કે સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં નિપુણતા ધરાવનારાઓની સંખ્યા જુજ માત્ર-નજીવી સરખી છે. પ્રચલિત-દેશી ભાષાનાં સારાં ભાષાન્તરના તેમજ સંસ્કૃત નામના અભાવે પૂર્વોક્ત પુસ્તક વાંચવા, હાલ કેળવાયેલે વર્ગ દેરાય અને તે ઉપરથી જૈન ફિલેસેલ્ફી માટે મતબાંધવા પ્રેરાય એ કઈ પણ રીતે અનુચિત નથી. હવે પ્રશ્ન એ થાય છે કે એ જર્મન વિદ્વાનોએ જે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે અને તેમાં જે વિચારો દર્શાવ્યા છે તે જૈન આગમ અનુસાર યથાતથ છે કે નહિ ? આ હેવે તપાસવાનું છે. ઇસ્વીસન ૧૮૮૪ની સાલમાં જ્યારે મિ. જેકેબીએ આચારાંગ તથા કલ્પસૂત્રના ભાષાંતરો પ્રસિદ્ધ કર્યો, તે વખતે જૈન ફિલોસોફી માટે તેમજ જૈન ધર્મની પ્રાચીનતા માટેના તેના તથા બીજા વિદ્વાનના જે વિચારે હતા તે વિચારો દશ વર્ષ પછી એટલે ઈસ્વીસન ૧૮૯૫ ની સાલમાં જ્યારે શ્રી સૂત્રકૃતંગ તથા ઉત્તરાધ્યયન સૂવાના ઇગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યા તે વખતે ઘણાજ બદલાએલા જોવામાં આવે છે. પ્રથમ એરીયેન્ટલ લ–તે વિદ્વાનોને એ અભિપ્રાય હતો કે જૈન એ બાદ્ધની એક શાખા છે, અને બ્રાદ્ધના મૂળતત્વો અનુકરણ જો એ કરેલું છે. હાલના કેળવણી ખાતામાં જે ઈતિહાસ ચાલે છે તેમાં આ ભાવાર્થનું શિક્ષણ અપાતું હોવાથી માં પણ ન બાળકને પણ તેવી શ્રદ્ધા થાય એ સંભ વિત છે. તે બાબત મિ. જેકેબીએ આચારસંગ સૂત્રની પ્રસ્તાવનામાં લંબાણથી વિવેચન કરેલું છે. આ વિવેચન તેના પિતાના બીજા પુસ્તકની પ્રસ્તાવનાના પ્રથમ વાકયથી જ બદલાએલું આપણું નજરે પડે છે કે For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. (૩) Ten years have elapsed since the first part of my translation of Jaina Sutras appeared. During that decennium many and very important additions to our knowledge of Jainisum and its history have been made by a small number of excellent scholars. જૈન સૂત્રેાનાં મારાં ભાષાન્તરના પ્રથમ ભાગ બહાર પડયાને આજે દશ વર્ષ થયાં છે. જે અરસામાં જૈન ફિલોસોફી તેમજ ઇતિહાસ સબંધી ચેાડાએક વિદ્વાન સ્કોલરાની સહાયતાથી અમારા જ્ઞાનમાં ઘણા અગત્યના વધારા થયા છે. અને જૈનની પ્રાચીનતા સંબંધે પણ તેજ વિદ્વાન તેજ પ્રસ્તાવનામાં લખે છે કે,It now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhamana, was a contemporary of Budha; and that the Niganthas (Nirgranthas) now better known under the name of Jains or Arhatas, already exhisted as an important sect at the time when the Buddhist church was being founded. શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર-વર્ધમાન સ્વામી જે વખતે ખુદ્દ વિચરતા તે વખતેજ તેના (contemporary) પ્રતિસ્પર્ધી તરીકે વિધમાન હતા અને જે વખતે વૈદુધર્મ હજી સ્થપાતા હતા તે વખતે અદ્વૈતના નામે ઓળખાતા નિગ્રંથે એક અગત્યના પ્રસિદ્-પંથ તરીકે થારનાએ સ્થાપિત થયેલ માર્ગમાં વિચરતા હતા એમ હવે સર્વ કોઇ કબુલ કરે છે. જૈન ધર્મની પ્રાચીનતા જૈન પુસ્તકો ઉપરથીજ તેમને સાબીત થઇ નથી પરંતુ ઐ વગેરે ખીજા ધર્મના પુસ્તકો ઉપરથી પણ જૈન ધર્મની પ્રાચીનતાની સાખીતી માટે તે વિદ્વાન કહે છે કે- I therefore look on this blunder of the Budhists as a proof for the correctness of the Jain tradition, that followers of Parsva actually existed at the time of Mahavira. Before following up this line of inquiry, I have to call attention to another significant blunder of the Budhists: they call Nataputta anl Aggives ana i. e. Agnivaisyayana; according to the Jainas, however he was a Kasyapa, and we may credit them in such parti-) culars about their own Tirthankara. But Sudharman his chief disciple, who in the Sutras is made the expounder of his creed, was an Agnivaisyayana, and as he played a prominent part in the propagations of the Jain religion, the disciple may often have been confounded by outsiders with the master, So that the Gotra of the former was erroneously assigned to the latter. Thus by a double blunder the Budhists attach the existance of Mahavira's predecessor Parsva and of his chief disciple Sudharman. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના, શ્રમણ ભગવંત શ્રી મહાવીરના વખતમાં શ્રી પાર્શ્વનાથજીના અનુયાયી–સંતાનિયા એકસપણે વિચરતા, એ જૈનના ઈતિહાસની ખરી સાબીતી હોવાથી બુષ્ટિકોની અ-ગભીર-ભૂલ (જન એ બુદ્ધની શાખા છે) ની મને ખાત્રી થાય છે. આ બાબતની તપાસનો નિર્ણય કરતાં પહેલાં બુધીષ્ટ લોકોની બીજી દેખીતી-ગંભીર મોટી ભૂલ માટે વાંચનારનું ધ્યાન ખેંચવાની જરૂર પડે છે કે તેઓ-બદ્ધ લેકે જ્ઞાતપુત્ર શ્રી મહાવીરને અગ્નિ વૈચ્છાયન ગોત્રી કહે છે જ્યારે જેને તેને કાશ્યપ ગોત્રી કહે છે અને પોતાના તીર્થંકર પ્રત્યે જનોને આ મતને માટે અમે તેને વ્યાજબી–ખરા માનીએ છીએ. પરંતુ શ્રી મહાવીરના મુખ્ય શિષ્ય શ્રી સુધર્મા સ્વામી જે અગ્નિ વૈશ્યાયન ગોત્રી હતા અને જેણે સનાં તત્વનો પ્રકાશ કરેલ છે અને ન માર્ગના પ્રચાર પ્રયત્નમાં જેણે મુખ્ય ભાગ લીધે છે, તેથી ગુરૂ શિષ્યનાં ગોત્રને અરસપરસ બીજાઓએ ગુંચવાડો કરેલો છે, તેથી કરી શ્રી મહાવીર જે કાશ્યપ ગેત્રી હતા તેને અગ્નિવૈશ્યાયન ગેત્રી ઠરાવ્યા. બુધી લેકની આ બેવડી મોટી ભૂલ છે કે – ૧ શ્રમણ ભગવત મહાવીરસ્વામી વિચરતા તે વખતે પીશમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથ જીના અનુયાયી-સંતાનીઆ ન હતા તે અને. ૨ શ્રી મહાવીર સ્વામી કાશ્યપ ગેત્રી હતા તેમને અગ્નિસ્યાયન ગોત્રી ઠરાવ્યા. (એટલે કે પાર્શ્વનાથ પ્રભુના સંતાની આ વિચરતા (જે જેનાં પ્રાચીનપણું સાબીત કરે છે, અને શ્રી મહાવીર સ્વામી અગ્નિશ્યાયન ગેત્રી નહિ પણ કાશ્યપ ગોત્રી હતા. અગ્નિશ્યાયન ગેત્રી તે તેમના શિષ્ય સુધર્માસ્વામિ હતા. આ સિવાય જેનની પ્રાચીનતા સંબંધે ખાસ એક જુદુજ પુસ્તક નામે (Mahavira V and his predecessors) “મહાવીર અને તેના અગ્રગામિ” એ નામનું મિ. જેકોબીએ પ્રસિદ્ધ કરેલું છે જેમાં જૈન માર્ગની પ્રાચીનતા સંબંધે પુરાવા સહીત આબેહુબ વર્ણન કરેલું છે તે સીવાય. મિ. લુઈરાઈસ, ડોક્ટર ફયુર મિ. કોટ અને ડોકટર બુલર જેવા વિદ્વાનોએ પણ જૈન-ફિલોસોફીને માટે બહુજ ઉત્તમ અભિપ્રાય દર્શાવેલા છે. માત્ર તેઓ આવી વાણીથીજ અટક્યા નથી, પરંતુ કર્તવ્યમાં આગળ વધી જૈન–પુસ્તકોના ભાષાંતર પ્રસિદ્ધ કરતા જાય છે. સૂત્રની ભાષા તેઓને વિદેશી હેવા છતાં અથાગ શ્રમ લઈ તેનું રહસ્ય સમજવા માટે તેઓ જે મથન કરે છે તે આ દેશના જૈનને શરમમાં નાખે છે અને જાગૃત થવાને આડ કતરી રીતે ફૂટકે મારે છે. ડેકટર હૌરનલે ઉપાસકદશાંગ સૂત્રનું જે ભાષાંતર પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં જે છેરણ અંગીકાર કર્યું છે તે દરેક ભાષાંતરકાએ આજના જમાના માટે અનુસરવું એ ઉત્તમ છે. જૈન સુત્રોના ભાષાંતર કરતાં પશ્ચિમાત્ય વિદ્વાન વ્યાકરણના દેખે ઉપર ખાસ ધ્યાન આપતા જણાય છે. આમ થવાથી મૂળ આશય છુટમાં સમજવામાં કોઈ પ્રસંગે કદાચ તેઓ પછાત રહેલા જોવામાં આવે છે તેથી તેમની વિદ્વત્તા સંબંધે કશી ન્યૂનતા માનવાની નથી કારણ કે અર્વાચીન સમયમાં જૈનના સૂની જે હસ્તલિખિત પ્ર છે તેમાં લેખકના હસ્ત દેવથી અથવા તે પરંપરાથી કઈક ન્યૂનાધિક લખવાથી, શબ્દની વિભક્તિ અઘિીપાછી થઈ જવાના લાગવા સંભવ છે અને તેથી ભાષાંતરમાં વખતે ફેર પડી જવા સંભવ છે. દ્રત તરીકે ઓકટર હાર્નલ પોતાના ઉપાસક્રશાંગ સૂત્રના ભાષાંતરમાં છત્રીસમે પાને તેમજ જે જગાએ તે વાક્ય આવે છે તે જગેએ “અદાણુ લેવાવવા મા ઇ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ઉં ” એ, વાક્યનું ભાષાંતર એવી રીતે કરે છે કે May it o please you 0! beloved of the Devas do not deny mo; 24614192 241. potoval વાચકવર્ગને પણ અમાન્ય થઈ પડે; જે કે ડેાકટર હર્નલ પોતાના પુસ્તકની પાછળની Criticle notes—પૂરવણુમાં, આ વાક્યના ખરા અર્થ સબંધે સંશયમાં પડી જુદા જુદા જર્મન વિદ્વાનોના અભિપ્રાયો તથા વ્યાકરણના પુરાવાઓ ટાંકે છે. ડોકટર હ્યુમેન એજ વાક્યનો અર્થ આ પ્રમાણે કરે છે કે -- Well then beloved of the Devas do not cause any obstruction આ વાક્યને શું ખરે અર્થ હોવો ઘટે છે તેના નિયપર આવવા માટે નીચેની હકીક્ત પ્રાસંગિક ગણશે “જે વખતે શ્રી ગૌતમસ્વામી વાણિજય ગામ નામના નગરમાં ઉચ્ચ નીચ ને મધ્યમ કુળને વિષે ગેરારી કરવા માટે ઉત્સુક થયા તે વખતે તેણે ઉપલા શબ્દોમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર પાસે અરજ કરી છે. એમ અંગ્રેજી ભાષાંતરને ભાવાર્થ છે પણ ખરી રીતે તે તે શબ્દો શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના ઉત્તરરૂપે છે કે -જેમ તમને સુખ ઉપજે તેમ કરો વિલંબ કરતા ન” વળી ડેકટર હનેલ તે પછીના ૭૮ માજ વાક્યમાં કબુલ કરે છે કે શ્રી ગૌતમ ગણધર ઉપરના શબ્દ સાંભળીને વાણિજ્ય ગામ નગરમાં ગોચરી વીગેરે કાર્યને માટે પ્રવર્યા છે. આ ઉપસ્થી વાચક વર્ગ કબુલ કરશે કે, ડોકટર હૈલની તે વાક્યને પ્રશ્ન રૂપે ગણવામાં (જે વ્યાજબી રીતે ઉત્તર રૂપજ છે) વિભક્તિના દોષને લીધે ભૂલ થઈ જાય છે. આવી જ રીતે મી, જેકબીથી ૧ પણ પિતાના આચારાંગ સૂત્રમાં આપણી ભાષા તેને વિદેશી હેવાથી વિપરીત અર્થ થએલો છે. આપણે સૂત્રોમાં વનસ્પતિવિગેરેના જે જે જુદા જુદા ખાસ નામ આવે છે તે ખાસ નામો વિષેની તેઓની ઓછી માહેતીથી ભાષાંતરમાં દેખીતા વિપરીત અર્થ થવા પામે એ સ્વાભાવિક છે, જો કે અમે આ તેની વિદ્વત્તાની ખામી બતાવતા નથી પણ આપણી ભાષાના શબ્દોને તેઓને ઓછે અનુભવજ આનું કારણભૂત છે. આ રીતે આ આચારાંગ સૂત્રના અંગ્રેજી ભાષાંતરમાં કેટલીક જગાએ તેવા વિપરીત અર્થ થવા પામ્યા હોય તે તે પણ ઉપરના જ કારણોને લઈને જ ગણાય. આપણે જૈન સંપ્રદાય આવા ખાસ શબ્દના અર્થ અંગ્રેજ વિધાને જણાવવા કોશિશ કરે તો તેઓ પિતાના ભાષાંતરમાં સુધારો કરે અને જૈન ફિલોસોફીને તેઓ વધારે દેદીપ્યમાન કરે. જૈન ધર્મની નબળી સ્થિતિ આવવાનું ખાસ કારણ મતભિન્નતા છે. જૈન ધર્મના જુદા જુદા સંપ્રદાયવાળાઓ પિતાની સત્યતા સાબીત કરવાના પ્રવાહમાં તણાઈ જઈ જુદા જુદા શબ્દના અર્થ પિતાની મરજી મુજબ કરે છે, જેથી તેની ખરી ખુબી અદશ્ય થાય છે. જૈન ધર્મને ઉંચ્ચ સ્થિતિએ લાવવા એકત્ર થઈ જ્ઞાનની વૃદ્ધિ કરવાની વાત તે એક બાજુએ રહી, પણ આમ શબ્દાર્થ ફેરવી માહો માંહે કલેશ કરી વિવાદ ઉપજાવી જૈનના કાનુનોથી વિપરીત વતી જૈન નામને કલંકિત કરે છે. અાચીન સમયમાં આવી સ્થિતિમાં કેળવાયેલે વર્ગ કયા ફટાના પુસ્તકો વાંચવા તેના ગુંચવાડામાં પડે છે અને છેવટે સ્વધર્મનો ત્યાગ કરી પરધર્મ અંગીકાર કરે છે. આવી કઢગી સ્થિતિમત ભિન્નતાથી દિન પરિદિન વૃદ્ધિ પામે છે અને પરિણામે દુનિયા પર દિગ્વિજય મેળવેલ જૈન ધર્મની પડતીમાં વૃદ્ધિ કરે છે. પરંતુ તેમાં સુભાયે હાલના વિદેશી વિધાઓ-ઓરીએન્ટલ સ્કેલએ-જૈન ફિલસૈફી પ્રકાશમાં લાવવાને જે સ્તુત્ય પ્રયાસમાં છે તે જૈન ધર્મની પુનઃપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની આશાના કિરણરૂપ છે. કારણ કે તેઓનાં ભાષાન્તર કઈ પણ રીતે પક્ષપાતી તેમજ મતભિન્નતાના પિષણરૂપ નથી; પરન્તુ જે સ્વદેશી For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના વિધાને આવી રીતે ભાષાન્તર કર્યો હોત તે નક્કી તેઓ શબ્દાર્થ કરવામાં પિતાને ખાસ સંપ્રદાય તરફ દોરાયા હેત. જ્ઞાનીને માર્ગ સ્વાદવાદ છે તેથી તેમાં મતભિન્નતા હોવી અસભવિત છે તેમજ તે માર્ગને આચરનારા ખરા વિદ્વાનોએ પણ તેવા કદાગ્રહથી કંટાળી જંગલમાં જઈ આત્મ સાધન કરેલું છે એવું જૈન તવારીખ ઉપરથી સાબીત થઈ શકે છે. આનંદઘનજી જેવા મહાત્માએ. “ ઘટાિળ નિન અંગ મળીને. ” વગેરે શબ્દોમાં શ્રી નમીશ્વર ભગવાનની સ્તુતિ કરતાં જ્ઞાનીને સ્વાવાદ માર્ગને જ અક્ષરશઃ કબુલ કરેલ છે. શ્વેતાંબરી (દેરાવાસી–સ્થાનકવાસી) અને દિગંબરી સર્વ મતવાળાએ એકત્ર થવું જોઈએ. જ્ઞાનીને વાક્યના વિપરીત અર્થ કરવાથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે, તેથી મત ભિન્નતા દૂર કરી સર્વ એકત્ર બને અને સ્વધર્મની થતી પાયમાલીનો ઉદ્ધાર કરે અને પૂર્વે જેમ તે સર્વોત્તમ ગણાતે તેવી જ રીતે પુનઃ સર્વોત્તમ ગણાય તે એકત્ર થઇને પ્રયાસ કરે. એકજ માબાપના જુદા જુદા પુત્ર કુસંપી થાય તે તે કુલ ક્ષય નજીક છે એમ સમજીને આપણા સ્વાવાદ માર્ગમાં ભવિષ્યના શ્રેય માટે સર્વેએ એકત્ર થવું આવશ્યક છે. બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય” એ ન્યાયે આપણા જુદા જુદા સંપ્રદાયવાળાઓ લડે છે તેથી ત્રીજા ફાવી જાય છે. વસ્તીપત્રના આંકડાઓ ઉપરથી જણાય છે કે ખ્રિ સ્તી ધર્મમાં ભળેલાઓની સંખ્યા જેટલી દશ વર્શ પહેલાં હતી તે કરતાં હાલ બહુજ વધી ગઈ છે. આવી રીતે છેલ્લા સૈકામાં નીકળેલા નવા સંપ્રદાયોને સંખ્યામાં ઘણા માણસો ભળતા જાય છે અને જૈનધર્મિઓ ઘટતા જાય છે. દેશની પ્રચલિત ભાષામાં આપણાં સૂના ભાષાન્તર હજુ સુધી પ્રસિદ્ધ ન થવાનાં ઘણાં કારણો છે. આપણા લેકમાં પૂરતું ઉત્તેજન નથી. ભંડારવાળાઓ પુસ્તકો પડતર રાખી તેમાં સડાવે છે ને ઉઘઈને ખવરાવે છે, પણ ઉપરોગ માટે કોઈને આપતા નથી, તેમજ આમ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તેનું લેશ પણ ભાન તેમને રહેતું નથી. ને સબળ કારણ તે એ છે કે તેવા વિદ્વાનેની આપણુમાં બહુ બેટ છે. જ્ઞાનનું કોઈ પણ રીતે બહુ માનપણું નથી. પુસ્તક સડી જાય-બગડી જાય તે ભલે પણ જ્ઞાનનો પ્રચાર કરે તે - ધળી થધાવાળા Orthodox જૈને જેનું સંપ્રદાયમાં વિશેષ પ્રાબલ્ય છે તેમને પસંદ નથી, આવા રૂઢ વિચારે સ્થળે સ્થળે મફત લાભ આપતાં પુસ્તકાલયો સ્થપાય તેજ દૂર થઈ શકે તેવો સંભવ છે ને તેથી કેળવાયેલા વર્ગને બહુજ લાભ થવા સંભવ છે. આવા ઉચ્ચ આશયવાળું મફત લાભ આપતું એક પુસ્તકાલય મોરબીમાં બે વર્ષ થયાં સ્થાપવામાં આવ્યું છે, જેનો લાભ ઘણા લોકો છૂટથી લે છે, આવાં પુસ્તકાલયો જુદે જુદે સ્થળે સ્થપાપ અને તેથી યુવાન વર્ગને વાંચવાના સાધને મળે તે જોન માર્ગની ઉન્નતિની આશા રાખી શકાય. જે ધોરણ અંગ્રેજ વિદ્વાનોએ અંગીકાર કરેલું છે તે નિષ્પક્ષપાત ધોરણ અનુસાર આ ભાષાન્તર કરેલું છે. અને તેમાં કોઈ પણ જાતનાં મત મતાંતરમાં ન તણાતાં સ્વાવાદ આશય અંગીકાર કરે છે. જો કે આવા ભાષાન્તરો સમર્થ વિદ્વાનોની કસાયેલી કલમથી ભૂષિત થયાં હોય તે તે વધારે સારાં થાય પરંતુ અમોએ અમારી અલ્પ શક્તિ અને અલ્પાનુભવ વડે જેમ બને તેમ નિષ્પક્ષપાત અને શુદ્ધ ભાષાન્તર કરવા પ્રયાસ કરેલ છે. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ( ૭ ) આ ભાષાંતર તૈયાર કરતાં જે કે પૂર્ણ કાળજી રાખવામાં આવી છે, છતાં પણ-પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, કોઈ પણ દેશ રહેલે દષ્ટિગોચર થાય તે તે માટે બીજી આવૃત્તિમાં સુધારો થવા સૂચના કરવા સુજ્ઞ વાચકવર્ગને સવિનય સપ્રેમ વિજ્ઞપ્તિ છે. આવાં ભાષાન્તરેથી આચાર વિચારમાં નીચી ગતિ લેતાં જેને પોતાની ભૂલ સમજતા થશે એમ અમને ખાત્રી છે. કોઈ પણ પુસ્તકનું ભાષાન્તર કરતી વખતે તેને લગતી ઐતિહાસિક બિનાનો વિચાર કરે જોઈએ. આપણાં સને જ્ઞાનીઓએ રચેલાં છે, તેઓ આમ પુરૂષ હોવાથી, કાર્યપરત્વે અધિકારી હતા, તેથી હાલના ભાષાન્તરના વાંચકોને તેઓનાં એતિહાસિક વૃત્તાંત જાણવાની આવશ્ય કતા છે. પણ જેઓ જન કહેવાય છે તેઓ મહેને ભાગ્યે જ કોઈ આ મહાત્માઓનાં વૃત્તાંતથી અજ્ઞાન હશે. તેમજ આ ભાષાન્તરના છેવટના ભાગમાં પણ શ્રમણ ભગવંત શ્રીમહાવિર તીર્થકરનું ઐતિહાસિક વૃત્તાંત આવી જતું હોવાથી અને જુદુ આપવા પ્રયાસ કરે નથી. તે જ્ઞાની પુરૂષોના, જ્ઞાન, દર્શન, ચારિત્રનું આબેહુબ વર્ણન કરવું તે પિતાની અક્કલની કસટી કરાવવાની સાથે મૂર્ખ બનવા જેવું છે. આવા જ્ઞાનસંપન્ન મહાત્માઓનાં રચેલાં સૂત્ર ઉપર પૂર્વે થયેલા વિદ્વાન આચાયોએ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે કરીને તેનો સંપૂર્ણ આશય સમજાવવા મથન કરેલું છે તેમાં પણ ઠેકાણે ઠેકાણે “સર્વ વેવસ્ટાગ્યે” એવા શબ્દો દષ્ટિગોચર થાય છે; જે શબે કાંઈ ઓછા અર્થસૂચક નથી. આપણે આપણી પરંપરાએ સાંભળેલું છે કે જ્ઞાનીના જ્ઞાનને અનંતમો ભાગ ગણધર મહારાજ સમજી શકે તેને પણ બહુ થોડે ભાગ આચાર્યજી સમજી શકે વગેરે. આ ઉપરથી વાચક વર્ગને ખાત્રી થશે કે સૂત્રોના ભાષાન્તર કરી તેનું રહસ્ય સમજાવવું એ ઓછું મુશ્કેલ કામ નથી. સૂત્રોમાં ઠામ ઠામ કેટલાએક એવા શબ્દો આવે છે કે તેના શબ્દાર્થ અને ભાવાર્થ તરફ વિચાર કરતાં બંધ બેસતે આશય મળી શકતું નથી. તેમાં વનસ્પતિ વીગેરેનાં કેટલાંક એવાં નામો આવે છે કે આજના જમાનાના વિદ્વાન–ડૉકટરો, રસાયણીઓ અને બૅનિસ્ટ પણ ભાગ્યે જ જાણતા હોય; કેટલાએક એવા શબ્દો આવે છે કે જેના ઘણા અર્થ થતા હોય-આ પ્રસંગે નિષ્પક્ષપાતપણે અર્થ ગોઠવે તે માટે અને જે મુશ્કેલી પડી છે તેને ખ્યાલ માત્ર વિદ્વાન વર્ગજ કરી શકશે. જૈનમાં જે જુદા જુદા સંપ્રદાય પડેલ છે તેનું કારણ પણ પૂર્વોક્ત શબ્દના મનગમતા જુદા જુદા અર્થ કરવાનું છેઆ પ્રસંગે તમામ સંપ્રદાયને અનુકૂળ, તેમજ સૂત્ર શૈલી અનુસાર અર્થે ગોઠવે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર. કાળ, ભાવ અને વિદ્વાન વર્ગના અભિપ્રાયોને આશ્રય લેવો પડ્યો છે. જે વખતે સૂત્રો લખાયાં અને હાલ જે વખતે આપણે તે વાંચીએ છીએ તેમાં સં. ખ્યાબંધ વધીને આંતરે છે, જે દરમ્યાન જમાને વિદ્યા, કળા, કૈશલ્ય અને હુન્નરમ બહુ આગળ વધે છે અને વર્તમાન વિદેશી વિદ્વાનોની દર્શનીક શક્તિ આગળ સૂત્રજ્ઞાનને વિષે પણ પૂર્ણ માહીતી ધરાવનાર પુરૂષની પુરતી ખેટ છે, તેનું કારણ આપણું રૂઢ વિચારેને વળગી રહેવાની આપણી ટેવ છે. એક કહેવત છે કે, “Be a Roman in Rome” એટલે કે દેશ કાળને માન આપીને વર્તવાથી સ્વધર્મ તેમજ વ્યવહાર પક્ષમાં સુગમતા રહે છે. આ સૂત્રના ભાષાન્તર સંબંધે “મુંબઈ સમાચાર” માં જે કડવી ટીકાઓ ચર્ચાપત્ર તરીકે પ્રસિદ્ધ થયેલી છે અને જેમાં માત્ર આંધળી શ્રદ્ધાપર દોરાઈ નિષ્પક્ષપાત દષ્ટિથી દૂર For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) પ્રસ્તાવના રહી, લખાણ કરવામાં આવ્યું છે, તે અમારી સમજ બહાર હતું એમ કોઇએ ધારવાનું નથી, અમે પોતે પણ કાલ કરીએ છીએ કે પવિત્ર સુત્રેનાં ભાષાન્તર કરવાં અને તેમનું રહસ્ય બહાર લાવવું એ બહુજ મુશ્કેલ અને મહાભારત કામ છે, પરન્તુ હાલના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરી, કેળાએલા વર્ગ જેનાપર ભવિષ્યની પ્રજા અને સ્વધર્મના ઉદયને આધાર છે તેએ, આવાં મૂળ સૂત્રેા ભંડારામાંસડતાં પડેલાં હોવાથી, સમજવાને, બાપ!ના અજાણપણાને લીધે, પ્રયત્ન કરતા નથી,તે અટકાવવાની ખાતર “Something is better than nothing'' એ ન્યાયને અનુસારે અમેએ આ ભાષાન્તર એક વિદ્વાન સાધુમુનિરાજની કાળજીભરી દેખરેખ નીચે તૈયાર કરેલું છે. જો કે જ્ઞાનાવરણીય કર્મની બાહુલ્યતાને લઇને અમે નિર્દોષ હોવાને દાવા કરી શકતા નથી છતાં અમેએ સર્વ સંપ્રદાયવાળાઓને અનુકૂળ પડે તેમ સાદી અને સરળ ભાષામાં ભાષાન્તર કરવા યથાશક્તિ પ્રયત્ન કરેલા છે—જ્યારે સળી કામેા ધર્મ નાનમાં ઊંડી ઉતરતી જઈ પોત પોતાની ભાષામાં પે.તાનાં ધર્મ પુસ્તકો પ્રસિદ્ધ કરે છે ત્યારે જૈન સૂત્ર કે જે માગધી ભાષામાં લખાયેલાં છે, તે ભાષા દેશના કોઈ પણ ભાગમાં પ્રચલિત નહીં હોવાથી, તે વાંચવા અને સમજવા હાલનેા કેટલા જૈન વર્ગ શ્રમ લે છે તેના આંકડા અમે બહાર લાવીએ તો પોતાના પગપરજ કુહાડા મારવા જેવું થાય. આ સૂત્રનું ભાષાન્તર બહુજ સંભાળથી કરવામાં આવ્યું છે. અને વળી વધારે ખુશી થવા જેવું એ છે કે જૈન સપ્રદાય માંહેનાં એક કરતાં વધારે પક્ષવાળાઓએ સાથે મળીને આ ભાષાન્તર તૈયાર કરેલું હોવાથી તે નિષ્પક્ષપત થાય તેમાં નવાઈ જેવું નથી અને તેથી સવૈને તે રૂચીકર થવા સભવ છે આ ભાષાંન્તર અમેએ લાંખે વખત થયાંતૈયાર કરેલું પરન્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારા સોંગ વચ્ચે આ મહાન પવિત્ર પુસ્તક પ્રસિદ્ધ થાય એવી અમારી ઇચ્છા હતી. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આપણા આર્ય દેશને અનાવૃષ્ટિ અને દુષ્કાળથી બહુ પીડાવું પડે છે તેથી અમેા સારા વખતની રાહ જોતા હતા, છતાં કેટલાક સુત્તુ મિત્રાના આગ્રહથી આવા સંજોગો વચ્ચે પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવું પડયું છે; આ પુસ્તકને šાળા ફેલાવે થઇ સદુપયોગ થાય એવું અમે ઇચ્છીએ છીએ. આ ભાષાંન્તર કરવામાં જે વિદ્વાન સાધુ મુનિરાજજીએ અમેને નિષ્પક્ષપાત અને નિ:સ્વાર્થ સાહ્યતા આપેલી છે અને જે પેાતાનું નામ પ્રસિદ્ધિમાં લાવવા ખુશી નથી તેને અમે અમારા જીગરથી ઉપકાર માનીએ છીએ. r આ સૂત્રમાં જે હકીકત આવેલી છે તેનું સંક્ષિપ્ત વિવેચન “ પ્રવેશ વિભાગમાં આપવામાં આવનાર છે તે વાંચવાથી ઉદ્દેશ સમજી શકાશે. "" આ ભાષાન્તર કરતાં ભૂલથી, દોષથી, હસ્તદોષથી કે વિચાર દ્વેષથી જે કંઇ મૂળ સૂત્રકારના અભિપ્રાયથી કાંઈ વિપરીત થયું હોય તેને માટે શ્રી અરિહંત, સિદ્ધ, કેવળી, તથા શ્રી ચતુબિંધ સંધની સાક્ષીએ અમે અંતઃકરણ પૂર્વક મારી માગીએ છીએ, અશાડ પૂર્ણિમા. For Private and Personal Use Only પ્રે. વજીભાઈ દેવરાજ અને જૈન સ્કેલર્સ. Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલોચના. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પાસેથી અર્થ સાંભળીને તેમના શિષ્ય શ્રી સુધર્મસ્વામિએ શન” એટલે બાર અંગવાળું જિનપ્રવચન દવા નિગ્રંથપ્રવચન રચ્યું. બાર અંગમાંનું છેલ્લું અંગ જે વાર તે વિછિન્ન થતાં બાકી નીચે મુજબ અગીયાર અંગે રહેલાં છે ૧ આચારાંગ. ૫ ભગવતી. ૮ અનુત્તરો પપતિક. ૨ સૂત્રકૃતાંગ. ૬ સાતધર્મ કથા. ૧૦ પ્રશ્નવ્યાકરણ ૩ સ્થાનાંગ. છે ઉપાશક દશા. ૧૧ વિપાક. ૪ સમવાયાંગ. ૮ અંત દશા. આ અગીયાર અંગોમાં સૌથી પહેલું જે અંગે તે આચાર અથવા આચારાંગ છે. માટે આ આચારાંગ સત્ર જૈન'નું રોથી પહેલું રચાયેલું અને મુખ્ય સૂત્ર છે. એના નામ ઉપરથી જ આપને માલમ પડી શકે છે કે એમાં આચારની વાત હોવી જોઈએ અને તેમજ છે. એમાં સાધુને સંપૂર્ણ આચાર પ્રતિપાદિત કર્યો છે, અને તેવા પવિત્ર આચારને જે પાળે તેજ સાધુ કહેવાય એમ સૂચવ્યું છે. એ સૂત્રના બે શ્રતધ એવા ભાગ છે. પહેલા ભાગનું નામ આવાર અને બીજા ભાગનું નામ આવારામ છે. એ સવ ઉપર શી બાહુસ્વામિએ “જિ ” કરી છે. તેમાં તે એ જણાવ્યું છે કે બીજું શ્રુતસ્કંધ સ્થવિર મુનિઓનું રચેલ છે. વળી બીજા શ્રુતસ્કંધના નામ ઉપરથી “ એપ જાય છે કે તે વરાળ એટલે આચાર” સૂત્રનો અગ્રભાગ (વધારો) છે. એટલું જ નહિ, પણ એ બીજું કુતસ્કંધ ચાર ચુળિકાના એ ગણાય છે. પહેલા સાત અધ્યયનની પહેલી ચૂળિકા, તે પછીના સાત અધ્યચનની બીજી ચૂળકા, ત્યાર પછીના એક અધ્યયનની ત્રીજી સૂળિ અને તે પછીના છેલ્લા એક અધ્યયનતી થી ચુકિ, એમ અનુક્રમે ચાર સૂળિકાના રુપે બીજું શ્રુતસ્કંધ રચાયું છે. વળી પેલા ચુતસ્કંધ એમ બીન કુતસ્કંધની રચના શાળી પણ વિલક્ષણ દેખા છે. પડેલામાં ઉદ્ગાર ધાન અને ગહન રન છે, ત્યારે બીજામાં સાદી અને સરળ રચના છે. આ અરો ડન પરથી એટલું ચોકસ થાય છે કે પહેલું શ્રુતસ્કંધ અવલમાં સુધર્મસ્થામિએ રચ્યું છે, અને તેના પછી તેના વધારા રૂપે બીજા સ્થવિર મુનિઓએ બીજું કૃતસ્કંધ રાખ્યું છે. છતાં પણ શ્રીભ બહુધામથી પૂર્વે રચાયું હોવાથી અર્વાચીન નહિ પણ પ્રાચીન તરીકેજ ગણી શકાય, માટે પણ પ્રમાણે ભૂત છે. આ સુતા ઉપર નીચે મુજબ વ્યાખ્યાઓ છે -- ૧ નિતિ–શીભદ્રબાહુસ્વામિએ કરેલી છે, તે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. ૨ ચૂખ-શાંજિનદાસ મહત્તાચાર્યું કરેલી છે, તે પ્રાકૃતમાં વ્યાખ્યારૂપ છે. ૩ ટીકા-મમાં શ્રી ત્રિસૂરિએ કરેલી તે કઠિન પડવાથી વિક્રમ સંવત ૮૩૩ માં નિવૃતિ કુળના વીશીળા બીજી ટીકા કરી તેથી પહેલી ટીકા દુર્લભ્ય થઈને હાલ શીળાચાર્યની ટીકે વર્તે છે તે સંસ્કૃતમાં છે, અને તેમાં નિર્યુકિત ; પાખ્યાન પણ આપેલું છે. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સમાલાચના. આ ત્રણ મુખ્ય વ્યાખ્યા છે. શિત્રાય ટીકા ઊપરથી ટુંકી પાખ્યાને સગ્રહ કરીને ખરતરગચ્છના બ્રીજનહંસસૂરિએ દીપિકા નામની વ્યાખ્યા લખી છે તે કંઇ જૂદી વ્યાખ્યા ગણાય નહિ, કેમકે તેમાં કંઇ નવી વ્યાખ્યા કરી નથી, કિંતુ ટીકામાંથીજ સંગ્રહ કરેલ છે. આ ત્રણ વ્યાખ્યા કાયમ હોવાથી આ સૂત્રના કેટલાએક અતિ ગહન પહેાના અર્થ આપણે જાણી શકીયે છીયે, માટે એ મહાન પુરૂષોને આપણે ખરા ઉપકાર માનવા ઘટે છે. આ રીતે પ્રાકૃત અને સસ્કૃતમાં વ્યાખ્યા છે તે તે ભાષાના અભ્યાસીથી સમજી શકાય છે, પણ તેવા અભ્યાસીએ થેાડા રહેવાથી સંવત્ સેલના સૈકામાં શ્રીપાર્શ્વચ ંદ્રસૂરિ નામના આચાર્યે આ સૂત્ર ઊપર પેહેલવેલાં ગુજરાતી ભાષામાં ખાળાવમાધરૂપે વ્યાખ્યા લખી છે, પરંતુ વખતના વહેવા સાથે ભાષાનું રૂપ બદલાતું હોવાથી તે પણ આજે સાધારણુ વાચનારાઓને વાંચતાં કંટાળા ભરેલ લાગે છે, અને તેમાંથી વાંચવાની સાથે તાખાતાબ અર્થ સમજી શકાતા નથી, આ કારણથી અમે ચાલુ દેશકાળને અનુસરી બને-તેટલી સરળ ગુજરાતી ભાષામાં આ ભાષાંતર તૈયાર કર્યું છે. આ ભાષાંતર ટીકાકારના આશયને અનુસરીને કરવામાં આવ્યું છે, અને તેમાં મૂળ સૂત્રપાઠના ભાષાંતરની સાથે ખાસ સંબધ રાખતા જે જે જરૂરી ઉમેરો કરવામાં આવ્યા છે તે ટીકા ઊપરથી લીધેલા છે અને તે જૂદો જણાઇ રહે તેટલા ખાતર તેને કાંસમાં લખવામાં આવ્યું છે. ઉપરાંત નીચે કોઇ કોઇ સ્થળે ટીકા ઊપરથી પ્રસંગાપયેાગી નેટ પણ આપવામાં આવી છે. ભાષાંતરની એ રીતે છે. શબ્દે શબ્દને વળગી રહીને કરેલું ભાષાંતર તે શબ્દાર્થપ્રધાન ભાષાંતર કહેવાય, અને વાાર્થને લક્ષ્યમાં લઈ કરેલું ભાષાંતર વાક્યાર્થ પ્રધાન ભાષાંતર કહેવાય. શબ્દાર્થપ્રધાન ભાષાંતરમાં શબ્દાર્થ સ્પષ્ટ રીતે જણાય પણું વાક્યાર્થ એટલે મતલબ સમજવામાં બહુ વિલંબ થયા કરે છે, જ્યારે વાક્યાર્થપ્રધાન ભાષાંતરથી વાક્ય વાંચવાની સાથેજ વાંચનાર મતલબ સમજતા રહે છે; કારણ કે વાક્યાર્થપ્રધાન ભાષાંતરમાં ચાલુ ભાષાની શૈલી જાળવવા ખાતર તથા મતલબને સરળતાથી ગળે ઊતારવા ખાતર ભાષાંતરની અંદર અમુક શબ્દોના ઘટાડા વધારા કરવાની ભાષાંતરકારને છૂટ રહે છે. આવા ભાષાંતરતે ઈંગ્રેજીમાં “Free translation” (ફ્રી ટ્રાન્સલેશન) કહે છે. અમારૂં આ ભાષાંતર વાક્યાર્યપ્રધાન છે, તે તેમ કરવાના અમારે। હેતુ એજ છે કે આ ભાષાંતર પ્રાકૃતભાષાને નહિ જાણનાર સામાન્ય વાચકવર્ગને ઉદ્દેશીને કરવામાં આવેલ હાવાથી તેઓને સેહેલાથી મતલબ સમજાવવી જોઇયે. આપરથી કોઇએ એમ ધારવું નહિ કે અમે મૂળના આશયને ક્યાં પણ મરડયું છે. મૂળાશયને વળગી રહીનેજ અમે તેને સરલ રીતે પ્રતિપાદન કરવા આ યત્ન કર્યું છે; દાખલા તરીકે અમારે જણાવવું જોઇયે કે મૂળ પાઠમાં રહેલા આલાપક ( આળાવા ) અલગા અલગા પેરેગ્રાફમાં લખીને તેમના અંતમાં નખરબંધ કલમા પાડવામાં આવી છે, તે એટલાજ ખાતર છે કે તેથી અર્થસ પદા ખરાઅર સચવાઈ શકે છે અને મૂળ પાઠ સાથે ભાષાંતરના સંબંધ પાડવામાં વિશેષ મદદગાર શાય છે, એટલુંજ નહિ પણુ એથી વાચક્રવર્ગને સૂત્રાર્થસબંધી વાચન, પૃચ્છન, પરિવર્તન, ચિ ંતન, સંભાષણુ, તથા પૂર્વાપર અવલેાકન કરતાં વિશેષ સરળતા રહે છે. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલોચના, ( ૧૧ ) વાક્ષાર્થપ્રધાન ભાષાંતર કરવાને અમારો બીજે (ગણ) હેતુ એ પણ છે કે કેટલાએક (Orthodox) લોકોની હજીલગણ એવી માન્યતા છે કે શ્રાવકથી મૂળ પાઠ વાંચી શકાય જ નહિ. આ રીતે તેઓ એકાંત પક્ષ ખેંચે છે, પણ તેમણે જાણવું જોઈયે છીયે કે જિનાજ્ઞા આહારમય હોય છે. એકાંતવાદજિનાજ્ઞામાં હતું જ નથી. શાસ્ત્રમાં અમુક વાતને વિષેધ કરેલ હોય અથવા અમુક વાતની હા પાડેલી હોય છે તેનો અમલ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે પ્રસંગોને અનુસરીને જ કરાય છે. મહાનિશીથ સૂત્રમાં લખ્યું છે ? કે અમુક ઉપધાન તપ કર્યા સિવાય જે કોઈ નવકાર મંત્ર ભણે કે ભણાવે છે તે અનંત સંસારી થાય છે –હવે આ વાતને પકડીને શું આપણે આપણા નાના બાળકોને નમસ્કાર મંત્ર ભણાવવું બધ પાડીશું કે? અલબત જે વખતે સેંકડે અને હજારે બુદ્ધિશાળી પુરૂષ શુદ્ધ સંયમ ધારણ કરીને આ ભૂમંડળ પર જગે જગે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા થકા , રાજા અને રંકની ઊપર સમાન દષ્ટિ રાખીને શુદ્ધ ધર્મોપદેશ કરતા હતા બલ્ક જ્ઞાન, દર્શન (સત્ય શ્રદ્ધા), અને ચારિત્ર ( સદાચાર) નો ફેલાવો કરવા માટે કમર કસીને તૈયાર રહેતા હતા, તે વખતે શ્રાવકને સૂત્રો વાંચવાની તે શું પણ લખાવવાની પણ જરૂર રહેતી ન હતી –પણ આ જ વખત જૂદે આવ્યો છે. આજકાલ બુદ્ધિશાળી પુરૂષો તે ઘણા થોડા જ હોય છે, અને તેવા લોકોમાંથી દીક્ષા લેવા તે થોડા જ તૈયાર થાય છે, દીક્ષા લેનારાઓમાં શુદ્ધ સંયમ પાળનારા વળી થોડા જ નીકળે છે, અને તેઓ પણ અપ્રતિબદ્ધપણે દરેક દેશ અને દરેક જગે વિહાર કરતા નથી પણ જયાં વધુ માનપાન મળે ત્યાંજ ભરાઈ બેસે છે, વળી તેવામાં પણ સમાન-દષ્ટિ રાખનાર તે કઈ ભાગ્યે જ મળી શકે છે, બાકી મોટો ભાગ તે પોતપોતાની જ બડાઈ ગાનાર દેખાય છે. વળી વ્યાખ્યાન સભામાં પણ શેઠીઆ લેકનું ભાન વિશેષ ઝાળવવામાં આવે છે, તેઓ સૌથી આગળ બેસવાને હક ધરાવતા હોય તેમ તેઓ મોડા આવે તે પણ કેટલાક વ્યાખ્યાનક મુનિઓ તેમના તરફ નજર નાંખીને તેમને પોતાની નજીક ખેંચાવે છે. વળી આજકાલના સાધુઓમાંના ઘણા એક તે દેશી ભાષાને પણ શી રીતે શુદ્ધ બોલાવી લખવી તે પણ જાણતા નથી. તે પછી તેઓ સભ્યજનો પર ભાષાની છટાથી તે શી અસર કરી શકે? આ રીતે વર્તમાન સાધુ વર્ગમાંના અમુક મહાપુરૂષો બાદ કરતાં બાકીના મોટા ભાગ ઉપર આવી સબ ટીકા કરવાને અમારે મુખ્ય હેતુ એટલો જ છે કે વાચકવર્ગને યથાર્થ વસ્તુ દર્શન કરાવીને તેને પૂર્વકાળ તથા વર્તમાન કાળની સ્થિતિને સ્પષ્ટ ભેદ બતાવી આપવાનો છે. માટે આવા સમયમાં શ્રાવકોની ખાસ ફરજ રહેલી છે કે તેમણે કોઈ પણ રીતે સૂત્રોના અર્થનું જ્ઞાન દુનિયામાં જેમ વધુ ફેલાય તેમ યત્ન કરે જોઈએ. સૂત્રોમાં રહેલી પવિત્ર વાતે દુનિયાભરમાં જાહેર કરવાથી આપણે આપણું ભગવાન શ્રી મહાવીરસ્વામિના વિશેષ વિશેષ આરાધક થઈશું એ વાતમાં લગારે સંશય લાવવા જેવું નથી. કેમકે તે ભગવાન જૈનધર્મને જગતમાં ફેલાવવા ખાતર અને દેશ વિદેશમાં જિનવાણીને ઉષ બચાવવા ખાતર અથાગ મહેનત કરતા હતા એમ તેમના વર્તન પરથી સે કઈ જાણી શકે છે. માટે ભગવાનની પવિત્ર વાણીને દુનિયાભરમાં પ્રસાર ચવા ખાતર જૈનના તમામ સૂત્રોનાં દુનિયામાં ચાલતી જાણવામાં આવેલી લગભગ ૩૩૦૦ ભાષાઓમાં ભાષાંતરે કરાવીને હિંદુસ્તાન તે શું પણ એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા, અને પાસિફિક મહાસાગરમાંના તમામ બેટે સુધીમાં રહેલા દેઢ અબજ માણસે માંથી જેમને જેમને પિત પિતાની લિપિ અને ભાષા વાંચતાં આવડતી હોય તેમને તેમને For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) 'સમાલોચના, ફરજ્યાત પૂરાં પાડવાં જોઈએ. જે આ વખતે શ્રેણિક-ચેટક-સંપતિ–કે કુમારપાળ જેવામને કઈ ધર્મ પ્રિય મહારાજા વિધમાન હોય અને તેને સમજાવનાર તરીકે અભયકુમાર, ઉદયન, વામ્ભટ્ટ, વિમળ, વસ્તુપાળ અને તેજપાળ જેવા બુદ્ધિમાન અને અવસરઝુ મંત્રિઓમાન એકાદ મંત્રી હયાત હોય અને ખુદ શ્રી મહાવીર પ્રભુ અથવા આર્ય સુહસ્તિ સૂરિ કે હેમાચાર્ય જેવા મહાપુરૂષોમાંના એકાદ મહાપુરૂષ ઉપદેશ તરીકે બિરાજતા હોય અને તે સાથે તેવા જૈન મહારાજાઓનું આખા ભૂમંડળપર આધિપત્ય હેય તો સૈથી પહેલાં તેઓ આ કામ હાથ ધરીને પૃથ્વીભરમાં તેઓ જન વાણીનું ઉદ્દઘણુ કરાવે. પણ આપણા કમનશીબે એવા મહાપુરૂષો આજ રહેલ નથી, તો પણ હજુ આપણું એટલાં સુભાગ્ય ગણાય કે આપણા હાથે તેમની થોડી ઘણું વાણીના પ્રતિપાદક પુસ્તક મેજુદ છે તથા હૃદયમાં તેમના સચ્ચરિત્રને છેડે ઘણે ભાગ સ્મરણમાં રહેલ છે. માટે તેને આપણી શક્તિના અનુસાર પ્રસારમાં લાવવા ખાતર આપણે સદા યત્નવાન રહેવું જોઇએ, કારણની ઉપસ્થિતિથી અમે આ પવિત્ર સૂનું ભાષાંતર કરવામાં પ્રવૃત્ત થયા છીએ તેમાં અમે નિર્દોષ જ છીયે, છતાં આવા પરિણામે પ્રવર્તતાં પણ જે દોષપાત્ર થવાતું હોય તે તેવી દેવપાત્રતાને ધિક્કારમાં લાવવા કરતાં અમે અમારા મસ્તક પર ચડાવીને વધાવી લેવા તૈયાર છે શું. આટલું પ્રાસંગિક વિવેચન કરી આ લાંબા પેરેગ્રાની શરૂઆતમાં પ્રતિજ્ઞાત કરેલા વાક્યર્થ પ્રધાન ભાષાંતર કરવાનો અમારો બીજો હેતુ શો છે તે જાવીયે છીયે કે અમારા જૈન બંધુઓમાંના ઘણું બંધુઓ જેઓ હજુ સુધી રૂઢિબદ્ધ રહીને કંઈ પણ નવા ફેરફાર કે સુધારા વધારા તરફ સખત અણગમ ધરાવતા રહે છે અને સાંજ છે વિચારમાં દોરવાઈને ઉદાર વિચારવાળાઓ તરફ વક્રદષ્ટિ રાખે છે, તેવા બંધુઓ “શ્રાવકથી સૂત્ર વંચાય જ નહિ ” એ જૂની પુરાણુ વાતને વળગી રહીને મૂળ સૂવ પાઠ તે વાનરજ નથી, બાકી જિજ્ઞા જ્ઞાન માર્યો અથવા તે અમારી ભૂલચૂક જોધવા ખાતર ભવાંતર વાંચે તો વાંચે. માટે એવા ફક્ત ભાષાંતર વાંચનાર બંધુઓને આવું વાક્યર્થપ્રધાન નાપાંતર વાંચતાં વધુ સહેલું પડે અને તેઓની નામરજી છતાં એ આવા ભાષાંતરથી તેઓના હદય જિનવાણીના ઉત્તમ અર્થોને પ્રવેશ થાય છે એ પણ એક સફળતા પ્રાપ્ત થઈ ગણાય, આ અમારો બીજો દેશ છે. કેટલાએક તરફથી ભાષાંતરની વિરૂદ્ધમાં એવી દલીલ લાવવામાં આવે છે કે પ્રાકૃત ભાષામાં રહેલ નમસ્કાર મંત્ર બોલવાને બદલે સિદ્ધસેન દિવાકર “ ન વાપાવાપુ” એમ સરકૃત વાકય બોલ્યા તેથી તેમને તેમના ગુરૂએ ભારે પ્રાયશ્ચિત્ત આપેલ છે, માટે ભાષાંતર ન કરવું જોઈએ. આ દલીલ કરતાં તેઓ જે ભૂળ કરે છે તે એ જ છે કે સિદ્ધસવા ને પ્રાકૃત ભાષા બેલતાં સમ લાગી તેથી ચંદપૂર્વની આદિમાં રહેલ સંસ્કૃત વાક્ય કે જે પ્રાકૃત કરતાં ઉલટ વધુ કઠિન છે તે બોલ્યા માટે ભગવાનની પવિત્ર વાણું બોલવામાં જે શરમ ખાધી તે હેતુએ ભારે પ્રાયશ્ચિત્ત મળ્યું નહિ તે અર્ચના ખુલાસા માટે તે તમામ ટીકાકારો સંસ્કૃતમાં તે તે વાક્ય બદલીને તે પર વ્યાખ્યાઓ કરે છે તે શું તેઓ પણ પ્રાયશ્ચિત્ત એગ્ય ગણાય કે? “ છેવટે અમે એટલું જ કહીશું કે અમે અમારા આ ભાષાંતરનું ભાષાંતર નામ નહિ રાખતાં “બાળાબેધ” અથવા “બ” એવું રૂઢ નામ રાખ્યું હોત તો અમે ધારિયે છીએ કે વિરૂદ્ધ પક્ષવાળા આટલી વિરૂદ્ધતા નહિ. બાવને. પણ અમે આ જમાનાને અનુસરીને .. 2 For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચના, (૧૩) ફક્ત નામમાંજ જરા સુધાર કર્યો એટલે વિરૂદ પક્ષવાળા છેડાઈ પડયા છે છતાં અમે તેને મો એક રીતે ઉપકારજ માની લે છીયે કે તેઓએ જાહેરમાં હાહા મચાવીને અમારા આ ભાષાંતરને વધુ પ્રસિદ્ધિમાં લાવવાનું પરમાર્થ કામ કર્યું છે. એક વખત એવો પણ હતો કે જે વખતે બ્રાહ્મણે એવું જ થતા હતા કે વેર વાંચવાના માટે બ્રાહ્મણ શિવાય કોઈને અધિકારજ થી, અને તેમ કહીને તેઓ તે વખતના બીજા જિજ્ઞાસુઓને વેનું પદ પણ સંભળાવતા ન હ અને એ રીતે સામાન્ય પ્રજાને અજ્ઞાનમાં રાખી પોતે સ્વછંદપણે તેમના પર હુકમ ચલાવતા હતા, પણ એ એક જાતને અન્યાયજ હતું અને તેને તેવા માટે શ્રમનું ભગવાન શ્રી મહાવીર પ્રભુ તથા બાધર્મ સ્થાપક શામસિંહ દેશ પ્રચળિત ભાગધી અને પાલી ભાષામ જીત નાતો તફાવત રાખ્યા વગર સર્વ લોકને સરખી રીતે સમજાવવા ખાતર નર માં મોટી મોટી પાએ વચ્ચે આ ધર્મ ઉપદેશ કરવા લાગ્યા. એ વખતે બ્રાહ્મણે રૂટિબદ્ધ (Drtho ! :) થી તેમના સામે બહુ બધાયા હશે, પણ તેઓના કળે ઊઘાડા પડી જૈન તથા ધર્મ આખા હિંદુસ્તાનભરમાં એક છેડેથી બીજા છેડા સુધી પ્રસાર પામેઆ વિજય શાથી થયે તેના કારણે શધીયે તો એક કારણ દેશી ભાષામાં જ્ઞાન ફેલાવવું એ પણ સબીત થાય છે. અને ન્યાયશેળીએ જતાં જ્ઞાનના દરવાન તમામ જિજ્ઞાસુઓ માટે ખુલાજ હોવા જોઈએ. વળી એ પણ યાદ રાખવાની વાત છે કે ખુદ વરસપૂત્ર માટે પ્રથમ એવી પદ્ધતિ હડી કે તે ગૃહસ્થોને સાધુઓએ સંભળાવવા નહિ. છતાં દેશકાળાનુસારે તે રૂઢિ બદલાઈ અને આજે દરેક ઠેકાણે દરેક મુનિ પર્યુષણના વ્યાખ્યાનમાં ગૃહસ્થોની મોટી સભા વચ્ચે વાંચી સંભળાવે છે. માટે દેશકાળને વિચાર અવશ્ય લેવું ઘટે છે. આજનો દેશકાળ એ છે કે આજે આપણું સૂત્રો જર્મનીમાં પણ વંચાય છે, તે પછી આવા દેશકાળમાં એ આગ્રહ પ્રચવો કે, “શ્રાવકથી સુત્રો વંચાય જ નહિ” એ કેમ પ્રમાણ થઈ શકે, કેમકે બીજ ગૃહ સૂર વાંચે તે સાંખી જવામાં આવે છે અથવા તે તે બાબતર કે જનમંતિ અથવા શ્રાવક પિકાર કરતા નથી, પણ જે કઈ જન ગૃહસ્થ સૂત્ર હાથમાં ધરીને વાંચે વિચારે. તે જાણે તેણે કંઈ ભારે ગુન્હ કર્યો હોય તેમ માનીને તેના પર તરત કટાક્ષ કરવામાં આવે છે એ શું વ્યાજબી ન્યાય ગણાય છે ? પૂર્વ કાળના જેને કેવા અવસરનું અને ધર્મ પ્રસારના માટે ઉત્સાહી હતા તેન. માટે અમે એક ઐતિહાસિક દૃષ્ટાંત આપીશું કે સંપ્રતિ રાજા ને પોતાના સિપાઈ સુમને જૈનના આચારથી વાકેફગાર કરી જૈન સાધુના વેશ પહેરાવી નકલી સાધુઓ બનાવીને અનાર્ય , દેશમાં મોકલાવી ત્યાંના લોકોને જૈનના આચારથી વાકેફગાર કર્યા અને એ રીતે શ્રીમહાવીર પ્રભુના વખતે સાધુઓને વિહાર કરવા માટે જે ક્ષેત્ર-મર્યાદા બાંધવામાં આવી હતી તેમાં વધારે કરાવવા મથન કરી આખરે તે કામમાં ફતેહમંદ થયા છે. જે આમ કરવામાં નહિ આવ્યું હોત અને આજના જમાની માફક તેઓએ સાંકડી નજર રાખીને છેક સૂરો ) માં આપેલી મર્યાદા પ્રમાણેના ક્ષેત્રમાંજ સાધુઓને વિચારવાનું કાયમ રખવ્યું હેત તે આ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, તથા દખણ વગેરે સ્થળે કે જે તે મર્યાદાથી વેગળે આવેલા છે તેઓમાં જન મુનિઓનો વિહાર બંધ રહેવાથી ત્યાં જૈનધર્મને પ્રસાર થતું અટકી જ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સમાલેચના. હોત અને ત્યારે કુમારપાળ જેવા મહાન રાજાતે જૈન ધર્મના પ્રતિધ શી રીતે આપી શુકાત એ વાત પણ બહુ વિચારવાની છે. આ સ્થળે અમેને એટલી બધી દલીલો લખવાનું મન થાય છે કે એ ખાખતનું અ લગ પ્રકરણ થઇ પડે તેમ છે, અને અહીં તા અમે ટુકામાં સમાલોચના કરવી શરૂ કરી છે, તેથી તે તે બહુ લખાય તે વાચકવર્ગને કંઢાળા આવે તે ખાતર અમે આ બાબત હવે ટુકામાં પતવીયે છીયે કે આજ કાલ જો એવા નિયમ પાડવામાં આવે કે “ જે કાઇ પુરૂષ, પછી તે સાધુ હોય, કે શ્રાવક હોય, તેણે સત્ય ભાષા ખેલવા મદદગાર થતા અને ખુદ આ આચારાંગ સૂત્રની કલમ ૭૬૯ માં વર્ણવેલા બ્યાકરણ સંબધી સાલ પ્રકાર જાણ્યા વગર અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યા વગર મૂળ સૂત્રપાઠ વાંચવા નહિ, અને સંસ્કૃત ભાષા જાણ્યા શિવાય તેની ટીકા પણ વાંચવી નહિ” તે આ નિયમ ધતિજ ગણાય, કારણ કે અમુક ભાષા શુદ્ધ રીતે શીખ્યા શિવાય તે ભાષાના ગ્રંથ વાંચવા એ ખરેખર હાંસીપાત્ર થવા. જેવું છે, અથવા તે એ ખુદ તે ભાષાનું ખૂન કર્યા ખરેખર છે; કેમકે જેમ ઇંગ્રેજી ભાષાતે અજાણુ માણસ ઈંગ્રેજી બુક ઊપાડીને વાંચવા માંડે તે તે શબ્દે શબ્દમાં અશુદ્ધ ઉચ્ચાર કરીને તે ભાષાને એવી બગાડી મેલશે કે તેથી તે કર્ણકટુજ થઇ પડવાની, તેમ જેને પ્રાકૃત ભાષા આવડતી ન હેાય તે માણસ સાધુ હોઇને પણ પ્રાકૃત ભાષામાં રહેલ સૂત્રપાઠ વાંચે તે તે ઉચ્ચાર કરતાં જગે જગે સ્ખલના પામશે, એટલુંજ નહિ પણ તે એ સૂત્રના ખરા અર્થને પણ સમજી શકનાર નથી, ટુંડામાં જે ભાષાને જે અજાણુ હશે તે તે ભાષાના ગ્રંથ વાંચવા માંડે તે ખાટા ઉચ્ચાર અને અર્થના ગોટાળા વાળશેજ, માટે જેએ (સાધુ, સાધ્વી શ્રાવક કે શ્રાવિકા) પ્રાકૃત ભાષા નહિ જાણતા હાય તેમને અમે એજ ભલામણ આપીયે છીયે કે તેમણે આચારાંગ સૂત્રને મૂળપાઠ નહિ વાંચતાં તેમને આવડતી ગુજરાતી ભાષામાં નીચે ઢાંકેલું એકલું ભાષાંતરજ વાંચતા રહેવું, એમ કરવાથી તેએ પ્ર!કૃત ભાષાના અજાણપણાથી સૂત્ર પાઠ વાંચતાં ખાદ્ય ઉચ્ચાર અને અર્થને ખલે અર્થ રીતે જ્ઞાનની જે ભયંકર આશાતના કરે છે તે કરતા અટકશે. આ નિયમ યુક્તિયુક્ત અને શાસ્ત્રપ્રતિપાતિ છતાં ખુદ જૈન મુનિ તરથીજ તેને ભંગ થતા દેખાય તેા તે બહુ ખેદની વાત છે? જો આ નિયમ ખરેખર પાળવાનાં આવે તે શ્રાવકામાંથી તેા લાખે એકાદ શ્રાવકજ પ્રાકૃત ભાષાને અભ્યાસી નીકળે માટે તે શ્રાવક ભલે સૂત્ર વાંચે કે વિચારે અથવા તેને અર્થ પ્રકાશમાં લાવી બોજાને સમજાવે, તેથી શી હાનિ થનાર નથી. પણ ખુદ હાની કરનાર તે તે છે કે જેએ સાધુ થયા છતાં પણ પ્રાકૃ1 ભાષાના અજાણુ હાઇ પોતાની ખાલી પંડિતાઇ બતાવવા ખાતર સભા સમક્ષ આવા ગહન સૂત્ર વાંચવા શરૂ કરીને અર્થના અનર્થ કર્યા કરે છે; છતાં તેવાઓને કોઇ પૂછતું નથી, ! ! ! આ કારણસર પ્રાકૃત અને સંસ્કૃત નહિ જાણનાર માણસને પણ યોગ્ય રીતે જ્ઞાન મળી શકે તેટલા ખાતર આપણા તમામ સૂત્રેાના ચાલુ ગુજરાતી ભાષામાં. ભાષાંતરે થવાની. ખાસ જરૂર છે, તેને અનુસરીને અમે આ પ્રથમ પગલું ભર્યું છે; અને અમે એટલી આશા રાખિયે છીયે કે આ ભાષાંતર વ્યાખ્યાનમાં જનાર અને નહિ જનાર એ બન્નેને ઉપયોગી થઇ પડનાર છે, તે એમ કે જે વ્યાખ્યાનમાં જતા હશે તેઓને પણ કંઇ ફક્ત એકવાર સાંભળવાથી For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલાચના. ( ૧૫ ) બધું યાદ રહી જનાર નથી, માટે તેમને આ ભાષાંતર સ્મરળ જેથી તરીકે ઉપયાગી થઈ પડશે, અને જે વ્યાખ્યાનમાં નહિ જઈ શકતા હોય તેમને આ તરીકે ઉપયાગમાં આવી શકશે. ભાષાંતર જ્ઞાન પોથી નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામિ કહે છેકેઃ अंगाणं किं सारो, आयारो तस्स किं हवइ सारो ? अणुओत्थ सारो, तस्सविय परूवणा सारो. આ ગાથાને ભાવાર્થ એ છે કે ઈંગ્યારે અંગેામાં આચારાંગ સાર ભૂત છે, પણ એ આચારાંગના સાર શૉ ગણાય ? ( કેમકે પુસ્તક તે વખતે ભંડારની અંદર પડયુ રહી એમને એમ સડી જાય, એના ઉત્તરમાં કહે છે કે ) આચારાંગના સાર એ કે તેના અનુયાગાથે— ખુલાસાપૂર્વક અર્થ પ્રકા ચાય, અને તેના પણ આખરે એજ સાર કે તેની પ્રરૂપણા ચાલતી રહે ( એટલે કે ચાલુ પ્રસાર થયા કરે) આ ઊપરથી સિદ્ધ થાય છે કે સૂત્રની સળતા અર્થ જાણવાથીજ થાય છે, એટલે કે અર્થથી વાકે થવું એજ સારભૂત છે, માટે શ્રાવકને સૂત્રેાના અર્થ જાણવાની શાસ્ત્રમાં સર્વથા છૂટ આપેલી છે. શ્રાવકના વિશેષણેામાં તેમનાં એવાં વિશેષણા આવે છે કે જલુકા, નદીયટ્ટા, પુષ્કિયદા, વિિિષ્ક્રયઢ્ઢા એટલે જેએ અર્થના મેળવનાર, અર્થતા ગ્રાહક, અર્ચના પૂછનાર, અને અર્થને નિશ્ચય કરનારા હોય તે ખરા શ્રાવક કહેવાય નહિ કે આજના જેમ અર્થ જ્ઞાનથી તદન એ ખબર, અને વાજબી કે ગેરવાજબીને વિચાર કર્યા વગર પકડયું તે પકડયુ કરીને ચાલનારા. અર્થ જ્ઞાન મેળવવાના એ રસ્તા છેઃ-લક્ષ્ય પૂર્વક શ્રવણુ અને લક્ષ્ય પૂર્વક વાચન. હવે જ્યારે એક વખત એવા પણ હતો કે જ્યારે જૈન સૂત્રેાને પુસ્તકા પર લખવાની પણ મનાઈ હતી, અને જૈન મહર્ષિ સપ્ત અભ્યાસ કરીને તેમને પેાતાને કાગ્રેજ રાખતા હતા, તે વખતે તેમની પાસે શ્રવણ કરવાથીજ શ્રાવકો અર્થ જ્ઞાન મેળવી શકતા. પણ તે વખત બદલાઇને ફેર એવા વખત આવ્યા કે જે બાબત ભગવાને ના પાડેલી તેજ બાબત વખતને અનુસરીને ચાલુ કરવી પડી એટલે કે સાધુઓને સૂત્રેા લખવાં પડયાં, એટલુંજ નહિ પણ તે લખીને શ્રાવકોને સોંપવાં પડયાં કે તમે આ જ્ઞાનના પુસ્તકે સભાળા, આનું નામ તે. દેશકાળનું અનુસરણ કહેવાય. ફેર વખત બદલાયા અને પ્રાકૃત ભાષાના પ્રચાર ઓછો પડી સંસ્કૃતના પ્રચાર કાયમ દેખાયા એટલે એ પ્રાકૃત સૂત્રેાપર સંસ્કૃત ટીકાએ રચાઈ અને લખાઇ, એથી મુનિ અથવા શ્રાવકમાંથી જે કોઈ સસ્કૃત ભાષા જાણુતા તેને સૂત્રેાના અર્થ સમજવાની સહેલાઇ થઈ, પણ વખત તે હંમેશ બદલાઇ જતા હોવાથી છેવટે એવા પણ વખત આવી લાગ્યા કે ધણા જૈન પુસ્તકો જૈતેના હાથમાંથી અલગા થઇ યૂરોપ દેશમાંના ગાર લોકાને હાથે જ આયા. તેઓએ તેમને વધાવી લઈ ભારે પરિશ્રમ કરીનેવાંચી ઉકેલી તેમના અર્થ જગ જાહેર કરવા પ્રયત્ન આરબ્યા છે અને તેમાં તેએ કુંતેહમદ થતા દેખાય છે. હવે એક તરફ જ્યારે આમ છે ત્યારે બીજી તરફ્ વખતે શા તમાશે કર્યા છે તે જીવે ! જ્યારે વિદેશી વિદ્યાતા જૈન જ્ઞાનને ફેલાવવાને યત્ન કરે છે ત્યારે અમારા જૈનબધુ વખતે ધારનિદ્રામાં ઊંધે છે, અને જગવ્યા પણ જાગતા નથી. તે પ્રાકૃત સ ંસ્કૃત તે દૂર રહે પણ ગુજરાતીએ પૂરું ભણુતા નથી ! અને વખત બદલાતા જાય છે, તનાપુર કશા વિચાર ન કરતાં પર'પરાને નામે વગર પ્રયેાજનની રૂઢિએ જોરથી પકડી રાખે છે અને આ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬). સમાચના, ખાસ ઉપયોગી પદ્ધતિથી દૂર નાસતા ફરે છે. હવે વખત બદલાવાની વાત પૂરી કરીએ કે એટલું છતાં હાં પણ વખતે કેટલાક ફેરફાર કર્યો છે, પહેલાં પુસ્તક લખાતાંજ નહિ, પછી તે તાડપત્ર પર લખાયાં, ફેર તે કાગલપર લખાયાં, અને હવે મુદ્રિત થવા લાગ્યાં છે, અને આ જડાલ તેઓમાના ઘણા પુસ્તકે જો કે હલકા કાગલ ઉપર છાપવામાં આવે છે, પણ ત્યાં લગી તે વખત બદલાશે એટલે વિલાયતના જેમ ઊંચામાં ઊંચા કાગ ઊપર છપાતાં શરૂ થશે. હવે આટલા ફેરફાર જોયા પછી આપણે એ સાર ખેંચીએ કે ભાઈઓ, દેશકાળને અનુસરીને વવું એજ ભગવાનની પ્રધાન આજ્ઞા છે તો તેમાં શું ગેરવાજબી છે. માટે હવે વખત એવો આવી લાગે કે જ્યારે આપણે સત્રોના અંગ્રેજી, જર્મન, વગેરે ભાષાઓમાં ભાષાંતરો થતા ચાલુ છે, ત્યારે આપણું જૈન યુવાનોને સૂત્રોના અર્થનું જ્ઞાન આપવા ખાતર શા માટે ગુજરાતીમાં ભાષાંતરો બાહેર નહિ પાડવાં. અલબત અમે એટલું તે વાજબીની રાહે કબુલ કરી ચૂક્યા છીએ કે તે ભાષાંતરો ભાષા અને શૈલીના અજાણમાણસના હાથે તૈયાર કરાવવાં નજ જોઈએ, પણ જેને સ્વપર સમયનું સારું જ્ઞાન હોય એવા સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ પુરૂષના હાથે ભાષાંતરે તૈયાર કરાવવામાં આવે છે તેથી સાધારણ જૈન બંધુઓને આપણુ પવિત્ર સૂવામાં શી શી વાતો છે તેની માહિતી મેળવવામાં તે અમૂલ્ય સાધન થઈ પડે. આવી દેશકાળની અસર નીચે અમે એક પ્રયોગ દાખલ અમારી અલ્પમતિના અનુસારે રચી તૈયાર કરેલું આ આચારાંગ સૂત્રનું ગુજરાતી ભાષાંતર જૈન મુનિઓ, જૈન વિદ્વાને અને સામાન્ય જન પ્રજાના હદય કમળની સામે તેમના હસ્તકમળમાં રજુ કરીયે છીયે; અને એને શો ઉપયોગ અથવા પરિણામ પ્રાપ્ત થાય છે તે જોઈને તદનુસાર અમે અમારા પ્રયત્નમાં આગળ વધીશું. ભાષાંતર થવાથી મૂળ સૂત્રની જરૂર ઓછી રહે અથવા તેનું માન ઘટવા પામે એમ કોઈ તરફથી ભય બવાવવામાં આવતું હોય તો તે સંબંધે અમારે એટલેજ ખુલાસો આપવાને છે કે જે મૂળમાં અલેકિક ચમત્કાર રહેલ છે તો તે ભાષાંતરકારી કિચિત્માત્ર પણ દષ્ટિગમ્ય થવાથી મૂળ તરફ લોકો અતિશય ખેંચાશે અને એ રીતે જેમ રાત નાટકના અનેક ભાષાઓમાં અનેક ભાષાંતર થયાથી ખુદ મૂળ પણ વધુ પ્રસિદ્ધિ પામ્યું છે અને વધુ જરૂરનું થઈ પડ્યું છે તેમ અકિક ચમત્કારવાળા ના સૂત્રો પણ ભાષાંતરના યોગે ઓર વધુ પ્રિય થયા વિના રહેનાર નથી એ વાત નિઃસંશય છે. માટે જેમ મંત્રિઓથી રાજાની સત્તા અને પ્રતાપમાં વધારે જ થાય છે, તેમ આ ભાષાંતરથી મૂત્ર પૂર વધુ પ્રકાશમાં આવે એમ અમે અંતઃકરણ પૂર્વક ઈચ્છીએ છીએ. ભાષાંતરકાર, For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવેશ. આ સકળ આગમાં સારભૂત અને આદિભૂત શ્રીમાન આચારાંગ-સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે, તેના નામ આ પ્રમાણે છે – ૧ શસ્ત્ર પરિજ્ઞા | ૪ સમ્યકત્વ. | ૭ મહા પરિણા. ૨ લોક વિજ્ય. | ૫ લેકસાર. ૮ વિમેક્ષ, ૩ શીતષ્ણુય. ) ૬ ધૂત. ! ૮ ઉપધાન શ્રત. આ નવે અધ્યયનમાં શા શા અર્થાધિકાર રહેલા છે તે સંક્ષેપથી અત્રે જણાવવામાં આવે છે – ૧ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં આત્માની અસ્તિતા, છકાયની પ્રરૂપણ, તેની હિંસાથી થતે કર્મ બંધ અને તેથી વિરમવાની જરૂર એ મુખ્યાર્થ છે, - ૨ લેક વિજય અધ્યયનમાં માતા પિતા વગેરે સ્નેહી લેકને વિજય, આઠ કર્મ જે રીતે બંધાય છે તે રીત, તથા તે શી રીતે છડાય છે તે રીત એ મુખાર્થ છે. ૩ શીતોષ્ણીય અધ્યયનમાં કપાય જીતી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવા એ મુખ્યાર્થ છે. ૪ સમ્યકત્વ અધ્યયનમાં સમ્યકત્વની દઢતા કરવી એ મુખાર્થ છે. ૫ લેસાર અધ્યયનમાં લેકનો સાર જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, માટે એ રત્નત્રયમાં યત્ન કરે એ મુખ્યાર્થ છે. ૬ ધૂત અધ્યયનમાં મુનિએ નિઃસંગ અને અપ્રતિબદ્ધ થવું એ મુખાર્થ છે. * ૭ મહાપરિજ્ઞા અધ્યયનમાં સંયમ પાળતા સાધુને કદાચિત પરીષહ ઉપજે તે તે સમ્યફ રીતે સહન કરવા એ મુખ્યર્થ છે. ૮ વિક્ષ અધ્યયનમાં સર્વ ગુણ-સંપન્ન મુનિએ મરવા ટાંકણે સમ્યફ પ્રકારે અંતક્રિયા કરવી એ મુખ્યર્થ છે. ૮ ઉપધાન શ્રત અધ્યયતા ઊપરના આઠ અધ્યયનમાં જે અર્થ કહેવામાં આવ્યો છે તે શ્રી મહાવીર પ્રભુએ સમ્યફ રીતે આચર્યો છે એમ જણાવી સમસ્ત સાધુઓને સંયમમાં ઉત્સાહિત કર્યા છે એ મુખાર્થ છે. આ રીતે નવ અધ્યયનમાં પરમાર્થ રહેલ છે. આ નવ અધ્યયનના નીચે મુજબ ૫ ઉદેશ રહેલ છે – પહેલાના. ૭ | ચોથાના. ૪ સાતમાના. ૭ બીજના. ૬પાંચમાના. ૬ ! આઠમાના. ૮ ત્રીજાના. ૪ છઠ્ઠીના ૫ | નવમાના. ૪ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) પ્રવેશ દરેક ઉદ્દેશ શી શી બાબતેને છે તે અનુક્રમણિકા વાંચવાથી માલમ પડશે. હવે જે વિશેષ વાત જણાવવાની છે તે એ છે કે ઉપર જણાવેલા નવ અધ્યયનમાંથી સાતમું મહાપરિસા નામે અધ્યયન કે જેમાં સત ઉદ્દેશ હતા તે વિચ્છિન્ન થયું છે, છતાં તેના સાત ઉર્દેશમાં શી શી વાત હતી, તે નિર્યુક્તિકારે સંક્ષેપમાં નીચે મુજબ જણાવી છે ૧ પહેલા ઉદેશમાં ગૃહસ્થના સાથે પરિચય ન રાખ ને સાધ્વીઓ સાથે કુશળ સેવા નહિ કરવી, એ બે બાબત તથા પરિજ્ઞાનો ખુલાસો એ મુખ્ય અધિકાર હતા. ૨ બીજા ઉદેશમાં માર્ગ ત્યાગ ન કરવો, શરીર શોભા ન કરવી. મૈથુન ન સેવવું, ગર્ભધાન–ગર્ભપાત-તથા ગર્ભ–પોષણ ન કરવાં એ મુખ્ય અધિકાર હતા. - ૩ ત્રીજા ઉદેશમાં મુલક (હલકા) પરિણામ ન રાખવા, આમિષ (માંસ) ભાણ ન કરવું, વગેરે બાબત, તથા ખરચુ પિશાબની વિધિ, વસ્ત્ર ધેવા–રંગવાની રીતનો ત્યાગ, મૈથુન વગેરેને ત્યાગ, હસ્ત કર્મને ત્યાગ, સ્ત્રી સાથે પરિચય ન રાખે, શરીરની પરિકણું ન કરવી, એ મુખ્ય અધિકાર હતા. ચોથા ઉદેશમાં વસ્ત્ર ધેવાની, તથા રંગવાની, પરડવાની વિધિ, અવગ્રહ માગવાની વિધિ, કટકાસન ( કટાસણા) ને પરિભેગ, શાતર પિડનું વર્જન, પરિગ્રહ પરિમાણ, તથા સવિધિ (સંઘરી રાખવા) ને નિષેધ એ મુખ્ય અધિકાર હતા. પાંચમા ઉદેશમાં ધર્મ ઉપાર્જન કરવાના આઠ પદ, સુમુથાન (ધર્મ કરવા તત્પર થવું), સ્થાવર કાયની દયા, આક્રોશ વધ તથા પીઢ ઊપજાવીને ત્રસકાય સમારંભ કરવામાં આવે છે તેને ત્યાગ, તથા પરતીર્થિકોમાં ઘરની ચિંતાનું વર્જન નથી દેખાતું તે વગેરે મુખ્ય અધિકાર હતા. - છઠ્ઠા ઉદેશમાં સંયમથી શી રીતે પ્રતિઘાત (પતન) થાય, દોષની આ સેવનથી લાગતા અતિચાર, તથા સ્નાન અને સચિત્ત પાણી પીવાનું વર્જન કરવું એ મુખ્ય અધિકાર હતા. સાતમા ઉદેશમાં શીત પરીષહનું સહન કરવું, કેવે કારણે વસ્ત્ર વાં, તથા જરૂરી ખપના માટે સૂઈ વગેરે સંઘરી રાખવી જોઈએ, અભિસંધિને ત્યાગ, ઉપદેશના પ્રકાર, સંલેખના, ભક્ત પરિઝા, તથા અંતક્રિયા એ મુખ્ય અધિકાર હતા. આ રીતે સાધુના ઉપયોગની અનેક બાબતે તથા વિચિત્ર વિજ્ઞાનથી ભરપૂર મહાપરિ નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન થયું છે, છતાં તેમાંથી સતૈકક તરીકે પ્રખ્યાત સાત અધ્યયન તેના વધારા રૂપે ખેંચીને બીજા શ્રુતસ્કંધમાં બીજી ચૂળિકા રૂપે લખાયાં છે. આ રીતે પહેલા શ્રુતસ્કંધની સામાન્ય હકીકત છે. હવે બીજે કુતસ્કંધ જે ચાર ચૂલિકા રૂપે ગણાય છે તેમાં શી શી વાત છે તે સંક્ષેપમાં જણાવીએ છીએ. બીજા શ્રત સ્કંધમાં કુલ સેલ અધ્યયન – ૧ પિપણું. ૮ નિપીથિકા. ૨ શવ્યા ૧૦ ઉચ્ચાર પ્રશ્રવણ. ૩ ઈયા. ૧૧ શબ્દ. ૪ ભાષાનત. ૧ર ૫. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવેશ, (૧૯) ૫ વષણું. ૧૩ પક્રિયા. ૬ પાત્રપણું. ૧૪ અન્ય ક્રિયા. ૭ અવગ્રહ પ્રતિમા. ૧૫ ભાવના. ૮ સ્થાન. ૧૬ વિમુક્તિ. આ સેલ અધ્યયન ચાર ચૂળિકામાં નીચે મુજબ વહેંચાયેલા છે – પહેલા સાત અધ્યયનની પહેલી ચૂળિકા, બીજા સાત અધ્યયનની બીજી ચૂળિકા, પંદરમા એક અધ્યયનની ત્રીજી ચૂળિકા, અને સોળમા એક અધ્યયનની ચોથી ચૂળિકા. ચોથી ચૂળિકા માટે એવું કહેવાય છે કે તે ચૂળકા શ્રીલિભદ્ર સ્વામિની બેન યક્ષા આર્યાએ પ્રાપ્ત કરી છે. આ સેળ અધ્યયનમાં નીચે મુજબ મુખ્ય બિના છે – પિષણ અધ્યયનમાં સાધુએ આહાર પણ કેવાં લેવાં અને તે શી રીતે ગણવાં, તે સંબંધી કાયદાની માફક વિધિ નિષેધ બતાવ્યા છે. અને તેના ૧૧ ઉદેશ છે. - શય્યા અધ્યયનમાં શય્યા સંબંધી વિધિ નિષેધ આપ્યા છે અને તેના ૩ ઉદેશ છે. ઈ અધ્યયનમાં વિહાર કરવા સંબંધી વિધિ નિષેધના નિયમો છે, અને તેના ૩ ઉદેશ છે. ભાષા જાત અધ્યયનમાં મુનિએ કેવી ભાષા બેલવી તે સંબંધી ખુલાસે છે, તથા વ્યાકરણ સંબંધી સોળ વિભાગ જણાવ્યા છે, અને તેના બે ઉદેશ છે. વસ્ત્રાણામાં વસ્ત્ર ગષવાની વિધિ છે; અને તેના બે ઉદ્દેશ છે. પાવૈષણામાં પાત્ર ગષવાની વિધિ છે; અને તેના બે ઉદ્દેશ છે. અવગ્રહ પ્રતિમા અધ્યયનમાં અવગ્રહ માગવાના નિયમ તથા પ્રતિજ્ઞાઓ બતાવી છે; અને એના પણ બે ઉદ્દેશ છે. આ રીતે પચીશ ઉદેશના સાત અધ્યયનની પહેલી ચૂળિકા છે. બીજી ચૂળિકાના સત અધ્યયન અકેક ઉદેશાવાળા હેવાથી તે દરેક અધ્યયન સપ્ટેકકના ઉપનામથી બેલાર છે-તેમાંના સ્થાન સપ્તકકમાં કેવા સ્થાનમાં રહેવું તેની વિગત આપી છે. નિશીથિકા સર્તકકમાં સ્વાધ્યાય કરવા માટે કેવું સ્થળ પસંદ કરવું તે બિના દર્શાવી છે ઉચ્ચાર શ્રવણ સપ્તકમાં સ્થડિલ ભૂમિ કેવી પસંદ કરવી તે જણાવેલ છે. શબ્દ સર્ણકકમાં વિવિધ શબ્દો કાને પડતાં તેમાં મોહિત ન થવું એ શિક્ષા આપી છે. રૂપ સૌકકમાં વિવિધ રૂપે જોવામાં આવતાં તેમાં મોહિત ન થવું એ શિક્ષા છે. પરિક્રિયા સતૈકકમાં સાધુના શરીરપર ગૃહસ્થ આવીને કંઈ ઉપચાર કરે તે સાધુએ તે ઉપચારને ચહાવું પણ નહિ અને તેને અટકાવશે પણ નહિ એ પદ્ધતિ જણાવી છે. અન્ય ક્રિયા સપ્તકમાં એક સાધુના શરીર પર બીજે સાધુ કંઇ ઉપચાર ક્રિયા કરે એમ અન્ય એટલે અરસપરસ જે ક્રિયા કરવામાં આવે ત્યાં પણ પરિક્રિયા માક8 ચહાવું પણ નહિ અને અટકાવવું પણ નહિ એ બિના જણૂવી છે. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પ્રવેશ આ રીતે સાત સતૈકકથી બીજી ચૂળિકા પૂર્ણ થાય છે. આ સાત સતૈકક તરીકે બેલાતાં અધ્યયને પહેલા શ્રુતસ્કંધના મહાપરિઝા નામે સાતમા અધ્યયનથી નિર્વ્યૂઢ કરેલાં છે; જો કે તે મહાપરિઝા અધ્યયન તે વિચ્છન્ન થયું છે. ત્રીજી ચૂળિકામાં ભાવના નામે એક ઉદેશનું એક અધ્યયન છે, તેમાં વીર પ્રભુનું ચરિત્ર તથા પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓ આપી છે. ચેથી ચૂળિકામાં વિમુક્તિ નામે એક ઉદેશનું એક અધ્યયન છે, તે ઉપજાતિ છેબદ્ધ છે, અને તેમાં મુનિને સંસાર જાળથી અલગ રહીને શુદ્ધપણે વર્તવા માટે દષ્ટાંતથી બોધ આપે છે. આ ચૂળિકા શ્રી સ્થળિભદ્રની બેન યક્ષા આર્યા તરફથી પ્રાપ્ત થઈ છે. આ રીતે બીજા શ્રુતસ્કંધમાં સેળ અધ્યયન છે, અને તેના ત્રીશ ઉદેશ છે. એકંદરે આખા આચારાંગમાં પચીશ અધ્યયન અને પંચાસી ઉદેશ છે, જેમાંથી સાત ઉદેશનું સાતમું અધ્યયન વિચ્છિન્ન થયું છે. પહેલે શ્રુતસ્કંધ ગણધર રચિત છે અને “આચાર” અથવા “બ્રહ્મચર્ય” એવા નામે ઓળખાય છે. બીજો શ્રુતસ્કંધ ચિદ પૂર્વ ધારી સ્થવિર મુનિઓએ રચેલો છે અને તે “આચાર” એવા નામે ઓળખાય છે. આવારાગ્ર એટલે આચર નામના પહેલા ભાગને વધારે. આચારગ્રની ચાર ચૂળિકા ઊપર વર્ણવી છે, તે સિવાય નિશીથ સૂત્ર તે પાંચમી ચૂળિકારૂપે છે, પણ તે સૂત્ર છેદ સૂત્રામાં આવતું હોવાથી તેને અલગું ગણું અહીં ચાર ચૂળિકાજ દર્શાવી છે. આખા આચારાંગમાં એકંદર અઢાર હજાર પદ ; પણ તેનું સાતમું અધ્યયન વિચછેદ જવાથી હવે બાકી કેટલાં રહ્યાં છે તે ચોકસ જણાયેલું નથી, બાકી ચાલુ સૂત્ર પાઠની ગ્રંથ સંખ્યા આજકાલ આસરે શ્લેક ૨૫૦૦ ગણાય છે. આટલી ઉપયુક્ત હકીકત ટાંકીને આ પ્રવેશ પૂરો કરવામાં આવે છે. ભાષાંતરકાર, For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિહાર્યમીમાંસા. એટલે શક્તિ સૂત્રની વિચારણા (ઉદ્યાત) આ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં આવેલું “પિંજણા” નામે પહેલું અધ્યયન કે જે એકંદર પચવીશ અધ્યયનના અનુક્રમમાં દશમું અધ્યયન ગણાય છે, તેમાં કલમ ૫૬૨૫૬૫-૬૦૭–૧૧૮-૩૦ અને ૩૧ માં જે સૂત્રપાઠ રહેલ છે, તે સૂત્રપાઠ વાંચવાથી જૈનશૈલીના અજાણ અથવા સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને કદાચ એવી શંકા ઊઠે કે પ્રાચીન વખતમાં શું જૈન મુનિઓ માંસ વગેરે અભક્ષ્ય ચીજોને પણ પોતાના આહારમાં વાપરતા હશે? માટે આ શંકાના નિવારણ અર્થે યોગ્ય ખુલાસો આપવાની ખાસ જરૂર છે; અને તેટલ ખાતરજ અમે ભાષાંતર કરતાં તે તે કલમોના સંબંધમાં સદરહુ સૂત્રની ટીકામાંથી જેટલો ખુલાસે મેળવી શક્યા છીયે તેટલે ખુલાસે તે તે કલમની સાથે કસમાં તથા નીચે ફુટનેટમાં ટાંકી બતાવેલ છે; છતાં પણ તે સંબંધે હજુ વિશેષ ખુલાસો થવાની જરૂર ઓછી રહેતી નથી, કેમકે એ કલમો ઊપરથી અંગ્રેજી ભાષાંતરકાર ડે. હર્મન જેકેબિ જેવા એવી માન્યતાને પકડી બેઠા છે કે પ્રાચીન જેને માંસાહાર કરનાર હોવા જ જોઈએ, એટલું જ નહિ, પણ આ બાબતના સંબંધે થોડા વખતપર ચર્ચા ઊઠાડવામાં આવેલી તે વખતે કોઈ એક પિતાને જૈન તરીકે ઓળખાવી “શ્રમણોપાસવ” નામ ધરીને ઠે. હર્મન જેકલિની માન્ય તાને ટેકો આપવા ખાતર એ બાબતને લંબાણ ભરેલ આર્ટિકલ મુંબઈ સમાચાર નામના ન્યુસમાં ઝાહેરમાં મેલ્યા હતા. આ ઊપરથી તેને ખંડન કરવા તે વખતે અનેક ચર્ચાપત્ર) છપાયાં હતાં, છતાં તેમાં સૌથી ઉપયોગી ખુલાસો આપણું શ્વેતાંબર પક્ષમાં આજકાલ ઉત્તમ વિદ્વાન તરીકે પંકાયેલા શ્રીમાન મિવિજયજી તથા આનંદસાગરજી મહારાજ એ બે જણાએ મળીને સંસ્કૃત ભાષામાં ન્યાયમાં ચાલતી વાદપદ્ધતિને અનુસરીને લખીને તેને “gરિહાર્યમાંલા” એવું નામ આપીને ડો. હર્મન જેકેબિ ઊપર કલાવેલ હતું; જો કે આ ખુલાસા ઊપરથી 3. હર્મન જેની હજુલગણ પોતાની માન્યતામાં ડગેલ નથી, એ વાત એકસ છે, તે પણ એ ખુલાસે જૈન વર્ગને તે ઘણે પ્રિય અને રૂચિકર થઈ પડવા સાથે સર્વોત્તમ લાગ્યો છે એમાં લગારે શક નથી. માટે આ જગાએ અમે અમારા તરફને ખુબ લાસો આપવા કરતાં પહેલાં તેજ ખુલાસે રજુ કરીને એવી આશા રાખીયે છીયે કે આ મારા જૈનબંધુઓને તે ખુલાસે વધુ પ્રિય થઈ પડયા વિના રહેનાર નથી, આ ખુલાસે સંસ્કૃત ભાષામાં છે એટલે પહેલાં તે આપીને પછી વાચકોની જિજ્ઞાસા પૂર્ણ કરવા ખાતર તે અમે અમારી અલ્પ મતિના અનુસાર કરેલું ગુજરાતી ભાષાંતર આપવામાં આવશે. જો કે આ પ્રબંધમાં ફક્ત કલમ ૬૩૦ મીના સંબંધમાં જ ખુલાસો આપવામાં આવેલ છે, છતાં તેને અનુસરીને બીજી શંકા ભરેલી કલમેના ખુલાસા પણ વાચકવર્ગ પોતાની મેળે મેળવી લેશે એવી ખાતરી છે. ભાષાંતરકાર/ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२) પરિહાર્ય મીમાંસા પ્રખ્યાત તપાગચ્છના શૃંગાર અને સંસ્કૃત ભાષાના વ્યાકરણ અને ન્યાયના ઉત્તમ અભ્યાસી સંવિમ જૈન મુનિ શ્રીમાન નેમિવિજયજી તથા શ્રીમાન આનંદસાગરજી મહારાજે રચેલી. परिहार्य मीमांसा. - - - ॥ श्रीवीतरागाय नमः॥ येनाक्षालि सुभव्यमानसतमोलेपः सुधासोदरैः सूक्ताम्भोभिरदर्शि दर्शनमनुक्रोशाकरेणारगना ॥ स्याद्वादाभिधमन्यपक्षदलनप्रौढं सुसिद्धिप्रद ध्यायावो जगतां हितं जिनवरं धर्मप्रदानोद्यतम् ।। हिमांशुकिरणप्रभामदविलासहासोद्यते यदीययशसि श्रुते न मधुरा सुधा श्लाध्यते । सुभष्यजनताज्ञतातमसि सूरचर्यापरः स वृद्धिविजयो जयत्वतुलमुक्तियुक्तो मुनिः । २। श्रीमजन्मादिकल्याणकपवित्रीकृतवाराणसीक्षेत्रमिथ्यात्वतिमिरदूरीकरणसहस्रकिरणायमान. भन्यजनविषमगदागदंकाराससिद्धभव्यजनचेतश्चमत्कारकारिसंसारपारावारतरणिभूमिपालमालालंकरणचारुचरणारांवन्दचिजगदवतंसपरमानन्दनिधानसमकामवितरणाधरीकृतकल्पगुमश्रीमत्स्तम्भनपार्श्वनाथसनाथीकृतात् स्तम्भतीर्थात् मुनिनेमिविजयानन्दसागराभ्यां मि० जेकोबीमेक्स. म्युलरान् प्रति दत्तो धर्मलाभः समुल्लसतुतराम् -विशेषस्तु-समागतं वः पत्रं मुम्बईपुरवास्तव्यश्राद्धखीमगीहीरजीनामकं प्रति तच मुम्बईसमाचारद्वारा वाचयिस्वा ज्ञातवृत्तान्तावावां तत्प्रत्युत्तरं निविवेदयिषू पत्रमिदं लेखितुमुपक्रान्तवन्तौ स्वस्तथाहि. यत्वाचाराङ्गीयार्थप्रकाशकाङ्ग्लदेशीयशन्दनिबद्धग्रन्थप्रपंचे भस्मादावस्थिप्रक्षेपपूर्वकंमत्स्यमांसभोजनकार्यमितिभवस्कृतद्वितीय श्रुतस्कन्धप्रथमाध्ययनदशमोद्देशकीयसूत्रतात्पर्यार्थ वर्णनवाचनचकितकायानीप्रेषितपत्रोत्तरे मत्स्यशब्दप्रयोगस्य सर्वकोशसंदर्शनबलेन मीनातिरिक्तार्थतात्पर्यविषयकवेन वक्तुमशक्यत्वादाचारागसूत्रस्य जिनकल्पिकमुनिमात्राचारप्रकाशकत्वेनाद्यतनजैनमनिब्यबहाराविषयत्वेऽपि मांसादिभक्षणस्य प्राचीनजिनकल्पिकमुनिव्यवहारविषय बाधकामावान् मांसमीनभक्षणमाघाराङ्गैतत्सूत्रसंमतमिति भवनिरभ्यधायि तत्सर्वमसमम्जसम् तिक्ता रिष्टा कटुर्मस्स्या चक्राङ्गी शकुलादनी इति प्रसिद्धकलिकालसर्वज्ञश्रीमद्धेमचन्द्रकोशदर्शितायाः प्रज्ञापनादिसिद्धान्तकोशप्रतिपा. दिरावणवृकीशिखण्डिन्यादिजीवसमानाभिधाननिरूपितवनस्पतिनिष्ठवाच्यतावत्सर्वकोशसंदर्शन प्रतिज्ञाऽनिवारणीयमत्स्यशब्दवाध्यताया निर्वाधतयोग्लम्धेः For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कनात् પરિહાર્ય મીમાંસા. ( 23 ) एवं मांससूत्रमपि नेयमस्य चोपादानं क्वचिल्लूत चुपशमार्थ सद्वैद्योपदेश• तो बाह्यपरिभागेन स्वेदादिना ज्ञानाथपकारकत्वात्फलव दृष्टं भुजिश्चात्र बापरिभोगार्थे नभ्यवहारार्थे पदातिभोगवदिति छेद सूत्रेष्वाभप्रायो द्रष्टव्यः एवं गृहस्थामन्त्रणादिविधिपुद्गलसूत्रमपि सुगममिति तदेवमादिना छेदसूत्राभिप्रायेण ग्रहणे सत्यपि कण्टकादिप्रातष्ठापनविधिरपि सुगमः इत्याचाराद्वैतत्सूत्रटीकापा ठोक्तपदातिभोगस्थलप्रसिद्ध बाह्यपरिभोगरूप भुजिधात्वर्थानाक Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनशास्त्रोपलभ्यमानाद्यतनमुन्याच्चारप्रतिपालनप्रयत्नाधिकतरप्रयत्नसाध्य केवलोत्सर्गमार्गावलम्बिजिनकल्पिक मुन्याचारसश्वेन मांसादिभक्षणसंवलित जिनकल्पिकमुन्याचार विषय कवर्णनस्यास्यन्तानुचितत्वात् जिनकप्पिया इत्थी न होइ इत्यादिपाठसूचित जिनकल्पानधिकारभिक्षुक्याचार प्रदर्शकाचाराङ्गसूत्रस्थ. सेभिल्लू वा भिख्खुणी वा इत्याद्याजैन बाल प्रसिद्ध जिन कल्पिकस्थविरकल्पिकमुन्याचारविषयका ज्ञानतिमिर निवारणसमार्त्तण्डमण्डलायमानस्थविरकल्पिकाचारप्रतिपाद कसूत्रविषयकार्यदेशानिवासाजायमान जैनगुरुविनयप्रयोज्याबोधविलसितत्वाच. अथ च तदर्थविषयक शाब्दबोधे तदर्थविषय कबो धजनक तात्वावच्छिन्नप्रकारता निरूपितानुपूर्व्यवच्छिन्नविशेष्यता कवक्रिच्छाविषयकज्ञानत्वेन कारणवस्य भोजनसमय प्रयुक्त लैन्धवमानयेतिवाक्यार्थबोधविषयताया अश्वत्वावच्छिने वारणाय स्वीकरणीयतया तादृशकारणीभूतज्ञानजनकप्रकरणादिना लवणत्वावच्छिन्नविषयकबोधयन् मांसशब्दतः प्रकरणवशात्स्वयंस्वीकृतफलादिगबोधवयोग्यस्थले तादृशान्यशब्द जन्यबोधनिष्पत्तिस्वीकारे दोषाभावस्य प्रसिद्धत्वात्तद्विषयका - धिकवर्णनप्रपञ्चेनालम् अपिच सदातन तीर्थंकर संचारादिपवित्रीकृत महाविदेहक्षेत्र वर्तमानतीर्थंकर श्रीसीमन्धरप्रणीतदशवैकालिक द्वितीय चूलिका स्थसप्तमगाथायां मुनीनां मद्यमांसभक्षणं सर्वथा निषिद्धम् तथ. हि मजसासि अमछम अभिख्खणं निव्विगईंगयाय अर्थस्स्वमद्यमांसाशी अमयपोऽमांसाशी च न परसंपद्वेषी पुष्टकारणाभावे निर्गत विकृति - परिभगश्चेति जैनसाधुरिति संबध्यते अवच परिभागोचित विकृतिनिषेधे अभीक्ष्णमिति विशे`पणोपादानवन् मद्यमांसभक्षणनिषेधे तदनुपादानादिना जैनसिद्धान्ते कीदृशी मद्यमांसभक्षण निषेधव्यवस्थास्ति तत् स्वयमेवोम् येन कदाप्येतादृशानर्थाङ्कुरो वेदो न भविष्यतीत्याशास्वहे एवमेव सूत्रकृताङ्गद्वितीय श्रुतस्कन्धद्वितीयाध्ययने मुन्याचार प्रस्तावे द्विचत्वारिंशदोपरहिताहाराहारित्वादि प्रतिपाद्य अमजमंसासिणो इति पाठेनैव सर्वथा स्फुटतरकृतं मद्यमांसभक्षणनिषेधमाकलय्य मांसाहारिण: प्राचीन For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४ ) પરિહાર્ય મીમાંસા, मुनय आसमिति निःशङ्कं वदतां स्वयंकृताङ्ग्लभाषाविवरणपुस्तकीयनवादिराममितपृष्टीयतथा विधमद्यमांसभक्षणनिषेधविस्मरणशालिनां मनो विप्रतीसारमियात् । अपिच विवाहप्रज्ञप्त्याख्य ( भगवती) सूत्राष्टमशतकनवमोद्देशके गौतमगणधरपृष्टनैरयिकायुःकामणशरीरप्रयोगबन्धकारणं भगवता श्रीमहावीरेण मांसाहारः स्फुटं प्रतिपादितः त. थाच तत्पाठ: णेरइयाउयकम्मासरिरप्पओगबधेणंभंते ॥ पुच्छा ॥ गोयमा, महारंभयाए महापरिग्गयाए पंचिंदियवहेणं कुणिमाहारेणं णेरइयाउयकम्मासरिरप्पओगणामाए कम्मस्सउदयेणं णेरइयाउयकम्मासरिरजावप्पओगबंधे ॥ एवमेव स्थानाङ्गसूत्रस्थचतुः स्थानकाख्यचतुर्थाध्ययने मांसभोजनं नरकफलककर्मतयोप. वर्णितम् तथाच तत्पाठः 'चडहिं ठाणेहिं जीवा गेरइयत्ताए कम्मं पकरेंति तंजहा महारंभयाए म. हापरिग्गयाए पांचादेयवहेणं कुणिमाहारेणं' इति । कुणिमशब्दस्तु मांसार्थः प्रसिद्ध एव ॥ तथा पपातिकसूत्रेपि मांसभक्षणकर्तुरकावाप्तिरुपवर्णिता. तथाच तत्पाठः चउहि ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति णेरइयत्ताए कम्मं पकरेत्ता रइएसु उववजंति तंजहा महारंभयाए महापरिहयाए पचिदियवहेणं कुणिमाहारेणं ॥ इति प्रवचनसारोद्धारेऽपि मधुमद्यमांसनवनीतान्यभक्ष्यतयोल्लिख्य वर्जनीयतया प्रतिपादितानि. तथा च तत्वाठः पंचुंबरि चरविगइ, हिमविसकरगेयसव्वमट्टीय; रयणीभोयणगं चिय, बहुवीयमणंतसंधाण । घोलवडा वायंगण, अमुणियनामाणिफुल्लफलयाणि, तुच्छफलंचलियरसं, वजहवजाणिवासिं.. एवं मद्यमांसादिभक्षणनिषेधवचनामृतपरिषिक्तान्तःकरणनरकादिदुर्गत्यगामिमुमुक्षवस्तदृत एव मनः समादधते ये तु लालसादासास्तद्भक्षयन्तिदेषामुभयतः कर्मबन्धनं नरकपतनमनेक श्रवणकटुपरमाधार्मिककृतदुःखोपभोगं चोपवर्णयन्त्युत्तराध्ययनसूत्राणि हिंसे बाले मुसावाई माइलेपिसुणे सढे। भुजमाणे सुरं मंस सेयमेयतिममई ॥ ९॥ कायसा वयसा मत्ते चित्ते गिद्धेय इस्थिसु । दुहओ मलं संचिणइ सिसुनागुव्व मट्टियं ॥ १० ॥ (अ ७) इत्थीविसयोगद्धेय महारंभ परिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवूहे परदमे ॥ ६ ॥ अयकक्कर भोईय तुंदिल्ले चियलोहिए । आउयं नरएकखे जहा एसं वएलए॥ ७ ॥ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિલાય મિમાંસા, ( अ १९ ) तत्ता तंबोहाई तयाइं सीसगाणिय । पाइओ कलकलंताई भारसंतो Acharya Shri Kailassagarsuri Gyanmandir सुरवं ॥ ६९ ॥ तुहं पियाई मंसाई खंडाई सोलगाणिय । खाविओमि समसाई अग्गिवनाइंगलो ॥ ७० ॥ तुहंपिया सुरासीद्दू मेरोय महूणिय | पाइओमि जलंतीओ बसाओ रुहिराणि ॥ ७१ ॥ 66 (२५) अपिच सूत्रकृताङ्गीयद्वितीय श्रुतस्कन्धषष्ठाध्ययनै कोनचत्वारिंशत्तमगाथा टीकायांमांसस्य हिंसामूलत्वामेध्यत्वरौद्रव्यानास्पदत्वादियावन्नरकगतिसाधनत्वाभिधानपुरः सरं सद्भक्षवित् राक्षस समय संकलितात्मद्रुहत्वमभिधाय मांसशब्दनिर्वचनप्रकाशनपूर्वकप्रेयवध्याश्रयतुष्वक्षणतृप्तिप्राणवियोगान्तरप्रदर्शनेन मांसादनस्य महादोषत्वं निरूप्य कुशला मांसादना - भिलाषरूपमन्तः करणं न कुर्वन्तीत्यवगमय्य मांसभक्षणे न दोष इति भारत्या अपि मिथ्या स्वमप्रतः कृत्य मांसाशिनां दुर्गतिं तनिवृत्तानां चेहैवानुत्तमश्लाघामुत्र च स्वर्गापवर्गगमनं afa प्रदर्शितम् तथा च तत्पाठ: 66 'हिंसामूलम मेध्वमास्पदमलं ध्यानस्य रौद्रस्य यद्वभित्सं रुधिराविलं कृमि - गृहं दुर्गन्धि पूयाविलं शुक्रास प्रभवं नितान्तमलिनं सद्भिः सदा निन्दितं को भुङ्क्ते नरकाय राक्षससमो मांसं तदात्मद्रुहः ॥ १ ॥ अपिच, मांस भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् एतन्मांसस्य मांसत्वं प्रव दन्ति मनीषिणः ॥ २ ॥ तथा योऽति यस्य च तन्मांस सुभयोः पश्यतान्तरम् । एकस्य क्षणिका तृप्तिरन्यः प्राणैर्वियुज्यते । ३ । तदेवं महादोष मांसादनमिति मत्वा यद्विधेयं तद्दर्शयति एतदेवंभूतं मांसादनाभिलाषरूपं मनोन्तःकरणं कुशला निपुणा मांसाशित्वविषाकवोदिनस्तन्निवृत्तिगुणाभिज्ञाश्च न कुर्वन्ति तदभिलाषादात्मनो निवर्तयन्तीत्यर्थ आस्तां ताव भक्षणं वागप्येषा यथा मांसभक्षणेऽदोष इत्यादिका भारत्यभिहितोक्ता मिथ्या तुशब्दान्मनोपि तदनुमत्यादौ न विधेयमिति तनिवृत्तौ चेहैवानुपमा श्लावामुत्र च स्वर्गापवर्गगमनमिति तथाचाक्तं श्रुत्वा दुःखपरम्परा तिघृणां मां नाशिनां दुर्गतिं ये कुर्वन्ति शुभोदयेन विरतिं मांसादनस्या दरात् सद्दीर्घायुरदूषितं गदरुजा संभाग्य यास्यन्ति ते मर्त्येपूट भोगधमतषु स्वर्गापवर्गेषु चेत्या दि. सूत्रकृताङ्गीयप्रथध्ययनद्वितीयोदेशके परव्यापादितपिशितभक्षणविषयकदोषाभाववादिमतमनुमत्यप्रतिहत्तत्वकारणककर्मन्धत्वेनान्योक्तिसूक्तोपष्टम्भकपूर्वकं तिरस्कृतं तथाहि . यदपि च तैः क्वचिदुच्यते यथा परव्यापादितपिशितभक्षणे परहस्ताकृष्टाङ्गारदाहाभाववन्न दोष इति ॥ तदप्युन्मत्तप्रलपितवदनाकर्णनायं यतः परव्यापादितपिशितभक्षणेऽनुमतिरप्रतिहताऽस्याश्च कर्मबन्ध इति तथा चान्यैरप्यभिहितम् अनुमन्ता विशसिता संहर्ता क्रयविक्रयी ॥ संस्कर्ता चोपभोक्ता च घातकवाष्ट घातकाः ॥ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) પરિહાર્ય મિમાંસા एवं स्थानाङ्गसूत्रे दशस्थानकाख्यदशमाध्ययने यत्र मांसादि तत्र विशिष्टाध्ययनादि न कार्यमिति प्रतिपादितम् तथाच तत्पाठ. ફુલામત”, મસાણામંત, વંદોરા, સુવા, , રાયgग्गहे, उवस्सयस्सअंतो ओरालिएसरीरे ॥ एवमादिनानाविधसिद्धान्तवनवाचनपरिपूतदर्शनो मांसाबाहारप्रतिषेधमेव सिद्धान्तानुमतं मन्यतेति निर्विवादमेवेति स्वप्रमादमवधार्य तदुत्थजनमनोविमोहनबाधकं कोविदप्रसिद्ध प्रमादपरिमार्जनप्रथनमनुष्ठीयेतेति शिवम्. यत्सूरस्य न शीतगोरपि करैम्मोहाभिधानं तमः क्षीणन्तत्सहसा यदीयकथया निर्मूलमुन्मूलितम् पापोलकविनोदरोधनिपुणं सद्युक्तिपादोऽवलम् जीयात्तजिनशासनं त्रिजगति स्फीतप्रबोधप्रदम्. — —— — — પરિહાર્ય મીમાંસાનું ભાષાંતર (શ્રી વીતરાગને નમસ્કાર ) જે કરૂણ સાગર મહાત્માએ અમૃત તુલ્ય વાણી રૂપ પાણીવડે ભવ્ય જનોના મનમાં રહેલે અજ્ઞાનરૂપી અંધકારનો લેપ ધોઈ નાખ્યો છે, અને વિરૂદ્ધ પક્ષને તેડવામાં મજબૂત અને ખરેખરી ફતેહ આપનાર સ્યાદાદ નામે માર્ગ બતાવ્યો છે, તે જગતના હિત કે અને ધર્મ પ્રદાન કરવા ઉન્માલ રહેલ જિનેશ્વર દેવનું ધ્યાન કરીયે છીયે. (૧) જેમનું ચંદના કિરણની પ્રભાના ગર્વને હાસ્યમાં લાવનાર યશ સાંભળવામાં આવતાં (સાંભળનારાઓ) મધુર અમૃતના પણ વખાણ કરતાં અટકે છે, એવા ભવ્ય જનના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં, સૂર્ય સમાન અને અનુપમ મુક્તિ (નિલભતા અથવા શ્રી મુક્તિ વિજયજીનામના ગુરૂભાઇ ) સહિત તે (અમારા ગુરૂ) થી વૃદ્ધિ વિજયજી મહારાજ જયવાન રહે. (૨) શેભનીય જન્માદિ કલ્યાણકથી વારાણસી (કાશી ક્ષેત્ર) ને પવિત્ર કરનાર, વળી મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યસમાન. ભવ્યજનોના સંખમાં સુખ દુખ દરદ દૂર કરવામાં વૈઘ સમાન, નજીકના વખતમાં મેક્ષે પધારનાર ભવ્ય જનના ચિત્તને ચમત્કૃત કરનાર, સંસાર સાગર કરવામાં નિકાસમાન, રાજાઓના લલાટને શોભાવનાર ચરણ કમળ વાળ, ત્રણે જગતને ચૂડામણિ સમાન, પરમ આનંદના નિધાન તુલ્ય, સકળ મનોરથ પૂરણ કરીને કલ્પવૃક્ષને પણ લજવનાર, એવા શ્રીમાન થંભણ પાર્શ્વનાથ ભગવાથી (એટલે કે તેમની મૂર્તિથી) શોભા પામેલા સ્તંભતીર્થ (ખંબાયત બંદર) થી મુનિ નેમિવિજય અને આનંદસાગરે મળીને મિ. જેકેબી અને મિ. મેકસમુલર જોગ એકલવેલો ધર્મ લાભ વૃદ્ધિ પામે, For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારહાર્ય મિમાંસા, ( ૨૭ ) વિશેષ એ કે તમારૂં પત્ર મુંબઈ વાળા શ્રાવક ખીમજી હીરજી કાયાણી પ્રતે આવેલું તે “મુંબાઇ સમાચાર” પત્રમાં વાંચીને તેમાંની બિના અમારા જાણવામાં આવતાં તેનું પ્રત્યુત્તર આપવા માટે આ પત્ર અમે લખવા તૈયાર થયા છીયે. આચારાંગના તમારા રચેલા ઇંગ્રેજી ભાષાંતરના ખીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનાં દશમા ઉદ્દેશમાં રહેલાં સૂત્રનું તાત્પયાર્થ બતાવતાં એવું લખવામાં આવેલું છે કે મુનિએ હાડકાંને ભસ્મ સ્થળમાં પરવીને મત્સ્ય માંસનું ભોજન કરવું, એ વાત વાંચવાથી વ્યકિત થએલા કાયાણીએ તમને ( તે સંબધે યેાગ્ય ખુલાસે માગવા ) એક પત્ર લખેલ, જેના ઉત્તરમાં તમે લખ્યું છે કે બધા કોષો જોતાં મત્સ્ય શબ્દ માલાના અર્થ શિવાય બીજા અર્થમાં વપરાઈ શકાતા નહિ હાવાથી, તેમજ આચારાંગ સૂત્રમાં કેવળ જિનકલ્પિ મુનિના આચાર બતાવેલે; હોવાથી જે કે આજ કાલના જૈન મુનિએમાં માંસભક્ષણના વ્યવહારનથી તેપણ પ્રાચીન જિનકલ્પિક મુનિએમાં માંસ ભક્ષણ કરવાને વ્યવહાર હોય તેા તેમાં કઈ આધક ( પ્રમાણ ) નથી, તેથી આચારાંગના એ સૂત્રમાં માંસ મત્સ્યનું ભક્ષણ સંમત કર્યું છે. ( આ રીતે તમારા તરફથી જે કાંઇ જણાવવામાં આવ્યું છે) તે બધું ગેર વાજબી છે. કારણ કે કળિકાળ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ શમાં ( અમુક જાતની વનસ્પતિના નીચે મુજબ નામેા આપવામાં આવ્યા છે. तिक्ता रिष्टा कटुर्मत्स्या चक्रांगी शकुलादनी. ( આ છ નામેાની અંદર ચોથુ નામ મત્સ્યા. એવું છે) એટલુંજ નહિ પણ મુદ્દ પન્નવા સૂત્ર વગેરેમાં કરાવળી, પૃથ્વી, શિલાઉની, વગેરે પ્રાણીઓના નામને મળતા આવતા વનસ્પતિ વાચક નામેા' આપેલાં દેખાય છે, માટે તમે બધા કાશ જેવાની પ્રતિજ્ઞાથી કહેતા હૈા તા તેજ હિસાબે વગર તકરારે મત્સ્ય શબ્દ વનસ્પતિવાચક સિદ્ધ થતે દેખાયછે. (કદાચ આ જગાએ એવી દલીલ કરશે કે હૈ માસમાં જે મલ્યા એવું વનસ્પતિ વાચક નામ આપેલું છે તે તે સ્ત્રીલિંગ આકારાંત નામ છે, અને આ તકરારી સૂત્રમાં તે નપુંસકલિંગી અકારાંત મત્સ્ય શબ્દ વાપરેલ છે, માટે તે ક ંઇ એ પ્રમાણુ આપત્રાથી વનસ્પતિવાચક સિદ્ધ થઇ શકે નહિ તે આ બાબતનું ચેગ્ય ઉત્તર આપતાં અમે એટલુંજ કહીશું કે ભલે તકરારી સૂત્રમાં જણાવેલા માંસ મત્સ્ય શબ્દ લોક પ્રસિદ્ધ અર્થ વાચક રહે તે પણ અમારી બીજી યુક્તિ કાયમ છે અને તે એ છે કે આ બાબતમાં ટીકાકાર નીચે મુજબ ખુલાસા કરે છે ) “ એમ માંસસૂત્ર પણ જાણી લેવું. માંસ લેવાનું એટલા માટે જણાવવામાં આવ્યું છે કે કાઇક પ્રસંગે તા ( વાળક ) વગેરેનું દરદ થવાં તે શાંત પાડવા ખાતર સારા વૈદ્યની સલાહથી તેના ઉપર પોટીસ તરીકે બાહેરથી માંસ બાંધીને સીતા લાવતાં તે દરદની પીડા મટી જવાથી મુનિ સુખે નાનાદિક શીખી શકે છે એ રીતે પયોગ સફળ થતા જણાય છે. બાહેન વપરાસમાં માંસને ઉત્ત સૂત્રમાં સુજ્ઞ ધાતુ વાપરેલ છે તે બાહેરથી વાપરવાના અર્થમાં લેવી, નહિ કે ખાવાના અર્થમાં; દાખલા તરીકે ( રાજા રાજ્ય ભાગવે છે અથવા) સેનાપતિ પાયદલ લશ્કરને ભાગવે છે, આ સ્થળે ભોગવવાનો અર્થ કેમ ખાઇ જવું એમ થતુ નથી. આમ છેદ સૂત્રા For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮ ) પરિહાર્ય મિાસા. અભિપ્રાય છે. આ વગેરે છેઃ સૂત્રના અભિપ્રાયથી માંસ વગેરે લેતાં પણ તેમાંના કાંટા કે હાડકાં સૂત્રમાં બતાવેલ વિધિ પ્રમાણે પરડવાં જોઇયે. ” આ રીતે આચારાંગના તકરારી સૂત્રની ટીકામાં જણાવેલા બાહ્ય પરભાગ રૂપ મુ ધાતુનો અર્થ ( અમે ધારિયે છીયે કે) તમેા સમજી શક્યા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી જૈન શાસ્ત્રમાં આજના મુનિના માટે જે અચાર પ્રતિપાદન કરવામાં આવેલ છે, તે પાળવામાં જે પ્રયત્ન લેવા પડે છે, તેના કરતાં અધિકતર પ્રયત્ન લેવાથી સાધી શકાય એવા કેવળ ઉત્સર્ગ માર્ગના અવલંબન કરનારા જિન કકિ મુનિના અચાર તરીકે તમે જે માંસ ભક્ષણ સ્થાપિત કરો તે ‘તે ’ અત્યંત અયુક્ત છે. કારણ કે ( શાસ્ત્રમાં એવું જણાવેલું છે કે) સ્ત્રી જિનકલ્પિ થઈ શકે નહિ. અને અહીં આચારાંગમાંના આ સૂત્રમાં તેઃ—— " से भिक्खू वा भिक्खुणी वा ܕܕ એવા પાઠથી સૂત્ર શરૂ કરેલ છે, માટે એનાં ભિક્ષુણી સ્ત્રી હોવાથી એ સૂત્ર જિન કલ્પિક માટે છે જ નહિ, કિંતુ સ્થવિરકલ્પિક મુનિન માટેજ છે, છતાં તમે આર્ય દેશમાં વસેલા નહિ અને તેથી જૈન ગુરૂના સમાગમ તમને થએલ નહિ તેથી જિનકલ્પિકને આચાર કેવા હોય અથવા સ્થવિર કલ્પિકના આચાર કેવા હોય તેની તમને ઝાઝી ખબર નહિ હોવાથીજ તમે આવી ભૂલ કરે છે. ,, ( છેવટે અમે એટલું કહીયે છીયે કે) શાબ્દ ખાધમાં એવેશ નિયમ છે કે તે તે એધજનક સામગ્રીની વિશેષતાથી ખેલનારની ઈચ્છાને અનુસરતા મેધ થતા દેખાય છે, જેમકે જમતી વેળાએ “ સેંધવ લાવ ” એવું વાક્ય ખેલવામાં આવતાં તે ટાંણે સૈધવ ઘેડા સમજવામાં નથી આવતા કિંતુ ત્યાં તે શબ્દથી લૂણાજ ખેધ થાય છે તેમ ઈદ્ધાં પણ તેવાજ કારણ રૂપે રહેલા “ મુનિ પેાતાના જ્ઞાન ધ્યાન કેમ વધારી શકે” એવા પ્રકરણુમાં માંસ શબ્દથી આપણને ફળ વગેરેના ગર્ભના ખાધ થવા વિશેષ સભવ છે. આ રીતે આવા યોગ્ય સ્થળમાં માંસ શબ્દના લાક્ષણિક અર્થ સ્વીકારવામાં આવતાં કરશે દોષ રહેતા નથી. માટે આ વિષયપર અધિક લખાણ કરવાનું અમે મુલતવી રાખીયે છીયે. ( હવે માંસ ભક્ષણના નિષેધમાં ખીજા વધુ પ્રમાણા ઢાંકીયે છીયે. ) જુવા, હમેશાં તીર્થંકરોના સંચારથી પવિત્ર રહેતા મહાવિદેહ ક્ષેત્રમાંના વર્તમાન તીર્થંકરે શ્રી સીમંધર સ્વામિ પ્રણીત દશ વૈકાળિકની ખોજી ચૂળિકામાં રહેલ સાતમી ગાથામાં મુનિએને માંસ ભક્ષણ કરવાનો સર્વથા નિષેધ કરવામાં આવ્યા છે. તે પાઠ આ રીતે છે કેઃ अमज्जमंसासि अमच्छरीय अभिक्खणं निव्विगई गया य એને અર્થ એ છે કે જૈન મુનિ દારૂ પીનાર અથવા માંસ ખાનાર ન હોય તથા મત્સરી એટલે બીજાની સંપદા ોએ દૂધ કરનારો પણ ન હોય તેમજ વારંવાર એટલે કે મજબૂત કારણ વગર ( દૂધ-દહી-ધી-ગોળ વગેરે ) વિકૃતિજનક આહારના કરનાર પણ ન હોય. આ સ્થળે પરિભાગ કરવા યેાગ્ય વિકૃતિઓ વાપરવાના નિષેધમાં જેમ તે વારવાર ન For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિહાર્ય મિમાંસા, લેવી એમ કહેતાં મફળ એવું ક્રિયા વિશેષણ વાપર્યું છે, તેમ મધમાંસના ભક્ષણને નિષેધ કરતાં કંઈ તેવું વિશેષણ વાપર્યું નથી. એ પરથી જૈન સિદ્ધાંતમાં મધમાસ ભક્ષણના નિષેધની કેવી (સપ્ત) વ્યવસ્થા છે તે પોતે વિચારી લેવું કે જેથી ક્યારે પણ એવા અનર્થકુરને ઉદ્ભવ થવા ન પામે એમ અમે આશા રાખીએ છીએ. એજ રીતે સૂત્રતાંગ (સૂયગડાંગ) સૂત્રના બીજા ભુતસ્કંધના બીજા અધ્યયનમાં મુનિને આચાર વર્ણન કરતાં તેઓ બેતાલીશ દોષરહિત આહારના આહારી હોય-ઇત્યાદિ પ્રતિપાદન કરીને કહ્યું છે કે – अमज्जमंसासिणो. (એટલે કે તેઓ મધમાંસ ખાઉ ન હોય). આ પાઠથી સર્વથા ખુલ્લી રીતે મધમાંસ ભક્ષણનો નિષેધ પાડવામાં આવે છે અને તે તમારા પિતાના કરેલા સૂત્રકૃતાંગના અંગ્રેજી ભાષાંતરના રૂ૭૮ મા પેજમાં રહેલું છે, છતાં તમે તે ભૂલી જઈને “પ્રાચીન મુનિઓ માંસાહારી હતા” એમ બેધડક કહે છે, માટે તમને અમે તે બાબત સ્મરણ કરાવીયે છીયે. વળી વિવાહપ્રજ્ઞપ્તિ એટલે કે ભગવતી સૂત્રના આઠમા શતકના નવમા ઉદેશમાં ગૌતમ ગણધરે નરયિક આયુ તથા તેવા કાર્મણ શરીર પ્રયોગ બાંધવાનું કારણ પૂછતાં શ્રી મહાવીર ભગવાને માંસાહારને પણ તેના કારણ તરીકે ખુલ્લી રીતે જણાવેલ છે, તે સંબંધ આ રીતે છે ગતિમ પૂછે છે કે હે ભગવન, નરક યોગ્ય આયુ તથા કામણ શરીર પ્રયોગ શર રીતે બંધાય? એના ઉત્તરમાં ભગવાન કહે છે કે હે ગૌતમ, મહા આરંભ, મહાપરિગ્રહ, પંચેંદ્રિય જીવોનો વધ, અને માંસાહાર એ ચાર કારણોથી જીવ નરકનું આયુષ્ય તથા કાણું શરીર પ્રયોગ બાંધે છે, અને તેના ઉદયથી નરકમાં જાય છે. એજ રીતે સ્થાનાંગ સૂત્રના ચોથા ઠાણુમાં તથા ઔપપાતિક (વિવાઈ) સૂત્રમાં પણ નરકે જવાના ચાર કારણેમાં શું કારણ માંસ ભક્ષણ જણાવ્યું છે. * પ્રવચન સાહાર નામના ગ્રંથમાં પણ મધુ, મધ, માંસ, અને માખણ એ ચારેને અભક્ષ્ય બતાવીને વર્જવા લાયક જણાવ્યા છે તે આ રીતે કે પાંચ ઉંબર, ચાર વિનય (મધુ–મધ-માંસ-માખણ), હિમ, કરા, વિષ, માટી, રાત્રી ભોજન, બહુ બીજ, અનંતકાય (કંદમૂળ વગેરે), સંધાનક (તેલના બેડામાં નાખવાથી બગડેલે અચાર), ઘેળવડા, વેગણ. અજાણ્યા ફળ ફૂલ, તુચ્છ ફળ, અને ચણિત-રસ (સડેલી વસ્તુ છે એ બાવીશ અભક્ષ્ય હવાથી વર્જવાં જોઈએ. આ રીતે મધ માંસાદિ ભક્ષણના નિષેધક વચનામૃતથી જેમનું અંતઃકરણ સીંચાયેલું હોય છે તેવા નરકાદિ દુર્ગતિમાં નહિ જનાર મોક્ષાર્થી જીવો મધ માંસ ભક્ષણ કર્યા વગર પિતાના મનનું સમાધાન કરી લે છે. બાકી જેઓ જીભની લાલસાના દાસ થઈને તેનું ભક્ષણ કરે છે, તેઓ બે બાજુથી કર્મ બંધ કરીને નરકમાં પડી પરમધામિકેના હાથે ભયંકર For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિહાર્ય મિમાંસા, દુખે ભગવશે એમ ઉત્તરાધ્યયન સત્રમાં પ્રતિપાદન કર્યું છે તેમાંનાં થોડાં પ્રમાણ નીચે આપીયે છીયે - અજ્ઞાની માણસ હિંસા કરે છે, ખોટું બોલે છે, દબા કરે છે, ચાડી ચુગલી કરે છે, લુચ્ચાઈ કરે છે, દારૂમાંસ વાપરે છે, અને પાછા એવાં કામને રૂડાં માને છે. એ માણસ મને વચન અને કાયાથી ઉન્મત્ત બન્ચ થકે સ્ત્રીઓમાં વૃદ્ધ રહી માટીમાં આલોટતા હાથીના બચ્ચાની માફક બે બાજુથી કમળ એકઠું કરે છે. (અધ્ય૦ ૫ મું. ગા. ૮-૧૦ ) સ્ત્રીઓમાં અને ખાવા પીવામાં રસી પડે, મહા આરંભ અને મહાપરિગ્રહમાં (મૂઝાયલે), માંસ મદિરા વાપરનાર, બીજાઓ પર જુલમ ગુજારનાર, અપયશવર્ધક આહારને ખાનાર, પેટભરૂ, અને કેધથી લાલચોળ બને તે માણસ કસાઈખાનામાં કાપવા ભટે મચાવેલા બકરાની માફકની માફક નરકે જવાનીજ તૈયારી કરે છે. (અધ્ય૦ ૬ ઠુંગા. ૬-૭) માંસ મદિર વાપરનારને નરકમાં આવી શિક્ષા થાય છે–પરમાધાકિ બોલે છે કે તને માંસ, માંસના કટકા, તથા માંસના તળેલાં સેટ પસંદ પડતાં હતાં, માટે હવે તેને બદલે લે-એમ કહીને તેઓ તે નરકમાં પડેલા જીવના શરીરમાંથી જ માંસના કડક કાપીને આગમાં સેકી લાલચેરળ બનાવીને તેને ખવરાવે છે, અથવા તે તાંબાનું, લોઢાનું. કલાઈનું, કે સીસાનું તપાવેલ અને ધગધગતું રસ જેર વાપરીને પીવરાવે છે, એ વખતે નરકને જીવ ભયંકર ચીસો પાડે છે. ત્યારે તેને કહેવામાં આવે છે કે તેને ભાત ભાતની મદિર તથા મધ પસંદ પડતાં હતાં, માટે તેના બદલામાં લે, તારંજ લેહી તપાવીને તને પીવરાવીયે છીયે, એમ કહીને તેમ કરવામાં આવે છે. (અધ્ય. ૧૯ મું. ગા. ૬-૭૦-૭૧), વળી સૂત્રકૃતાંગ (અબડાંગ) સૂત્રના બીજા ભુતસ્કંધના છટ્ઠા અધ્યયનની માંગણી લીશમી ગાથાની ટીકામાં નીચે મુજબ ઉત્તમ બેધ આપે છે– हिंसामूळ ममेध्य मास्पद मलं ध्यानस्य रौद्रस्य यद्,, बीभत्सं रुधिराविलं कृमिगृहं दुगंधि पूर्याविलं, शुक्रासृक्प्रभवं नितांतमलिनं सद्धिः सदा निंदितं. को भुक्त नरकाय राक्षससमो मांसं तदात्मनुहः હિંસાના મૂળ હેતુ ભૂત, અપવિત્ર, વૈદ્ર ધ્યાનના ખાસ સ્થાનકરૂપ, લાનિજનક લેહીથી ખરડાયેલા, કીડાથી ભરપૂર, દુર્ગધિ, પરૂવાળા, વીર્ય અને લેહીથી ઉત્પન્ન થતા, અને ત્યંત મલિન, અને સારા માણસેએ હમેશ નિંદિત કરેલા, એવા માંસને રાક્ષસ સાકર થઈને તેમાં વસેલા જીવન હી બની જે નરકે જવા ચહા હેય. તેજ ખાય, બીજે કોણ ખાશે ! વળી– मां स भक्षयिताऽमुत्र यस्य मांस मिहान्यह एतन्मांसस्य मांसत्वं प्रवदंति मनीषिणः For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિહાર્ય મિમાંસા. (૩૧) હું અહીં જેનું માંસ ખાઉં છું, તે મને પહેલા લોમાં ભક્ષણ કરનાર છે, એ રીતે બુદ્ધિવાને માંસ શબ્દના બે અક્ષરોને અર્થ કરે છે. (મા–સ મને તે ખાનાર છે) તથા यो ति यस्य च तम्मांस, मुभयोः पश्यतांतर; एकस्य क्षणिका तृप्ति, रम्यः प्राणै र्वियुज्यत. જે માંસ ખાય છે, અને જેનું માંસ ખવાય છે, એ બેની સ્થિતિમાં જે તફાવત છે તે જુ; જ્યારે ખાનારને માંસ ખાતાં ક્ષણિક-ડા વખતની તૃપ્તિ મળે છે, ત્યારે બીજે હમેશના માટે પ્રાણવિમુક્ત થાય છે. આ રીતે માંસ ભક્ષણમાં ઘણું દેષ રહેલા છે, એમ જાણીને શું કરવું તે સૂત્રકાર બતાવે છે કે માંસ ભક્ષણથી થતાં ખરાબ વિપાક એને તેથી અલગ રેહેતાં થતા ફાયદાને જાણનારા નિપુણ પુરૂષો મનથી માંસ ખાવાની અભિલાષા પણ કરે જ નહિ. માંસ ખાવું તે દૂર રહે, પણ “માંસ ભક્ષણમાં દેષ નથી” એવું વચને બોલવું પણ હડહડતું જૂઠ છે. માંસ ભક્ષણથી અળગા રહેતાં આ દુનિયામાં આપણી પ્રશંસા થાય છે, અને પેલી દુનિયામાં સ્વર્ગ અને મુક્તિ મેળવી શકાય છે. જે માટે એવું કહેવાય છે કે ध्रुत्वा दुःख परंपरा मतियां मांसाशिनां दुर्गतिं ये कुवैति शुभोदयेन विरतिं मांसादन स्यादरात् सहीर्घायु रदूषितं गदरुजा संभाव्य यास्यतिते मर्येषु बटभोग धर्ममतिषु स्वर्गापवर्गेषु च. માંસ ખાઉઓની દુઃખમય અને કરૂણાજનક દુર્ગતિ (દુરવસ્થા તથા નરક પ્રાપ્તિ) થતી સાંભળીને જે ભાગ્યશાળી પુરૂષ હિમ્મત ધરી માંસ ભક્ષણને ત્યાગ કરે છે, તેઓ નીરોગી રહીને લાંબુ આયુષ્ય પૂરું કરી વળતા જન્મમાં સુખી ધાર્મિક અને બુદ્ધિશાળી કટબમાં અવતરશે અને અનુક્રમે સ્વર્ગ તથા મોક્ષ મેળવશે. વળી સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદેશની ટીકામાં એવું લખ્યું છે કે કેટલાએક એવું કહે છે કે જેમ બીજાની મારફત (અથવા અમુક હથીયાર મારફત) અગ્નિ પકડી ભગાવતાં આપણે બળી જતા નથી, તેમ બીજાએ જીવને મારીને તૈયાર કરેલા માંસને ખાતાં કશો દોષ નથી. પરંતુ આ તેમની ઘેલાઈ ભરેલી વાત સાંભળવા લાયક નથી. કારણ કે બીજાએ જીવને મારીને તૈયાર કરેલું માંસ ખાતાં પણ તેમાં ખાનારની અનુમતિ (મંજુરી) કાયમ કરે છે, અને તેના લીધે જ તેથી કર્મ બંધ થાય છે. જે માટે લેકમાં પણ એવું કહેવાય છે કે -- अनुमंता विशसिता, संहर्ता क्रय विक्रयी संस्कर्ता चोपभोक्ताच, घातक श्चाष्ट बातकाः For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૨ ) પરિહાર્ય મિમાંસા, મજૂર રાખનાર, મારનાર, સાચવનાર, ખરીદનાર, વેચનાર, રાંધનાર, ખાનાર, અને ભરાવનાર એ આડે જણ ઘાતક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એજ મુજબ સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં વું કહેવામાં આવ્યું છે કે જ્યાં માંસ વગેરે પડેલાં હોય ત્યાં સ્વાધ્યાય (સૂત્ર પાઠ ) નહિ કરવા. ત્યાં દશ પ્રકારના ઔદારિક અસ્વાધ્યાય જણાવ્યા છે તે એ કે:-હાડકાં, માંસ, લોહી, અશુચિ ( મળમૂત્ર ), મશાણ ભૂમિ, ચંદ્ર ગ્રહણુ, સૂર્ય ગ્રહણ, ઉલ્કાપાત, રાજવિગ્રહ, અને ઉપાશ્રયના અંદર પડેલું મૃતકલેવર. એ વગેરે અનેક પ્રકારના સિદ્ધાંતમાં રહેલાં વચને વાંચવાથી જેની શ્રદ્ધા પવિત્ર થઇ હશે તે પુરૂષ એવુંજ માનશે કે “ માંસાદિકનું ભક્ષણ ન કરવું ” એજ વાત સિદ્ધાંતને અ નુસરતી છે, એમાં લગારે શક નથી. " માટે તમારે તમારી ભૂલ થયેલી સમજીને તેનાથી ખીજાએ ભૂલાવામાં ન પડે એવી રીતે વિદ્યાનેાની રીતિને અનુસરીને તે ભૂલ સુધારવી જોઇયે. (સૈાનું કલ્યાણ થાઓ. ) સૂર્ય અને ચંદ્રના કિરણેાથી પણ જેને નાશ નહિ થઇ શકે એવું મેહરૂપી અંધકાર જેની વાત માત્રથી જ તત્કાળ નિર્મૂળ થઇ નાશે છે, એવું જિનશાસન કે જે પાપ રૂપી ધ્રુવડને રમતાં સપ્ત અટકાવ પાડે છે, સારી યુક્તિએપ કિરણાથી ઉજ્વળ પ્રકાશ કરે છે, અને ત્રણે જગતમાં ઝળહળતા પ્રખાધ આપે છેતે નિરાતન હમેશાં જયવાનરહે. ( સમાસ, ) For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શબ્દાર્થ વિવેક. आर्ष संदधीत नतु विघटयेत् મહર્ષઓના વાડાને સાધી લેવાનહિ કે તેાડવાં. (અનુ) આ આર્ય લોકોની ઉત્તમ પતિ છે. એને અનુસરીને ભગવાન શ્રી વીર્ પ્રભુએ શકા ભરેલા વેદના પદો કે જે અરસપરસ વિરોધ રૂપે દેખાઇને વિશ્વટમાન થતા હતા તેમના સમ્યક્ અર્થ કરીને અગ્યારે ગણધરે તે પ્રતિક્ષેાધિત કર્યા હતા, એ વાત જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. * Acharya Shri Kailassagarsuri Gyanmandir 95 ઃઃ નદિત્રમાં લખેલું છે કે सम्मदिडिस्स सम्मसुचं ' भिच्छदिस्सि मिच्छસુયં ” એટલે કે કોઇ પણ ગ્રંથ કે વાય ન્ને સભ્યષ્ટિથી ( સીધી નજરથી જોવામાં આવે તે સભ્ય શ્રુત થઇ પરગમે છે, અને મિથ્યા ટિથી ( ઉલટી નજરથી ) જોવામાં આવે તે મિજબુત થઇ પડે છે, ખુદ આ આચારાંગજી સૂત્રમાં પશુ કલમ ૩૧૬-૧૭ માં એજ વાત કહેવામાં આવી છે. માટે બહિર્ષ! વાગ્યાના અર્થ અહિંસામય, શીળમય, અને સિદ્ધપદાર્થવિજ્ઞાનને અનુસરતા કરવા દ્વેછે. આનુંજ નામ ચૂટાયવિજ્ઞાન અથવા ગુપ્તજ્ઞાન પ્રકાશ છે. આ શૈલી માટે બાહિરેબ સૂરિ મહારાજે શાસ્ત્રવાર્ત્તાસમુચ્ચયમાં અનુમાઇન આપ્યું છે. માટે અમે પણ એજ શૈલીને અનુસરીને અહીં થોડું વિવેચન કરીયે છીએ:~~ આ પવિત્ર પુસ્તકનાં પ૬૨,-૫૬૫-૬૦૭,-૬૧૯-૬, ૯,૬૩૦-૬૩૧-વીગેરે વાક્યામાં માંસ મત્સ્ય વીગેરે કેટલાક એવા શબ્દો આવે છે કે જેથી સ્થૂળ બુદ્ધિવાળા-ઉપલક વાંચનારાઓને જૈનોનાં પવિત્ર આગમા સંબધે શંકા ઉત્પન્ન થાય, આવી શકા માટે તેમને દ્વેષ આપવા વાસ્તવીક નથી, આવા સોગે!માં કેટલાક જૈન આગમેાનાં અંગ્રેજીમાં ભાષાન્તર થવાથી, એક શબ્દના અનેક અર્થ હોઇને પરભાષા જાણવાના અભાવે, વિપર્યસ્ત અર્થે ગાડવામ વાથી પ્રચલિત શકાઓને પુષ્ટિ મળે એમાં કાંઈ નવાઇ જેવું નથી. આજ કાલ જૈન આગમેાની ભાષાનું જ્ઞાન ધરાવનારા અને તે સંપૂર્ણ રીતે સમજી ખીજાએને સમવાની શક્તિવાળાઓની એટલી બધી ખામી છે કે, ચીન સમયના ઉછળતા કેળવાયેલા વર્ગ, તે ભાષાના જ્ઞાનને અભાવે, અંગ્રેજી ભાષાન્તરા, જે વ્યાકરણ ખળે કરીનેન્દ્ર-નહિ કે સંપૂર્ણ રહસ્ય-જે ગુરૂ ગમ્ય છે તે-ધાર્યા વિના-લખાયેલાં છે-તે વાંચતાં શંકાના પ્રવાહમાં તણાઇ નય એ બનવા જોગ છે. પરન્તુ તે સથે સામાન્ય બુદ્ધિ વડે વિચાર કરતાં દરેક વાંચકે કલ કરવું બેશે કે 'ક્ત એકજ પુસ્તકમાં વાંચેલા અમુક શબ્દોથી તેવી શ ંકાના પ્રવાહમાં તાનું એ પૂર્ણ વિચારની ખામી દર્શાવનારૂં છે. ભૂમિતિના સિદ્ધાન્ત પ્રમાણે દરેક કાર્યના ઉત્સર્ગ અને અપવાદ એવા બે રસ્તા છે તેમાંથી એકજ રરતા ગ્રહણ કરવાથી ભૂમિતિને સિદ્ધાંત પરી ાય છે માટે તે બન્ને રસ્તા એતે અનુસરી અર્થ સમજવા એ ડાઘા પુલનું કર્તવ્ય છે. જૈન આગમોમાં પણ કહેલું For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) શબ્દાર્થ વિવેક છે કે–“જ્ઞાતિના સુરક્ષા સાનિયા દુર અવાવ” એટલે જેટલાં ઉત્સર્ગ વચન છે તેટલાં જ અપવાદ વચન છે; જેમ પુરૂષ અને પુરૂષની છાયા સાથે છે તેમ જૈન સુત્રામાં પણ દસર્ગ અને અપવાદ બન્ને માર્ગ સાથે છે. આ વખતે અમારે જણાવવું પડે છે કે આ મહાન પવિત્ર પુસ્તક હજુ છપાતું હતું દરમ્યાન અમારા કેટલાક ઉતાવળા અને માત્ર શ્રદ્ધાળુ જ જૈન ભાઈઓ તરફથી જાહેર પેપરમાં એવી ચર્ચા ઉઠાવવામાં આવી હતી કે, સૂત્રો વાંચવાનો શ્રાવકોને અધિકાર નથી. આવી વગર સમજી કડવી ફરીઆદ અમારા વાંચવામાં આવતાં આપણે જૈન વર્ગ પોતાના ધર્મ પ્રચારની કેળવણીમાં કેટલે સુધી પછાત છે તેને અમને ખરો અને અનુભવસિદ્ધ ખ્યાલ આવ્ય, પ્રીસ્તી લકે પોતાના ધર્મ પુસ્તકના ગમે તે ભાષામાં ભાષાન્તર કરાવી દેશોના તમામ ભાગમાં ફેલાવે છે તેમજ અન્ય ધર્મીઓ પણ તેનું અનુકરણ કરી જુદી જુદી ભાષામાં પિતાનાં પુસ્તકો છપાવી ધર્મ પ્રચાર કરે છે ત્યારે આપણે શ્રદ્ધાળુ! જૈન વર્ગ પિોતાનાં પવિત્ર પુસ્તકોના અંગ્રેજીમાં ભાષાન્તર થવાથી, કેટલે એક વિપરીત ભાવ નજરે જોતાં છતાં તે સહન કરી, પોતાની ભાષામાં પોતાના ભાઈઓ ભાષાન્તર કરે તે બાબતમાં આડા આવે અને રૂંઢ વિચારથી ધકે ફેરવે તે જોઈ અમને ખેદ થાય છે. અધિકારીને ગમે તેવું પવિત્ર પુસ્તક વાંચવાની છૂટ છે એમ દરેક ધર્મશાસ્ત્ર પોત પોતાનાં ફરમાનમાં કબુલ કરે છે. શ્રી ઉપાશક દશાંગમાં શ્રાવકોને “યુગ રાણ” કહી બોલાવેલ છે જેનો શબ્દાર્થ “સૂત્ર જ્ઞાનનું પરિગ્રહણ કરેલ છે જેમણે” આણંદ, કામદેવ વગેરે શ્રાવકે સૂત્ર જ્ઞાનમાં નિપુણ હતા એમ જેનોના ઈતિહાસ ઉપરથી જણાય છે, તેમજ શ્રી ભગવતીજીમાં તુગીંઆ નગરીના શ્રાવક સૂત્ર જ્ઞાની હતા કારણ કે ગૌતમસ્વામી રસ્તે ચાલતાં બીપાધેનાથજીના સંતાનીઓને તેઓએ પૂછેલા પ્રશ્નો સાંભળી, અજાયબી પામી, પોતાને સ્થાનકે જઈ શ્રી મહાવીર પ્રભુ પાસેથી તેનો ખુલાસો સાંભળી તેષ પામ્યા. આ હકીકત દર્શાવી આપે છે કે તે શ્રાવકનું સૂત્ર જ્ઞાન કેટલું બધું પ્રશંસનીય હતું. સૂત્રે ધાર્યા વિના માત્ર શ્રવણ કરીને જ તેઓ આવું જ્ઞાન મેળવી શકે એ કોઈ પણ રીતે સંભવીત નથી. આ ઉપરથી કહેવાનો હેતુ એ છે કે અધિકારી વર્ગ વાંચે તે કોઈ પણ રીતે નુકશાન નથી. જ્ઞાનીના વાકયોનું રહસ્ય સમજવું અને એક ભાષામાંથી બીજી ભાષામાં સમજાવવું એ બહુજ મુશ્કેલ કામ છે, તોપણ જેમ પૂર્વે થયેલા વિદ્વાન આચાર્યોએ નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, વૃત્તિ વગેરે કરેલાં છે તો પણ તેઓ જ્ઞાનીને આશય પૂર્ણ સમજાવી નહીં શકવાને લીધે કેટલેક સ્થળે પિતે મન રહ્યા છે છતાં તેમની કરેલી ટીકા, વિગેરે આજ આપણને જેવી ઉપયોગી થઈ પડે છે તેમ આ ભાષાન્તર ભવિષ્યની પ્રજાને કંઈક અંશે પણ ઉપયોગી થાય એવી અમારી ઇચ્છા છે. દરેક જૈને એટલું તે ખાત્રીથી સમજવું જોઈએ કે પોતાના પવિત્ર પુસ્તકનું ભાષાન્તર ગમે તે જૈન કરે તો પણ તેમાં પરંપરા તથા વૃદ્ધવાક્ય વિરૂદ્ધ હકીકત જાણી જોઈને તે દાખલ કરેજ નહિ. દયા એ જૈન લેનો મુદ્રાલેખ--Motto–છે. આવા પવિત્ર માર્ગને વિશે-જ્યાં ઝીણાં જીવને પણ સહેજ કલામન થાય ત્યાં જેની પણું ઘટતું નથી, એવું જૈનના આ ગમનું પ્રમાણ છે, તો પછી તે માર્ગમાં પ્રવર્તતા સાધુ મુનિરાજ પિતાના દેહને અર્થે મસ્ય માંસવાળા આહાર ગ્રહણ કરે એવી માન્યતા કરવી એ જૈન સિદ્ધાંત પર પગ મૂકવા જેવું છે; For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ વિવેક ( ૩૫ ) જે કે અમે શાસ્ત્રના પૂરાવા આપી ખાત્રી કરી આપીશું કે અમારું આ લખવું અક્ષરશઃ બાજબી અને જેના માર્ગને અનુસરતું છે. દયાની જ લાગણીને માટે જૈન વર્ગ દુનિયાના સર્વે ભાગમાં પ્રસિદ્ધી પામેલ છે. તેના દરેક-અગમ-નિગમ અને ગ્રંથમાં દયાને માટે ખાસ ફરમાન કરેલું છે. આજ પુસ્તકના ૬૮૭ તથા ૮૫૪ મા વાક્યમાં તથા આહાર, પાણી–વસ્ત્ર–પાત્ર વગેરે લેવાનાં જ્યાં જ્યાં અધીકાર આવે છે તેવે સઘળે સ્થળે એમ ફરમાવેલું છે કે જ્યાં ઘર ધણી ઘી, તેલ વગેરેથી પિતાના શરીરને લેપ કરતા હોય તેવી જગાએ જવું તથા રહેવું નહિ તેમજ આવા લેપવાળું પાત્ર પણ ગ્રહણ કરવું નહિ. જમણવાર પ્રમુખ મહેત્સવ હોય તે માર્ગે પણ ન ચાલવું. આવી રીતે તેઓને માટે સંપૂર્ણ કાયદો છે તે પછી આવા મસ્ય માંસ વિગેરેના ભજન ભોગવવાની જૈનોને છૂટ છે એવું જૈન આગમને કલંક આપવું એ-ભવ ભરૂનું કર્તવ્ય નથી. જે માંસાહારીઓ પિતાનાં પવિત્ર પુસ્તકમાં શું ફરમાન છે તે વાંચ્યા, વિચાર્યા, સમજ્યા અને ધાર્યા વિના, શુદ્ધ બુદ્ધિના અભાવે વૃદ્ધ બની, તેવા કાર્યમાં મચ્યા રહી બીજાઓને લપટાવવા અને ફસાવવા પ્રયત્ન કરે છે, તેઓ પિતાના ધર્મ કાયદાનું ઉલ્લંઘન કરે છે. માંસાહાર કરવાથી બુદ્ધિ બગડે છે અને વૈદકશાસ્ત્રના અભિપ્રાય પ્રમાણે અણધારેલા રોગોના ભોગ થવું પડે છે. જગતમાં સર્વ પ્રાણી એને જીવવું હતું અને મરવું અળખામણું છે. જેમ સર્વ કોઈને પિત પિતાનાં પ્રાણ પ્રિય છે તેમ બીજાને હોય એ સ્વાભાવિક છે, શ્રી મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે — नहि प्राणास्प्रियतरं लोके किंचन विद्यते। तस्मा इयां नरः कुर्या अथात्मनि तथा परे ॥ અર્થ––જગતમાં પ્રાણથી વિશેષ વહાલું બીજું કાંઈ નથી, માટે મનુષ્ય પિતાની પેઠે બીજા ઉપર દયા રાખવી. તેવી જ રીતે તેના શાતિપર્વમાં પણ કહેવું છે કે अहिंसा सर्व जीवानां, सर्वज्ञैः परिभाषिता। इदंहि मूलं धर्मस्य, शेष स्तस्यास्ति विस्तरः ।। વથા મમ પ્રિયા: બાબા, સ્તથા તચાપ નિ: इति मत्वा प्रयत्नेन त्याज्य: प्राणिवधी बुधैः ॥ અર્થ-સર્વ જી પ્રત્યે દયા રાખવી એમ સર્વોએ કહેલું છે કેમકે અહિંસા ધર્મનું મૂળ છે, અને બાકીના સત્યાદિ તે તેના વિસ્તારરૂપ છે. જેમાં મારા પ્રાણ મને હાલા છે તેમ તે પ્રાણીને પણ તેના પ્રાણ વ્હાલા છે એમ માનીને પ્રયત્ન પૂર્વક પંડિતોએ જીવ હિંસાને ત્યાગ કરે. આવા સંખ્યા બંધ શ્લેક વડે હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા શ્રી મહા ભારતમાં પણ પ્રાણિવધની મના કરેલી છે એટલું જ નહિ પણ મનુસ્મૃતિ, શ્રીમદ્ ભાગવત વિગેરે હિંદુઓના અન્ય પવિત્ર પુસ્તકોમાં પણ યજ્ઞાદિ નિમિત્ત પણ કરવામાં આવતા પશુ વધા માટે સમ્ર પ્રતિબંધ કરેલો છે. શ્રીમદ્ ભાગવતના ચોથા કંધના ૨૫ મા અધ્યાયના ૭-૮ મા શ્લોકમાં કહેલું છે કે–પ્રાચીન બર્લી નામના રાજાએ પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા સારૂ વેદને અનુસરીને ય કરી હજારે પશુઓને મારેલાં જોઈ તે પ્રમાણે ન કરવા શ્રી નારદજીએ તે રાજાને નીચે પ્રમાણે કહેલું છે. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૬ ) શબ્દાથ વિવેક, भो भो प्रजापते राजन् पशून पश्य त्वयाऽध्वरे । संज्ञापिताम् जीवसंघान् निर्घुणेन सहस्रशः ॥ एते वां संप्रतीक्षते स्मरंतो वैशसं तव । संपरेत मयः कूटै: छिंदत्युत्थित मन्यवः ॥ ભાવાથે—હૈ રાજન્ તે યજ્ઞમાં હારા પશુને માયા છે, તે સઘળાં તારી વાટ જોઇ રહ્યાં છે, અને તને વારવાર સભાળે છે, એટલે કે તું મરી જઈશ કે તુરતજ તે તને તેવાજ થિરા વડે કાણે ( આ પ્રમાણે કહી નારદજીએ તે રાજાને પશુએ નજરે બતાવ્યાં તે જોઈ ભયભીત થઇ રાજા ખેલ્યો કે- હવેથી હું તે પ્રમાણે નહિ કરૂં ) આ પ્રમાણે હિન્દુ ધર્મ શાસ્ત્રનાં મેટામાં મેટા પુસ્તક શ્રીમદ્ભાગવતમાં કરેલું છે તે તેનું ઉલ્લંધન કરી યજ્ઞ નિમિતે તથા ખીજી કોઈ પણ પ્રકારની દેવ નિમિત્તે હિંસા કરવી એ કાઈ પણ સમજી માણસને યેાગ્ય નથી. આ ઉપરાંત શિવપુરાણ નામના ગ્રંથ શ્રીમદ્ભાગવત તથા ભારતનાં તારણ રૂપે છે તેમાં યજ્ઞ અર્થે થતી હિંસા તથા માંસભક્ષણ સંબધે, તેમજ હકઇ પ્રકારની જીવ હિંસા સબંધે, પદે પદે નિષેધ કરેલા છે, તે ટાંકવાથી અત્રે વિશેષ લખાણુ થવાના ભય રહે છે. એક હિંદુ ધર્મને વિષે નહિ પણ પારસી અંગ્રેજ મુસલમાન વીગેરેનાં ધર્મ પુસ્તકોમાં આ વિષે સપ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે. જેમાંનાં કેટલાક પુરાવા ટાંકવા અત્રે પ્રાસ'ગીક ગણાશે. શાહનામામાં લખેલું છે કે: Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેત. નીસ્ત અંદ ખુરાને જાનવર જી, ચનીન અસ્તદીને ઝરદુસ્તટેક. અમારા જરથીસ્તી ધર્મ એવા તેક છે કે પશુઓને મારીને ખાવાં ન હું, અને જતાવીના શીકાર કરવા નહિ. પારસીઓના ધર્મ પુસ્તક ઇસ્તેના ૩૨ માં તથા ૩૩ માં હામાં લખેલું છે કે ( અવસ્તા ભાષા. ) मजदाओ अकामरोद ईओ गेओश मरें दान ओरु आखश આવતી નીસુખ ના भएरीभ मनश्चा न देंन तो गेओश्वा वाशतराद अवेशतम मनतु अशते वशजेशतेम शराशेम जबीया अउ अंवानो ॥ ધ જેએ ગાસ્પદા ( ચાપમાં જનાવર ) તે ખરાબી આપવામાં—તેને મારવામાં ખુશી ભરેલી જીંદગી કહે છે અથવા કાપવાને કે ખાવાને હુકમ આપે તેને હારમદે ( પારસીઓના પરમેશ્વરે ) મારવા કહેલું છે. ( અથવા તેવા ભુરા લોકોને દૂર રાખવા કહેલું છે) જે માણસે નેક ફરમાનને કબુલ હિરાખતાં, ગાસ્પદ ( ચોપગાં જાનવર.) ની પરવર્ણી ( ચારા-પાણીથી સંભાળ ) નું કામ ખુરા ( તે જનાવરને કાપી ખાવાના ) વિચારથી કરે છે. તે કયામતને ( પુન્ય પાપના ઇનસાયને દીવસે ) દહાડે પોતાના છુટકારા માટે અશે મરદો પાસે દાદ માગતા રહેશે અર્થાત તેઓને કાઇ દાદ નહિ આપે. આ શીવાય જમીયાદ યસ્તના ૫૮ ભા *કરામાં તેમજ જરથોસ્ત નામા વીગેરે તેમનાં ધર્મ પુસ્તકે!માં પશુ હિ"સા કરવાની તથા માંસ ખાવાની સન્ન મનાઇ કરેલી છે, તેઓ પોતાના પરવરદીગારને પશુપાલક-પશુ પ્રેમી એવી સંજ્ઞાથી હજુ પણ યાદ કરતા આપણે સાંભળીએ છીએ. ફ્રુટસ એન્ડ ફરીનેશીયા નામનાં પુસ્તકમાં લખેલું છે કે પારસીઓના કદીસ ( અસલી ) ધર્મ ગુરૂએ પોત પોતાન For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ વિવેક (૩૭) ખેરાક હમેશાં ફળફળાદીકનોજ રાખતા. પ્લેની નામનો પ્રખ્યાત તત્વજ્ઞાની પિતાના ૧૧ મા પુસ્તકમાં લખે છે કે જસ્ત અલબરૂઝ પહાડની ગુફામાં ખુદા તાલાની બંદગી અને મોનાજાને સારૂ વશ વર્ષ સુધી ગુંથાયેલ હતા. અને પિતાનું ગુજરાન માત્ર પનીરદુધનો ખેરાક ખાઈને કરતે. વધારે જુના વખ ની વાત ન શોધતાં હાલ તુરતજ મુંબઈ સમાચારના તા, ૨૫ જુલાઈ સને ૧૮૦૨ ના અંકમાં છપાયલે એક ફકરો જે ભાજપાલાના ખોરાક સંબંધેજ છે તે વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. અંગ્રેજના “બાઈબલ”ના પ્રકરણ ૨૦ ભામાં કહેવું છે કે “Thou shalt not kill” અર્થતે હત્યા કરતો ના.વળી પ્રકરણ ૨૨ મામાં કહેવું છે કે– (Advice to Moses). And ye shall be holy men unto me; Neither shall ye eat any flesh that is torn of beasts. in the fields. અર્થ—અને તું મારી તરફ પવિત્ર રહેજે--વગડાના પશુને મારી તેનું કોઈ પણ જાતનું માંસ ખાતો નહિ. બાઈબલના પહેલા જેનીસીસમાં લખેલું છે કે - The primitive injunction of God to man at the creation was: - Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree in which is the fruit of a tree yielding seed; to you it shall be for meat (Gen. 1. 29) - ભાવાર્થ–પૃથ્વિ ઉપર જે ભાજી પાસે તથા ફળ તને મેં આપેલાં છે તેનો તો ખોરાક તરીકે ઉપયોગ કરજે. વળી હુરસીયા (Hosia ) અધ્યાય ૮ આયત ૧૫મામાં પણ કહેલું છે કે And when ye spread forth your hands, I will hide my eyes from you. Yes, when ye make many prayers, I will not hear. Your hands are full of blood, અર્થ-જ્યારે તમે તમારા હાથ (પ્રાર્થના માટે) લાંબા કરશે ત્યારે હું (ઈશ્વર) મારી આંખો તમારા તરફથી બીજી બાજુ ફેરવીશ, અને તમે પ્રાર્થના ઉપર પ્રાર્થના કરશે તોપણ હું ધ્યાન નહિ આપું કારણ કે તમારા હાથ (પ્રાણીને મારવાથી) લેહી લુહાણ છે. મુસલમાનોને “આઈને અકબરી” માં લખેલું છે કે-અકબર બાદશાહ દર શુક્રવારથી રવિવારે, ગ્રહણના દીવસે, તીર રેજના જશનને દીવસે અને આખા-ફરવરદીન- તથા આવા માસમાં બીલકલ માંસ ખાતો નહિ. તેવીજ રીતે આજ પણ કોઈ મુસલમાન “ શાલે શરીઅત” માંથી “ટરપીટ ” માં પેસે છે તે તુરતજ માંસ ખાવું છેડી દે છે વળી રાવજી વરા જેઓ-લેટીઆ વેરા-કહેવાય છે તેઓ બીલકુલ માંસ ખાતા નથી તેથી તેઓ નગે. સીઆ અથવા નમસીઆ-કહેવાય છે તેઓની વરતી વડોદરામાં પણ છે. તેમજ તેમના ધર્મ પુસ્તકમાં ફરમાવેલું છે કે-તઝ જ યુટૂન રૂમ મwવર થવાના અર્થ- તું પશ પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ અર્થાત તેમને મારીને ખાઇશ નહિ. કુરાને શરીફના:-સૂરા અને આમ--ની આયત ૧૪૨ માં અલ્લા તાલાએ સાફ ફરમાવેલું છે કે व मिनल अनामे हम लतं व फर्शा । __कुलुमिम्मा रजक कुमुल्ला हो॥ અર્થ-અલાએ ચોપગાં જનાવરોમાંથી કેટલાંક ભાર ઉપાડવા માટે પેદા કીધાં છે અને ખાવા માટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ-વળી તે જ સૂરાઅન–આમમાં લખેલું છે કે-તમે ન ખાઓ-લેહી અને ડુક્કરનું માંસ, ઘાથી For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) શબ્દાર્થ વિવેક મારવામાં આવે તેનું માંસ અથવા બીજા કોઈ પ્રાણીના મારવાથી મરે તેનું માંસ, બકરી ઈદને દીવસે બકરી ને મારવા વિશે હુશનમાં સુરાહહજતી ૩૬ મી આયામાં અલ્લા તાલાએ ખુદ ફરમાવેલું છે કે-માંસ અગર લોહી મને પહોંચશે નહિ પણ એક પરહેજગારી પહેચશે. “ યુ હૌન ”–ગાયનું માંસ રેગ છે. આવાં આવાં અસંખ્ય પ્રમાણે સર્વ ધર્મમાંથી મળી શકે છે પરતુ લંબાણ થવાના ભયથીજ અત્રે ન ટાંકતાં વિશેષ ખાત્રી માટેપ્રાણ હિંસા-ખોરાક નિષેધક નામનું પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ, માંસાહાર લેવાથી શારીરિક તેમજ માનસિક નુકશાન સંબંધે પ્રખ્યાત છેકટરના અભિપ્રાય તપાસવાની પણ જરૂર છે પાકટર-ટી-એલ-નીકલસ–ઍમ–ડીT. 1 Nichols M. D. ને એ અભિપ્રાય છે કે “A flesh diet is exciting, feverish, inflammatory, as well as impure and often poisonous. Flesh eaters are especially subject to inflammatory diseases, particularly fevers and dysentary. Flesh eating giving us an unnatural excited life, leads to sensuality; sensuality brings exhaustaion, exhaustion demands stimulation; and so the work of destruction goes on”. અર્થ-માંસનો ખોરાક લાગણી ઉશ્કેરનાર, દુષ્ટ વિકાર ઉત્પન્ન કરનાર અને ગંદે તથા ઘણી વખત ઝેરી હોય છે. માંસાહારી લેકને તાવ, મરડો વગેરે રોગે વારંવાર થાય, છે. પ્રાણી ખોરાક વિકાર ઉત્પન્ન કરે છે તેથી તે ખાનાર વિષય લુબ્ધ અને રાચરણી અને છે. વળી વિષય લુબ્ધ લોકો જલદીથી કૈવતહીન થઈ જવાથી તેઓને કૃત્રિમ જુસ્સાની જરૂર પડે છે અને આવી રીતે તેઓ વિનાશની નજદીક આવતા જાય છે. એ સિવાય જનક્રાઉન ઍમ. ડી. વીગેરે મોટા મેટા ડાકટરે માંસ ભક્ષણથી બહુજ નુકશાન થાય છે એ અભિપ્રાય ધરાવે છે. . ઓલ્ડ ફીલ્ડ નામનો એક યુરોપીઅન ત્રણ ચાર માસ પહેલાં હિંદુસ્તાનમાં આવ્યું હતું તે હિંદુ રીત મુજબ ખોરાક લેતા. તે વેજીટેરીઅન–-વનસ્પતીનો ખોરાક લેનાર હતો. ખુદ યુરેપમાં પણ ઘણા યુરોપીઅને માંસ મદિરા માટે પ્રતિજ્ઞા લઈ–વેજીટેરીઅન–મંડળીમાં મળ્યા છે ને મળે છે. વળી મી. લુટાર્કે આ વિષય ઉપર એક ખાસ નિબંધ લખેલો છે જે બહુ લાંબો હોવાથી અમે દાખલ કરેલ નથી પરંતુ તેનાં વાક્ય વાધે માંસ ભક્ષણને નિષેધ કરેલ છે. આજના જમાનામાં કૉડલીવર ઓઈલ ટેરેલ વીગેરે માંસમાંથી બનાવેલી ચીજે દવાઓ તરીકે વપરાય છે પરંતુ આજના જમાનામાં તેવી દવાઓથી નવા નવા ઘણા રોગ ઉત્પન્ન થયાં છે અને થાય છે વળી યુરોપ જતાં હિંદુઓ જેઓ માંસાહાર કરતા નથી તેનું શરીર બહુજ સારું રહે છે, પરતું માંસાહાર કરનારાઓ અકાળ મૃત્યુ પામ્યાના ઘણાં દષ્ટ બનેલાં છે. વળી વિદ્વાન કવિઓ–બર્ન, વર્ડઝવર્થ, શેલી, અને બુચનન વગેરે પણ પિતાના ગ્રંથમાં સંપૂર્ણ રીતે માંસ ભક્ષણને નિષેધે છે. માનવામાં આવતાં પ્રાણી નાં ઉપયોગપણા સંબંધે તથા તેમના તરફથી આપણને મળતા લાભો તરફ વિચારીએ તે તે સંબંધે પુસ્તકનાં પુસ્તક લખી શકાય-હિંદુસ્તાનમાં વારંવાર દુષ્કાળ પડવાના કારણોમાં “પ્રાણિ હિંસા અને માંસાહાર ” ને મુખ્ય કારણ ભૂત ગણવામાં આવે છે, એવા લબાણ લેખે શ્રી સયાજી વિજય. વીગેરે જાહેર પેપરોમાં ઘણી વખત છપાયેલા વાંચવામાં આવે છે. જ્યારે આ પ્રમાણે અન્ય મતોમાં પણ માંસાહાર માટે સક્ષમના કરેલી છે ત્યારે જૈન ધર્મ જેને દયા એજ મુદ્રાલેખ Motto છે, જેનું દયા ઉપરજ મંત્રણ છે. અને જે દુનિયામાં દયા ના પ્રતાપથીજ પ્રસિદ્ધિ પામેલ છે, તેવા દયાળુ ધર્મમાં માંસાહાર નિષેધ ન હોવાનું બેલવું એ પિતાની જીભ અપવિત્ર કરવા જેવું અને જેનના સિદ્ધાંતને અપમાન કરવા જેવું છે. આ સ્થળે કોઈ એમ કહેશે કે-આજ પુસ્તકના ૬૧૮-૧૨૮ વગેરે વાક્યમાં કહેલું છે તે શા For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શબ્દાર્થ વિવેક, (32) ખુલાસે લખાણથી આધારથી કહેલુ છે? આને કરવાની જરૂર છે. આજ સૂત્રના દેશમાં અધ્યયનમાં તેમજ ધણી જગાએ એવું ફરમાવેલુ છે કે જે જગાએ માંસ વીગેરે રધાતા હાય-વપરાતા હોય તે માર્ગે થઇને પણ સાધુ મુનિરાજે જવું નહિ–સ ખેધસતરિઆદિ જૈન શાસ્ત્રામાં કહેલું છે કે: आमासु पक्कायं विपचमाणासु मंसपेसीसु सययं वि उववाओ भणियोय निगोयजीवाणं ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-—અગ્નિથી નહિ પકવેલા-કાચા તથા પકવેલા-પાકા માંસ તથા અગ્નિથી પચતા માંસ-માંસના પડમાં સદા અંતર રહીત જ્યાં સુધી માંસ રહે ત્યાં સુધી તેમાં નિગાદિયા જીવ ઉપજે છે એમ કહેલું છે. તેમજ ચાદ પ્રકારનાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થવાનાં સ્થાનક શ્રી પન્નવણા તથા સમવાચાંગ આદિ સૂત્રામાં કહેલાં છે તેમાં પ્રાણીઓના લાહીમાંસાદી લીધેલાં, છે. શ્રી ઠાણાંગ સૂત્રને દશમે ટાણે હિમંતેસોનિ અર્થાત્ હાડ, માંસ-લાહી વીગેરે અસઝાય-અપવિત્ર કહી છે જે સ્થાનકમાં ત્રસજીવનાં ક્લેવર પડયાં હોય ત્યાં સાધુને અસઝાય લાગે. શ્રી ઉવવાઈ તેમજ ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારે નરકાયુષ્યનેા બંધ પડે છે. જેમાં પરિસ્થિવાળ એટલે પંચેન્દ્રિયનો વધ કરવાથી તેમજ ાિરેળ એટલે માંસને આહાર કરવાથી. તેમજ માંસ દિરા -મધ--માખણુ વીગેરે જૈન શાસ્ત્રમાં અભક્ષ કહેલાં છે. શ્રી દશવૈકાળિક સૂત્રમાં મદિરાને નીસે કરનારને મહાપાપી કહેલે છે તેમજ શ્રી ઉપાશક દશાંગ મૂત્રમાં આમવાળુ ઘુંટાભાવિ હાલ્યા એ શબ્દો સૂચવે છે કે શ્રીરાજગૃહ નગરમાં ત્રસ પચેન્દ્રિયના વધતા બંધ કરવાના શ્રેણીક રાજાએ અમર પડ, વગડાવ્યા છે. શ્રી સુયગડાંગ સૂત્રમાં માંસાહારીને અનાર્ય--મિથ્યા દૃષ્ટિ કહેલા છે. શ્રી ભગવતી સૂત્રમાં તાપસના અધીકારમાં મિજીદ્યા એટલે મૃગનું માંસ ખાયતે મૃગ લુબ્ધ તાપસ કહેવાય--એટલે જે જાતનું માંસ ખાય છે તેમને તેવી સ ંજ્ઞાથી એળખવામાં આવે છે, માટે જૈન સાધુએ ને માંસાહારી કહેવા એ પૂર્ણ વિચારની ખામી વાળુ છે. શ્રીપ્રશ્નવ્યાકરણના બીજા શ્રુતસ્કંધમાં પાંચમા સરદારે મત્ત મધુ મજ્ઞેળો સન્નિષ્ઠરે એટલે માંસ મદિરા મધ દહીંમાં મન ન કરે-આશક્ત ન હેાય તેમજ સાધુએ “શ્રમજ્ઞ મંસાણિ” એટલે સાધુઓ મધ--માંસના ત્યાગી હોય આ સંબધે શ્રીપ્રશ્નવ્યાકરણના વરદ્વારમાં સાધુઓના આચાર પ્રકરમાં ધણું વિવેચન કરેલુ છે જે જોવાથી શંકાનું સમાધાન થશે. શ્રી નિશીથ આદિ છેદ સૂત્રામાં મધ માંસ સબધે એવું કહેલું છે કે સાધુ સાધવીએ જે જગાએ માંસાદિ રધાતા હોય તે જગાએ અગર તે રસ્તે સાધુએ રહેવું તેમજ જવું નહિ. શ્રીદશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના પેહેલા ઉદેશામાં આદુ દિવ વીગેરે પાઠું છે તેના અર્થ એવે છે કે-જે ફળને વિશે ધણા ઢળી હોય તે સીતાકુળ પ્રમુખ, તથા પાગળ વૃક્ષનાં ફળ, અિિમસ નામે વૃક્ષના ફળ, જેને ઘણાં કાંટા હોય તે અગથીઆનાં મૂળ, ટીમરૂંના ફળ, ખીલીનાં ફળ, શેલડીના કટકા, શામલી વેલાના ફળ અને તુરાની પાંખડી સાધુ સાધવીને ન કલ્પે--આ વાક્યમાં અષ્ટિ શબ્દના અર્થે અસ્થિ એટલે દળીઆ કહેલાં છે. શ્રીપન્નવણા સૂત્રમાં વનસ્પતિના અધિકારમાં દુિશા ાદુ અવિા એવા શબ્દો છે તેના અર્થ થોડા કે ઝાઝાં હાડકાં નહિ પણ હરડે--દાડમ--વીગેરે છે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકમાં શ્રીવીર પ્રભુને જ્યારે લાહીખડવાડા થયા હતા તેની દવા માટે રેવતી ગાથા પતિને ત્યાં સીંહા અણુગારને પાક લેવા માટે મેકલ્યા હતા ત્યાં વાવ સરીરે, કુલ અંકે એવા પાડે છે તેના અર્થ કબૂતર કે કુકડા માંસ નહિ પણ કાળાપાક તથા બીજોરાપાક થાય છે. ગુજરાતમાં એવી કહેવત છે કે ગાઉએ ખેલી બદલે ” એટલે એક ગામમાં એક ચીજને જે નામથી ઓળખવામાં આવે છે તેને ખીજા દેશમાં તદ્દન જુદા અને વિચિત્ર નામથી ઓળખવામાં આવે છે. માળવા દેશમાં ભુરા કબુતરને જોહા કહે છે-આ નામની વનસ્પતિ પણ કેટલાક દેશામાં થાય છે એટલે તેના અર્થ વિચારવા અને બધ અેસતા સમજવામાં પૂર્ણ વિચારની આવશ્યક્તા છે. શ્રીભગ ck બાર "" For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) શબ્દાર્થ વિવેક, વાને સીંહાઅણુગારને કહેલું કેમારે માટે જે જોવા કરેલા છે તે ન લેવા. પરન્તુ જે બીજાના ઉપયોગ માટે બીજોરાપાક કરેલા છે તે લેવા. હવે આ જગાએ જોરજાના અર્થ જો ભુરાં કબૂતર કરવામાં આવે તે દેખીતી ભૂલ ગણાય. જે વાક્ય સબંધે આ ચર્ચા ઉઠેલી છે તેને માટે ટીકાકાર એમ જણાવે છે કે--માંસ શબ્દને ઉત્સર્ગ માર્ગમાં-ગર્ભ અથવા દળ અર્થ સમજવા પરન્તુ કોઇ આપત્કાળમાં અન્ન, પાણીના અભાવ હોય અને કોઇ સાધુ રોગીષ્ટ થયે હાય, સવર્ માર્ગમાં સ્થિર ન રહી શકતા હોય, ધર્મની હેલના થતી હોય, પોતાની સારી સ્થિતિ ઉપર ઉન્નતિને આધાર હેય, અને પે.તાના રોગનું નિવારણ કરવા કોઇ મહાન વૈધતા આગ્રહ હોય, તેવે પ્રસંગે બાહ્ય વિલેપન અર્થે જેમ વાધ આદિના તેલ વપરાય છે તે પ્રમાણે અપવાદ માર્ગે વાપરવાનું ટીકાકાર કહે છે આ જગાએ કોઇ એમ પ્રશ્ન કરે કે આજ પુસ્તકના ભાષાન્તરમાં ત્યારે મત્સ્ય--માંસના અર્થમાં વનસ્પતિ તથા ગર્ભ એવા શબ્દો શામાટે નથી વાપરવામાં આવ્યા ? તેનું સમાધાન એ છે કે-પ્રથમ તે આ વાત લાંખે વખત થયાં ચર્ચાય છે, તેમજ ટીકાકારના બાહ્ય ઉપયોગ અર્થે, અમુક સોગેએ વાપરવાના અભિપ્રયને અનુસરી આ બાબત ખાસ પૂરવણી દાખલ કરવાની હાવાથી અમાએ પાડમાં હતા તેવા મૂળ શબ્દોજ રાખેલા છે માટે માત્ર તે ઉપરથીજ વચનારે કશું ધારણ ખાંધી બેસવાનું નથી. શાસ્ત્રમાં કહેલું છે કે-રાપ્તિ પ્રશ્નો ન્યારોપમાં ન-જોશા વાચાટ્યવહારતÆ અર્થ. વ્યાકરણથી, ઉપમાનથી, કેશથી, આપ્ત વાક્યથી અને વ્યવહારથી અર્થ મનાય છે માટે વર્તમાન કાળના જૈન વૃદ્ધુ વ્યવહારીએ જે અર્થ કહે તે માન્ય રાખવા એ ભવ્ય જીવનું કર્તવ્ય છે. મત્સ્ય માંસના ખાદ્ય પરિભાગને અર્થે પણ પરપરાથી નિષેધ ચાલ્યા આવે છે માટે પરપરા અને વૃદ્ધ વાક્યને માન આપી અર્થ ગ્રહણ કરવા એ આસ્તિક પુરૂષોનું કર્તવ્ય છે- એક શબ્દના અનેક અર્થ થાય છે તે આજકાલના કેળવાયેલા તેમજ અભણ વર્ગ બધા સારી રીતે સમજે છે. શ્રીભગવતીજી સૂત્રમાં વનસ્પતિનાં વિચિત્ર નામા આવે છે-અશ્વથી અશ્વકર્ણી, સિંહકર્ણી, માંડુકી, ઐરાવણી વીગેરે ઘણાં નામા બીજા તીર્યોાના નામને મળતાં આવે છે. આ બાબત બહુ ચર્ચાયેલી છે. અને જાહેર પેપરામાં માંસ ભક્ષણ નિષેધ સંબંધે સ ંખ્યા બંધ સજ્જડ પૂરાવા આવેલા છે, અત્રે ટાંકતા એક નવું પુસ્તક થાય તેમ છે. અમેએ અત્રે મુખ્ય મુખ્ય હકીકતજ માત્ર દાખલ કરેલી છે છતાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા રહેતી હોય તોતે માટે વિદ્વાન વર્ગ અમે ને કૃપા કરી સૂચના કરશે તે બીજી આવૃત્તિમાં તેમની સૂચનાએનું સન્માન કરીશું. અંધા હુંકામાં છેવટે અમે એટલુંજ કહીશું કેતિહાસના શેાધકો ખરા ઇતિહાસ શેાધવા માટે ઉત્સુક હાવાથી તેઓ તેમને ગમ પડતી ગમે તે શેાધ કરેા, ભાષા શાસ્ત્રી ભાષામાં વપરાયલા શબ્દો ઊપરથી ગમે તે નિર્ણય સાધે, વિદેશ પ્રેફેસરે મૂળના શબ્દોને પકડીને ગમે તેમ અર્થ કરો, છતાં અને એક જૈન ખચા તરીકે હિંસા ના જ પાલણામાં ઉછરેલા અને જન્મથી માંસમદિરાને ધિક્કારનાર હોવથી જૈન વાણીમાં તે શું પણ વેદમાં પણ વપરાયેલા તે તે શબ્દોના હિ ંસામય અર્થ કબૂલ કરનાર નથી અને એ રીતે જગતમાં રહેલા તમામ ધર્મોના સમ્યક અર્થ કરીને તેમના પણ મૂળ ગ્રંથોને સમ્યક શ્રુત તરીકે એળખાવવા યવાન છીયે--પછી ભલેને અમને એ ખાખતસર લોકો પક્ષપાતી રાવે--કારણ કે અલબત અમને ઘ્યાને પક્ષપાત છે, છે, તે છે. શાસ્ત્રમાં પક્ષપાતની મનાઇ પાડવામાં આવી છે તે સદ્ગુણ્ણાના પક્ષપાત માટે નહિ--પણ દુગુાના પક્ષપાતમાં નહિ તણાવું એ ઉદ્દેશથીજ છે. આ અમારા ખાસ અભિપ્રાય છે, અને તેને અનુસરીને અમે દરેક જગાએ અર્થ પરિશોધન કરીને વિરાધને પરિહાર કરીયે કરાવીયે છીયે-છતાં તેમ કરવાથી જો કેઇ રીતે ખરા સત્યાર્થની વિરાધના થતી હાય તે! અમે તે બાબતથી અલગા રહેવા તૈયાર છીયે. ( અહં વિસ્તરળ. ) ( સ્વતંત્ર ) For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचाराङ्ग सूत्रम्. प्रथमः श्रुतस्कन्धः -- - --— शस्त्रपरिज्ञानामकं प्रथम मध्ययनम् (પ્રથમ દ્રા ) सुयं मे भारसं, तेणं भगवया एवमक्खायं । (१) શ્રુતસ્કંધ પહેલો. —-અને-ooo અધ્યયને પહેલું- શસ્ત્ર પરિસ્સા અથવા ભાવ શાની સમજ, પેહેલે ઉદ્દેશ. ( આત્મપદાર્થ વિચાર તથા કર્મબધ હેતુ" વિચાર ) ( આત્મપદાર્થ વિચાર.) (સુધર્મસ્વામી જંબુને કહે છે) હે દીર્ધ આયુષ્યવાળા જંબુ, મેં (શ્રમણ ભગવાન મહાવીર પાસેથી) સાંભળેલું છે; તે ભગવાન આ પ્રમાણે બોલ્યા હતા. (૧) ૧ શ્રુતસ્કંધ એટલે સૂત્રને ભાગ. ૨ અધ્યયન એટલે અધ્યાય. ૩ શસ્ત્ર બે જાતના છે -દ્રવ્ય શસ્ત્ર અને ભાવ શસ્ત્ર. દ્રવ્ય શસ્ત્ર તરવાર વગેરા. ભાવ શસ્ત્ર પાપમાં પ્રવર્તતા મન વચન અને શરીર, અહીં એ ભાવ શસ્ત્ર લેવાં. તેની પરિજ્ઞા એટલે સમજ. પરિજ્ઞા બે છે-જ્ઞ પરિક્ષા, અને પ્રત્યાખ્યાન પરિક્ષા, ક્ષ પરિજ્ઞા એટલે એ ક્રિયાઓ કર્મ બંધની હેતુ છે એવું બરાબર સમજવું. અને પ્રત્યાખાન પરિજ્ઞા એટલે તેવું સમજીને તેનો ત્યાગ કરવો. ૪ જીવ. ૫ પાપ બાંધવાના કારણો. ૬ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના ઈગ્યારમા ગણધર. ૭ સુધમ સ્વામીના શિષ્ય. ૮ પરેપકારાર્થે મહાશ્રમ લેનાર. ૯ છેલ્લા તીર્થકર, For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨). આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, इह मेगेसिं णो सएणा भवइ, तंजहा, पुरस्थिमाओ वा दिसाओ आगओ अहमंसि? दा. हिणाओ वा दिसाओ आगओ अहमंसि? पञ्चत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि? उत्तराओ वा दिसाओ आगओ अहमंसि ? उड़ाओ वा दिसाओ आगओ अहमंसि ? अहे दिशाओ वा आगओ अहमंसि ? अण्णयरीओ वा दिसाओ अणुदिसाओ वा आगओ अहमंसि?। एवमेगेसिं णो णायं भवइ, अस्थि मे आया उववाइए? णस्थि मे आया उववाइए ? के अहमंसि ? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि ? (२) से जं पुण जाणेज्जा सहसम्मइयाए, परवागरणेणं, अण्णेसिं अंतिए वा सोचा, तंजहा, पुरस्थिमाओ वा दिसाओ आगओ अहमंसि, जाव अण्णयरीओ दिसाओ अणुदिसाओ वा आगओ अहमसि । एवमेगेसि णायं भवइ, अस्थि मे आया उववाइए, जो इमाओ दिसाओ भणुदिसाओ वा अणुसंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ अणुसंचरइ, Kા તે બાવાવાળી, જોવાવી, વાવવી, વિચિવા (૩) __ अकरिस्सं च हं, काराविस्सं च हं, करओयावि समणुने भविस्सामि; एयावंति सव्वावंति लोगसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । (४) अपरिण्णायकम्मा खलु अयं पुरिसे, जो इमाओ दिसाओ अणुदिसाओ वा अणुसंचरइ, આ જગતમાં જેમ કેટલાક જીવને (એવું) જ્ઞાન નથી હોતું કે હું કઈ દિશાથી (અ) આવેલ છું? પૂર્વથી કે દક્ષિણથી ? પશ્ચિમથી કે ઉત્તરથી ? ઊપરથી કે નીચેથી ? અથવા કોઈ પણ દિશાથી કે વિદિશાથી? તે જ પ્રમાણે કેટલાક જીવોને એવું જ્ઞાન (પણ) નથી હતું કે મારો આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? હું (અગાઉ) કણ હતા ? અથવા અહિંથી ચવીને (જન્માંતરમાં) હું કોણ થઈશ ? (૨) હવે (જેઓ “હું કઈ દિશાથી આવ્યો છું” એવું નથી જાણતા તેઓ માને કોઈ જીવ, જાતિસ્મરણ વગેરા જ્ઞાનથી, અથવા તીર્થકરના આપેલા ઉત્તરથી અથવા બીજા કોઈને પાસેથી સાંભળીને જાણી શકે કે હું અમુક દિશાથી અથવા વિદિશાથી આવ્યો છું, તેજ પ્રમાણે કેટલાએકને એવું જ્ઞાન હોય છે કે, મારે આત્મા પુનર્જન્મ પામનારો છે, જે આત્મા અમુક દિશા અથવા વિદિશાથી આવેલ છે. અને જે અમુક દિશા અથવા વિદિશા અથવા સર્વદિશાથી આવેલ છે તે હું છું. આવા જ્ઞાનવાળો જે પુરૂષ હોય તેજ (ખરેખર) આત્મવાદી, લેકવાદી, કર્મવાદી, અને ક્રિયાવાદી [ જાણો]. (૩) (કર્મ બંધ હેતુ વિચાર ) મેં કીધું, ૧ (મેં કરાવ્યું, ૨ મેં બીજા કરનારને રૂડું માન્યું, હું કરું છું, હું કરાવું છું, પ હું બીજા કરનારને રૂડું માનું છું, હું કરીશ) ૭ હું કરાવીશ, ૮ હું બીજા કરનારને રૂડુંમાનીશ ૪ (એ નવ ભેદોને મન વચન અને કાયથી ૬ ગણીએ તે સત્યાવીશ ભેદ થાય) (એ પ્રમાણે) એટલાજ (માત્ર) આખા લેકમાં કમસમારંભ એટલે કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાઓના ભેદ જાણવાના છે. (૪) એ ક્રિયાઓને નહિ જાણનાર પુરૂષ જ આ દિશાઓ તથા વિદિશાઓ અને સર્વ દિશા ૧ જીવ. ૨ મરીને. ૩ જેનાથી ગયા જન્મની વાત યાદ આવે એવું જ્ઞાન. ૪ વગેરા શબ્દથી અવધિ, મન પર્વ અને કેવલ જ્ઞાન. ૫ વાદી-માનનાર-આત્મ વાદી આત્મા માનનાર. ૬ શરીર. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પેહેલુ (૩) Home दिलाओ सव्वाओ अणुदिसाओ साहेति, अणेगरूवाओ जोणीओ संधेइ, विरूवरूवे જાણે કિમનેક્। (૫) तत्थ खलु भगवता परिण्णा पवेइया । ( ६ ) इमस्सचेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाइमरणमोयणाए, दुक्खपडिघा यहेउं । (७) एयावंति सञ्चावंति लोगंलि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । (८) जस्लेते लोगंसि कम्मसमारंभा परिण्णाया भवंति से हु मुणी त्ति बेमि । ( ९ ) [ દ્વિતીય કહેરા: ] अट्टे? लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए; अस्सि लोए पव्वइए तत्थ तत्थ पुढो, પાસ, માનુરા પરિતાવેંતિ । (૧૦) १ ब्रवीमि २ आर्त्तः ३ अस्मिन् એમાં ભમ્યા કરે છે, અનેક યાનિઓમાં ઊપજે છે, અને અણુગમતા સ્પર્શ વગેરાના દુઃખ બાગવે છે. (૫) ( આ પ્રમાણે ભગવાને આપેલું ભાષણ ખેલીને હવે પોતે સુધર્મસ્વામી જંબૂને કહે છે) એ ક્રિયા પેટે ભગવાને ” પરિના ” ( એટલે શુદ્ધ સમજ ) આપેલી છે. (૬) ( એ ક્રિયાએામાં માણ્યેા,) આ શરીરને વધુ ટકાવવા માટે, કીર્ત્તિ મેળવવા માટે, માન પામવા મટે, અને ખાન પાન તથા ધનાદિકના માટે ( પ્રવર્તે છે. ) (૭) ( એ પ્રમાણે ) આખા લોકોમાં ઊપર અતાવ્યા તેટલાજ ક્રિયાના ભેદો જાણવાના છે. (૮) ( ઉપસ’હાર ) ( સમસ્ત વસ્તુના જાણુનાર ભગવાન કેવળજ્ઞાનથી સાક્ષાત્ જોઇને કહેછે કે ) જેણે એ ક્રિયાના ભેદો ( ઊપરની જણાવેલી એ પરિનાએથી) શુદ્ધ સમજેલા હોય, તેજ, કમ્મીને સમ્જીતે તેના કારણેાથી દૂર રહેનાર મુનિ જાણવા. ) એ પ્રમાણે ( હે જૈશ્ન એ સઘળું હું ભગવાન પાસેથી સાંભળીને તને ) કહુંછું. (૯) ખીજે ઉદ્દેશ. ( પૃથ્વીકાયની હિંસાના પરિહાર) આ જગત્માના જીવો (વિષય અને કષાયથી) પીડાયેલા છે, બધી રીતે હીન થએલા છે, અને ઘણી મુશીબતે સમજી શકે તેવા બનેલા છે, ( કારણ કે ) તે અજાણ છે; (અને એવા જ હાવાથી,) તે અધીરા થઇને ગરીબ પૃથ્વીકાયના જૂદા જૂદા ખપમાં તે પૃથ્વીકાયને સતાપ્યા કરે છે. (૧૦) ૧ જાતિઓમાં. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, સતિ ના પુત્ર સિવા “જળમા પુરી, ઘર (૧૧) अणगारा मो त्ति एगे पवयमाणा; जमिणं विरूवरूनेहिं सत्थेहिं पुढधिकम्मसमारंभेणे पुषिसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (१२) . तत्थखलु भगवया परिण्णा पवेइआ । इमस्स चेव जीवियस्स परिवंदण-माणण-पूमणाए, जाइमरणमोयणाए, दुक्खपडिघायहेर्ड, से सयमेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं पुढविसस्थं समारंभावेइ, भण्णेवा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए, तं से સોIિ (૧૩) __ से तं संबुज्झमाणे आयाणीयं समुठाए सुच्चा खलु भगवओ, अणगाराणं अंतिए; इह मेगेसिं णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए; जमिणं विख्वरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं पुढविसल्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (१४)। से बेमि-अप्पेगे अंध मब्भे,४ अप्पेगे अंध मच्छे;५-अप्पेगे पाय मब्भे, अप्पेगे पाय मच्छे-अप्पेगे गुंफ मब्भे, २ * अप्पेग जंघ मब्भे, २ अप्पेगे जाणु मब्भे, २ अप्पेगे उह - ૧ (ચૌદ) (સાન ન રાત્રિ ) માન. ૩ ફુ યુ કે આમિકા ५ आछियात् * द्विकचिह्नात् सर्वत्र अच्छे इत्यंतवर्तिपदमपि वाच्यम् પૃથ્વીમાં જૂદા જૂદા અનેક જીવ છે. એથી જ કરીને, નાનીઓ તેની હિંસા કરતાં શરમાય છે. (૧૧) કેટલાએક ભિક્ષુકે કહે છે કે “અમે જ માત્ર અનગર એટલે જીવરક્ષાને માટે ઘર છોડીને થએલા યતિઓ છીએ ” પણ એ તેમને માત્ર બકવાદ જ છે કારણકે તેઓ આ પૃથ્વીથી થતા કામમાં પૃથ્વીકાયના અને અનેક હથિયાર વડે મારતા રહે છે, તથા તે સાથે વનસ્પતિ વગેરા અનેક છેવને પણ મારે છે. (૧૨) આ સ્થળે ભગવાને શુદ્ધ સમજ આપી છે કે પ્રાણીઓ, લાંબુ જીવવા માટે, કીર્તિ મેળવવા માટે, માન પામવા માટે, જન્મ જરા તથા મરણથી છુટા થવા માટે, અને દુઃખ મટાડવા માટે, જાતે પૃથ્વીકાયની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે, બીજાને કરતાં રૂડું માને છે; પણ એ બધું તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર (થવાનું) (૧૩) સમજુ પુરૂષ એ પૃથ્વીકાયની હિંસાને અહિત કરનારી જાણતા થકા સાક્ષાત તીર્થંકર ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી પિતાને આદરવા લાયક (જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂ૫) વસ્તુઓ સાંભળી કરીને તેમને અંગીકાર કરે છે. અને તેવા પુરૂષે એવું સમજે છે કે આ (પૃથ્વીકાયનો આરંભ) તે ખરેખર કર્મબંધનો હેતુ છે, મેહને હેતુ છે, મરણનો હેતુ છે, અને નરકને હેતુ છે; એવું છતાં જે ઘણા લેકે એ પૃથ્વીકાયના જીવોને તથા તેની સાથેના બીજા અનેક જીવોને અનેક પ્રકારના શસ્ત્રો વડે મારતા રહે છે, તે માત્ર તેઓ ખાવા પીવા તથા કીર્તિ વગેરા મેળવવામાં મુંઝાઈ પડયા છે. (૧૪) હે શિષ્ય, જો તમે મને પૂછશે કે એ પૃથ્વીકાયના જીવે દેખતા નથી, સંધતા નથી, સાંભળતા નથી અને ચાલતા પણ નથી માટે એમને મારતાં તે શી પીડા થતી હશે, તે ૧ (દ્ધિમતના.) For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન પેહેલુ (૫) मन्भे, २ अप्पे कडि मन्भे, २ अप्पेगे णाभि मम्भे, २ अप्पेगे उयर मब्भे, २ अप्पेगे पास मन्भे, २ अप्पेगे पिट्टि मब्भे, २ अप्पेगे उर मब्भे, २ अप्पेगे हियय मन्भे, २ अप्पेगे थ मन्भे, २ अप्पेगे खंध मन्भे, २ अप्पेगे बाहु मन्भे २ अप्पेगे हत्थ मब्भे, २ अप्पे - गुलि मभे, २ अ णह मब्भे, २ अप्पेगे गीवा मब्भे, २ अप्पेगे हणुय मन्भे, २ अप्पेगे हो मब्भे, २ अपेगे जीह मन्भे, २ अप्पेगे तालु मब्भे, २ अप्पेगे गल नभे, २ अप्पे गंड मब्भे, २ अप्पेगे कन्न मब्भे, २ अप्पेगे णास मभे, २ अप्पेगे अच्छि मब्भे, २ अप्पेगे भमुह मन्भे, २ अपेगे णिडाल मन्भे, २ अप्पे सीस मन्भे २ अप्पे संपमारए, अप्पेगे સવર્ । (૧૫) Acharya Shri Kailassagarsuri Gyanmandir एत्थ सत्यं समारंभमाणस्स इष्टेते आरंभा अपरिष्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चे आरंभा परिण्णाया भवंति । (१६) तं परिणाय मेहानी नेव सयं पुढविसत्थं सभारंभेज्जा, नेवण्णेहिं पुढविसत्थं समारंभावज्जा, नेवण्णे पुढविसस्थं समारंभंते समणुज गेज्जा । जस्सेसे पुढविकम्मसमारंभा परिया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति जे.मि । ( १७ ) હું એક દષ્ટાંતથી કહુ છુ કે જેમ કોઈ એક જન્મથીજ અધાધિર પુરૂષ હોય તેને) જાદા જૂદા માણસા તેના પગ, ઘૂંટી, જુંધા, ઘૂંટણ, સાથળ, કેડ, નાભિ, પેટ, પાંસળી, પૂઠ, છાતી, હૈયુ, સ્તન, ખભા, બાહુ, આંગળીઓ, નખ, ગલું, હડપચી, હોઠ, જીભ, તાળુ, લમણા, કાન, નાક, આંખ, ભ્રમર, લલાટ, તે માથુ એ વગેરે અવયવામાં ભાલાની અણીએ પરાવે (ત્યારે તે અધાધિરને જે પ્રમાણે વેદના થાય છે. તેજ પ્રમાણે એકેદ્રિય જીવોને પણ મારતાં વેદના થાય છે.) (અથવા જેમ એક માણસને કોઈ એકદમ ધા મારી મૂચ્છિત કરે અને પછી મારી નાખે ત્યારે તેને મૂર્ચ્છા હોવા છતાં પણ પીડા થાયજ છે તે પ્રમાણે એ પૃથ્વીકાયના જીવાતે પણ મારતાં વેદના થાય જ છે.) (૧૫) એ પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનુ જ્ઞાન અને ત્યાગ નથી હતા એટલે આરંભ લાગ્યા કરે છે, અને તેની હિ'સા વર્જનાર પુરૂષને આરભનું જ્ઞાન તથા ત્યાગ હોય છે એટલે આરંભ લાગી શકતા નથી. (૧૬) (માટે) બુદ્ધિમાન પુરૂષે એ બધું જાણીને જાતે પૃથ્વીકાયની હિંસા કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિં, અને તેના કરનારને રૂ માનવુ નહિ. (એવી રીતે) જે પૃથ્વીકાયની હિંસાને અહિત કરનારી સમજીને ત્યાગ કરે તેજ મુનિ જાણવા; એમ હું કહુ'છું. (૧૭) Yookto For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર્ [ તૃતીય ઉદ્દેરા: ] से बेमि, से जहावि अणगारे उज्जुकडे, णियायपडिवण्णे, अमायंकुब्वमाणे, वियाहिते जाए सद्वा क्खिते तमेव मणुपालिज्जा विजहित्ता विसोतियं (पाठांतरे पुग्वसंजोग )। (१९) पणया वीरा महावीहिं । लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । (१९) से बेमि, णेव सयं लोगं अब्भाइक्खेज्जा, र्णेव अन्त्ताणं अब्भाइक्खेज्जा । जें लोय अभाइक्खति से अत्ताणं अब्भाइक्खति; जे अत्ताणं अब्भाइक्खति, से लोय अब्भाइવ્રુતિ । (૨૦) लज्जमाणा पुढो, पास, अणगारा मो त्ति एगे पवयमाणा; जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारंभेणं उदय प्रत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसति । (२१) तत्थ खलु भगवया परिण्णा पवेतिता । इमस्स चैव जीवियस्स परिवदणमाणण पूयणाए जमरणमोयणाए, दुक्खपडिघाय हेडं, से सयमेव उदयसत्यं समारंभति, अण्णेहिं वा उदयसत्यं समारंभावेति, अण्णे वा उदयसत्यं समारंभंते समगुजाणणाइ; तं से अहियाए, तं से (નિયાનો મોક્ષ મળે સ્તં પ્રતિજ્ઞઃ ર્ આધ્યાત: રૂપ વિશ્રાંત સવા (રાજા) ૪ મહાવીથિ ! (સંયમ ) (અનુવાયેટૂ તિશેષઃ ) (અપપેત ) ત્રીને ઉદ્દેશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ (અપ્લાયની હિંસાને! પરિહાર, ) વળી હું જબ, હુ ં તને કહુ ં' કે દરેક અનગારે એટલે ગૃહત્યાગી મુનિએ સરળ સંયમને અનુસરીને, નિયાગ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર અંગીકાર કરીને, કપટને દૂર કરતાં થકાં શ્રદ્ધાથી દીક્ષા વખતે તેજ શ્રદ્ધાને શંકા દૂર કરીને પાળ્યા કરવી. (૧૮) વીર પુરૂષો એ મહામાર્ગમાં ચાલ્યા છે માટે શકા જેવું કંઈ નથી. અપ્લાયને (પાણીને) પણ તીર્થંકરની આજ્ઞાથી સજીવ માનીને તેને ભય ન આપવું એટલે કે સયમ પાળવું. (૧૯) જીવાને હું કહું છું કે ( સત્પુરૂષે) લોકોના એટલે અપ્લાયના જીવાને અને પોતાના આત્માને! પણ અપલાપ ન કરવા. જે અપ્કાયના પોતાના આત્માને પણ અપલાપ કરે છે. અને જે પેાતાના આત્માને! અપ્કાયના જીવાને અપલાપ કરે છે. (૨૦) For Private and Personal Use Only અપલાપ ન કરવા, અપલાપ કરે છે તે અપલાપ કરે છે તે કેટલાક લાજથી શરમાતા થકા “ અમે અનગાર છીએ ” એવું અકયા કરે છે. જે માટે તેએ અકાયના જીવોને અનેક પ્રકારના શસ્ત્રાવડે આરંભ કરતા થકા ખીજા અનેક જીવાને મારતા રહે છે. (૨૧) આ પ્રસંગે ભગવાને શુદ્ધ રીતે સમજાવ્યુ' છે કે અજ્ઞાની જીવા પોતાની આ ચંચળ જીંદગી લખાવવા માટે, કીર્ત્તિ મેળવવા માટે, માન મેળવવા માટે, ધનાદિક મેળવવા માટે, જન્મ જરા મરણથી મૂકાવા માટે અને દુઃખ મટાડવા માટે જાતે અપ્સાયની હિંસા કરે છે ખીજા પાસેથી કરાવે અને કરનારને રૂડું ભાસે છે. પણ તે બધુ તેમને અહિતકારી અને Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પેહેલુ અવોદિ૬ । (૨૨) से तंबुज्झमाणे आयाणीयं समुट्टाए सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेसिं णायं भवति, एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु गरए । इear after लोए; जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारभेणं उदयसत्यं समारभमाના, અને અને પાળે વિાષક્ષક્/(૨૩) से बेनि, संति पाणा उदयनिस्सिया जीवा अणेगे । इह खलुभो अणगाराणं उदयं जीवा વિઢિયા | સથે વેલ્થ અનુવી પાસ । પુઢો સત્યં વિત। (૨૪) ( ૭ ) अदुवा अदिनादाणं । (२५) “ તિ ને હ્રતિ ને પાઉં, અદુવા વિસૂલાવું,’ૐ દુદોસથા વિદંતિ ་સ્થતિ તેન સિ નો નિવરબાપુ' । (૨૬) ger सत्थं समारंभमाणस्स इच्छेते आरंभा अपरिष्णाया भवंति । एत्थ सत्थं असमारं भमाणस्स इच्चे आरंभा परिण्णाया भवंति । तं परिष्णाय मेहावी देव सयं उदयसत्थं समार ૧ ચાવ્યાતાઃ ૨ અર્વાચિત્ય રૂ (જીવા કૃતિશેષ:) ૪ વ્યાવર્ત્તયંતિ (વોતિ) ૬ શિરબાય (નિશ્ચયાય) (બ્રામ તિરોપ:) અજ્ઞાન વધારનાર થવાનું છે. (૨૨) જેએ એ આરબને અહિત કર્તા સમજે છે તે તીર્થંકર અથવા તેમના સાધુ પાસેથી સાંભળીને પાતાને આદરવા લાયક વસ્તુ (જ્ઞાનદર્શન અને ચારિત્ર) અંગીકાર કરે છે. એવા પુરૂષો એવું સમજે છે કે અપ્પાયને આરંભ એ, ખરેખર, કર્મબંધનો હેતુ છે, મરણના હેતુ છે, અને નરકના હેતુ છે. છતાં લોકો કીર્ત્યાદિકના માટે મુંઝાઈને અપ્લાયના જીવોને અનેક શસ્ત્રો વડે મારતા થકા તેની સાથેના બીજા જીવાને માર્યા કરે છે. (૨૩) હવે હું કહું છું કે પાણીના સાથે તેમાં બીજા અનેક પ્રાણિઓ-જીવા રહેલા છે. પણ જિનાગમમાં તા, એ પાણી જાતે પણ સજીવ છે, એમ સાધુઓને જણાવેલુ છે. (માટે સાધુઓએ અચિત્ત પાણી વાપરવું તે અચિત્ત પાણી સ્વભાવે પણ થાય છે અને શસ્ત્રના સયાગે પણ થાય છે, તેમાં સાધુઓએ શસ્ત્રના સયાગથી અચિત્ત થએલું પાણી વાપરવું. ) તે શસ્ત્ર અનેક પ્રકારના કહેલા છે. માટે તે પોતે વિચારી લેવા. (૨૪) વળી સચિત્ત પાણી વાપરતાં અદત્તાદાનને દોષ પણ લાગે છે. (કારણ કે સચિત્ત એક પરપરિગૃહીત વસ્તુ છે અને તે તદતર્ગત વાની રજા ન હેાવા છતાં વાપયાથી અદત્તાદાન લાગેજ ) (૨૫) For Private and Personal Use Only કેટલાક ખેલે છે કે અમારે પીવા માટે અથવા સ્નાનશેભા માટે પાણી વાપરવામાં કશે દોષ નથી. અને એમ કહી તેએ અનેક પ્રકારે તેની હિંસા કરે છે. પણ એ તેમનુ ખેલવું ટકી શકે તેવું નથી. ( કારણ કે તે પાણીને અજીવ કહે છે તે અસિદ્ધ વાત છે) (૨૬) એ પાણીની હિંસા કરનારને તેનાથી લાગતા આરભાની શુદ્ધ સમજ નથી હોતી. અને જેઓ એ પાણીની હિ ંસા નથી કરતા તેમને . આરબ ખખત શુદ્ધ સમજ છે તેથી તેને કશે। આરંભ લાગતા નથી. એવું જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે પાણીની હિંસા ન કરવી, Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮). આચારાંગ-મૂળ તથા ભાષાતર, भेज्जा, णेव हि उदयसत्थं समारंभावेज्जा, उदयसत्थं समारंभतेवि अण्णे ण समणुजाणेज्जा जस्सेते उदयसत्थसमारंभा परिण्णाया भपंति से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि । (२७) -- ૦ — – [ ચતુર્થ ઘેરાઃ ] से बेमि, व सयं लोग अब्भाइक्खेजा, णेव अत्ताणं अब्भाइक्खेजा । जे लोग अ. उभाइक्खति, से अत्ताणं अब्भाइक्खति; जे अत्ताणं भन्भाइक्खति, से लोगं अब्भाइ. પતિ . (૨૮) जे दीहलोग सस्थस्स खेयने, से असस्थस्स खेयझे; जे असरथस्स खेयझे, से दीहलोगरूत्था . (૨૧). चीरेहिं एवं अभिभूय दिठं संजतेहिं सया जतेहिं सया अप्पमत्तेहिं । (३०) से पमत्ते गुणठिए,' से हु दंडे पवुञ्चति । तं परिण्णाय भेहावी, इयाणिं णो, जमहं ગુજરાતી માળ (૩) ૧ (લી રાહુ જનરતિ વર) ૨ (Tળા અજીબ તેજુચિત) બીજાવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું પણ નહિ માનવું. એવી રીતે પાણી સંબંધી આરંભની જેને માહિતી હોય તેજ આરંભનું સ્વરૂપ જાણુને તેનો ત્યાગ કરનાર મુનિ જાPવો એમ હું કહું છું. (૨૭) ચોથો ઉદેશ. (અગ્નિકાયની હિંસાને પરિહાર) હું કહું છું કે લેકને એટલે અગ્નિકાયના જીવોને અપલાપ ન કરે અને પિતાનાં આત્માનો પણ અપલાપ ન કરવો. જે લેકને અપલાપ કરે છે તે પિતાના આત્માનો અપલાપ કરે છે; અને જે પિતાના આત્માને અપલાપ કરે છે તે લેકને અપલાપ કરે છે. (૨૮) જે પુરૂષ, દીર્ધલોક અર્થત વનસ્પતિ તેને બાળવાનું શસ્ત્ર જે અગ્નિકાય તેનું સ્વરૂપ જાણે છે તે સંયમનું સ્વરૂપ જાણે છે. જે સંયમનું સ્વરૂપ જાણે છે તે વનસ્પતિના શસ્ત્રરૂ૫ અગ્નિકાયને સ્વરૂપ જાણે છે. (૨૮) આ વાતને સંયત એટલે પ્રાણાતિપાતાદિક પાપથી અલગ રહેનાર અને હમેશાં નિષપણે ચારિત્ર પાળવામાં યત્નવંત, અને અપ્રમાદી, એવા પરાક્રમી પુરૂષોએ પરીષહાદિકને હરાવી કેવળજ્ઞાન પામી સાક્ષાત દીઠી છે. (૩૦) જે પ્રમાદી થઈને અગ્નિસમારંભમાં હત્યા કરતા હોય તે જુલમગાર કહેવાય છે. એવું જાણીને બુદ્ધિમાન પુરૂષ વિચારે છે કે જે અગાઉ અગ્નિસમારંભ કર્યો છે તે હવેથી નહિં કરે. (૩૧) For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થથન પહેલા (૯) लजमाणा पुढो, पास, अणगारा मो त्ति एगे पषयमाणा; जमिण विरूबरूवेहिं स. स्थेहिं अगणिकम्मसमारंभेणं भगणिसत्वं समारंभमाणे, भण्णे भणेगरूये पाणे विहिं। તિ. (૨૨) तत्थ खलु भगवया परिण्णा पवेदिया। इमस्स चैव जीवियस्स परिबंदणमाणणपूयणाए, जाई मरणमोयणाए, दुक्खपडिघायहेलं, से सयमेव अगणिसरथ समारंभति, अण्णेहिं वा अगणि सत्य समारंभमाणे समणुजाणति । तं से अहियाए, तं से अबोहिए। (३३) . से तं संबुज्झमाणे याणीयं समुटाए सोचा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेगेसिं णायं भवति एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए । इच्चत्थं गढिए लोए; जमिण बिरूवरूवेहि सत्थेहिं अगणिकम्मसमारंभेण अगणिसत्थं समारंभ माणे भण्णे अ. હવે બે વિહિંતિ ” (૨૪) से बेमि, संति पाणा, पुढविणिस्सिया, तणणिस्सिया, पत्तणिस्सिया, कटाणिस्सिया, गोमयणिस्सिया, कयवरणिस्सिया । संति संपातिमा पाणा आहच्च संपयंति य । अगणिं च खलु पुटा एगे संघाय मावजंति । जे तस्थ संघाय मावजंति, ते तत्थ परियाविजंति, जे तस्थ प. રિયાવિજ્ઞત્તિ, તે તથ યંતિ (રૂષ) ૧ મા ( ) કેટલાક શરમાતા થકા લે છે કે અમે અનગાર છીએ, પણ એ તેમને ફગટને બને કવાદ છે; જે માટે તેઓ અનેક પ્રકારે અગ્નિની તથા તે સાથે બીજા અનેક જીવોની હિંસા કર્યા કરે છે. (૩૨). અહીં ભગવાને સ્પષ્ટ રીતે આજ્ઞા કરી છે કે, તેઓ આ દગાનીની કીર્શિ, માન, અને ખાનપાન માટે, જન્મ જરામરણથી છૂટવા માટે તથા દુઃખ ટાળવા માટે જાતે અગ્નિની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે અને તેના કરનારને રૂડું માને છે. પણ તે તેમને અહિત અને અને જ્ઞાન વધારનાર થવાનું. (૩૩) એવું જાણીને સત પુરૂષે, ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી આદરવા લાયક વસ્તુઓ સાંભળીને આદરે છે અને તેઓ એવું માને છે કે અગ્નિકાયની હિંસા તે, ખરેખર, કર્મબંધની હેતુ છે, મેહની હેતુ છે, મરણની હેતુ છે, અને નર્કની હેતુ છે. પણ અજાણ લોકે એ બાબતવિષે ઘણા મુંઝાઈ પડયા છે. જે માટે તેઓ અનેક પ્રકારે અગ્નિકાયની તથા તે સાથેના બીજા જેની હિંસા કરતા રહે છે. (૩૪) જેમાટે હું બતાવી આપું છું કે જમીન, તણખલા, પાન, લાકડાં, છાણ અને કચરો એ સર્વે સાથે ત્રસ જીવો રહે છે. તે ત્રસ જીવો તથા બીજા એચિંતા અંદર આવી પડતા સંપાતિમ ત્રસ છે તે બધા અગ્નિસમારંભ કરતાં અગ્નિના અંદર આવ્યાથી તેમના શરીર સચવા માંડે છે, પછી તેઓ મૂચ્છ પામી મરણ પામે છે. (૫) For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ger सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवति । ( ३६ ) सं परिण्णाय मेहावी नेव सयं अगणिसत्यं समारंभेजा, नेवन्नेहिं अगणिसत्थं समारंभाविज्जा, अगणित्थं समारंभंतेवि अनेन समणुजाणेज्जा । जस्लेते अगणिकम्मसमारंभा परिणाया भवति, से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि । ( ३७ ) [ પશ્વમ ફેરા: ] तं णो करिस्सामि मत्ता मतिमं, अभयं विदित्ता तं जे जो करए एसोवरए' एत्थोवरए ૨ પુલ અળવારેશિ વ્રુતિ । (૨૮) ને મુળે તે આવટે, ને આવશે તે મુળ । (૧૧) उर्दू अहं तिरियं पाईणं पासमाणे रुबाई पासह, सुणमाणे सहाई सुणइ, उड्डु अहं तिरियं पाईण मुच्छमाणे रूवसु मुच्छति, सद्देसुयावि एस लोगे वियाहिए । एत्थ अगुत्ते अणागाए पुणो पुणो गुणासाते वकसमायारे पमते अगार मावसे । (४०) કુ ષ ૩પત: (આર્માત્ નિવૃત્ત:) ૨ અન્ન પરત્ત: (નામ્પત્ર) એ રીતે અગ્નિના સમારંભમાં પાપ રહેલા છે. માટે તે જે ન કરે તેને એ પાપ ન લાગે. (૩૬) એવું જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે અગ્નિની હિંસા ન કરવી, ખીજાવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું ન માનવું. આવી રીતે જેને અગ્નિકાયબાબત શુદ્ધ માહિતી હોય તેજ શુદ્ધસમજવાનૢ મુનિ જાણવા એમ હું કહુંછું. (૩૭) પાંચમા ઉદ્દેશ. (વનસ્પતિ કાયની હિંસાના પરિહાર ) હું બુદ્ધિમાન શિષ્ય, જે પુરૂષ વનસ્પતિને સજીવ જાણીને મનમાં વિચારેછે કે હું ીક્ષિત થને વનસ્પતિને આરંભ નહિ કરૂં, અને એ રીતે જે સયમસ્વરૂપ જાણીને વનસ્પતિને આરંભ નથી કરતા એવા આણં ભત્યાગી જૈનમતમાં આસક્ત હોય તેજ અનગાર કહેવાય. (૩૮) જે વિષયેા છે તે સ’સારછે અને જે સસારછે તે વિષયા છે. (૩૯) માણસા, ઉંચે નીચે અને આડી દિશાઓમાં જોતાથકા રૂપ દેખેછે, સાંભળતા થકા શબ્દ સાંભળે છે અને શબ્દ તથા રૂપમાં આસક્ત થતા રહેછે. વિષયે એવાછે. તેએમાં જે મુનિ થઇને અગુપ્ત એટલે બિન પરહેજગાર રહે છે તે ભગવાનની આજ્ઞાથી બાહેર વર્તે છે. તે વારવાર વિષયોનું આસ્વાદન કરતા થકા અસયમને આચરનાર થઇને પ્રસાદી બની ઘરવાસ માંડી લે છે. (૪૦) For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પહેલું (૧૧) लज्जमाणा पुढो, पास अणगारा मोत्ति एगे पवदमाणा; जमिणं विरूवरूवेहि सत्येहि वणस्सइकम्मसमारंभेणं वणस्सइसस्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । (४१) ____ तत्थ खलु भगवया परिण्णा पवेदिता । इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाएजातीमरणमोयणाए दुक्खपडिघायहेउं से सयमेव वणस्सतिसत्थं समारंभइ, अण्णेहिं वा वणस्सइसत्थं समारंभावेति; अण्णे वा बणस्सइसस्थं समारंभमाणे समणुजाणति; तं से अहियाए, તે જે મોહિgT (૪૨) से तं संबुज्झमाणे आयाणीयं समुटाए सोच्चा भगवओ, अणगाराणं वा अतिए; इह मेगेसिं णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इ रचत्थं गढिए लोए; जमिण विरूवरूवेहिं सत्येहिं बणस्सइकम्मसमारंभेणं वणस्सइसस्थ समान रंभमाणे अने अणेगावे पाणे विहिंसति । (४३) से बेमि- इमपि' जाइधम्मय, एयपि जाइधम्मय; इमंपि बुद्धिधम्मय, एयंपि बुद्धि धम्मय; इमपि चित्तमंतय, एयपि चित्तमतयः इमंपि छिन्नं मिलाति, एयपि छिमें मिलाति, इमंपि आहारगं, एयपि आहारग; इमंपि अणिच्चयं, एयपि अणिच्चय; इमंपि असासयं, ए ૧ ૬ (મનુષ્ય ) ર ત (વનસ્કૃતિ ) ૩ સ્થાતિ (ાનતારશક્તિ) કેટલાક શરમાતા થકા બોલે છે કે અમે અનગાર છીએ પણ તે તેમને ફેગટને બકવાદ છે, કારણકે તેઓ અનેક પ્રકારના શોથી વનસ્પતિકાય તથા તેના સાથેના બીજા અનેક જીની હિંસા કરતા રહે છે. (૪૧) અહિં ભગવાને શુદ્ધરીતે સમજાવ્યું છે કે આ જીંદગીની કીર્તિ, માન, તથા ખાનપાનને અર્થે, જન્મ જરામરણથી છૂટવા માટે, તથા દુઃખો ટાળવા માટે છે, જાતે વનસ્પતિની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે, અને તેના કરનારને રૂડું માને છે. પણ તે આરંભ તેમને અહિત કર્તા તથા અજ્ઞાન વધારનાર થવાનું. (૪૨) એવું જાણીને કેટલાએક પુરૂષે ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી સ્વરૂપ સાંભળીને આદરવા લાયક વસ્તુ આદરે છે. તેવા પુરૂષો એવું સમજે છે કે વનસ્પતિની હિંસા એ ખરેખર કર્મબંધની હેતુ છે, મેહની હેતુ છે, મરણની હેતુ છે, અને નરકની હેતુ છે. તેમ છતાં લેક, પૂજાદિકના અર્થે વિચાર શુન્ય બનેલા છે, જેમાટે આ વનસ્પતિકાયના વિવિધ વડે સમારંભ કરતા થકા બીજા અનેક પ્રાણીઓની હિંસા કરતા રહે છે. (૪૩) જેમ સાંભળ્યું છે તેમ) કહું છું કે વનસ્પતિ સજીવ છે કેમકે જેમ આ આપણું શરીર પેદા થતી ચીજ છે તેમ એ વનસ્પતિ પણ પેદા થતી ચીજ છે; જેમ શરીર વધે છે તેમ એ પણ વધે છે; જેમ શરીરમાં ચિત્ત છે તેમ વનસ્પતિને પણ ચિત્ત છે; જેમ શરીર કપાયું થયું સૂકે છે તેમ એ પણ સૂકે છે; જેમ શરીરને આહાર ખપે છે તેમ એને પણ આહાર ખપે છે; જેમ શરીર અનિત્ય છે; તેમ એ પણ અનિત્ય છે; જેમ શરીર અશા ૧ જે માટે ધાવડી વગેરા ઝાડને સ્વાપ તથા પ્રબંધ થતો દેખાય છે. કેટલાક ઝાડ પોતાની પાડોથી નિધાનને વીંટી રાખે છે. બકુળને ઝાડ દારૂના કાગલા છાંટવાથી ફળે છે. ઇત્યાદિ એ બાબતના ઘણું દષ્ટાંતિ છે. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) આચારાં-મૂળ તથા ભાષાતર, यपि असासयं; इमपि चओवचइय, एयपि चओवचइयं; इमंपि विपारणामधम्मयं, एयंपि વિરામ I (૪૪) - एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिग्णाता भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । तं परिण्णाय मेहावी व सयं वणस्सइसत्थं समारंभेज्जा, णेवण्णेहिं वणस्तइसत्थं समारंभावेज्जा, णेवण्णे वणस्सइसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते वणस्सइसत्थसमारभा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति મિ. (૪) ----~- ---- [ પણ દેરા] છે જેમિ, સંપત્તિ , તંત્રણ–ચા, તમાર, સરકારૂ, રાક, હેसेयया५, संमुच्छिमा६, उब्भियया७, उववातिया८, । एस संसारेत्ति पवुच्चति मंदस्स अविવાતો (૪૬). શ્વત એટલે પ્રતિક્ષણ બદલતે છે તેમ એ પણ તેવી જ છે; જેમ શરીર વધે ઘટે છે તેમ એ પણ વધઘટે છે; અને જેમ શરીર અનેક વિકાર પામે છે તેમ એ વનસ્પતિ પણ અનેક વિકાર પામી શકે છે; માટે વનસ્પતિ સજીવ છે. (૪૪) એ વનસ્પતિને સમારંભ કરતાં થકાં અનેક આર ભ લાગે છે. જે તેને સમારંભ ન કરે તેને કશે આરંભ લાગતો નથી. એવું જાણીને બુદ્ધિમાન પૂરૂષે જાતે વનસ્પતિની હિંસા ન કરવી, બીજવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું નહિ માનવું. આ રીતે જેને વનસ્પતિના સભારંભ બાબત શુદ્ધ સમજ હોય તેજ સમારંભ બાબતની શુદ્ધ સમજ ધરનાર મુનિ જાણ એમ હું કહું છું. (૪૫) છ ઉદ્દેશ. (ત્રસ ની હિંસાને પરિહાર.) હું કહું છું કે સર્વ સ્થળે પ્રાયે ત્રસ જી હોય છે તે આઠ પ્રકારના થાય છે જેવા કે અડા, પિતજ, જરાયુજ, રજ, સંવેદન, સમૃમિ , ઉદભિક અને ઓપપતિક એ રીતના આઠ વર્ગો મળી સંસાર કહેવાય છે. તે સંસારમાં અજ્ઞાની બાળજીવ ભમ્યા કરે છે. (૬) પરિખ ૨ હાથી વગેરાએ ૩ ગાય ભેશા વગેરા. ૪ કીડાઓ ૫ ૮ માકણ વગેરા. ૮ કીડી માખી વગેરા, ખંજરીટ વગેરા. ૮ દેવનારક. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પિહેલું. (૧૩) पिज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं, सव्वेसिं पाणाणं, सम्बेसि भूयाणं,२ सवेसिं जीवाणं, सम्वेसिं सत्ताणं,४ असातं अपरिणिव्वाणं महब्भयं दुक्खं ति बेमि । (४७) . तसंति पाणा पदिसोदिसासुय । तस्थ तत्थ पुढो, पास, आउरा' परिताति । संति નાના પુત્ર તિા . (૪૮) लज्जमाणा पुढो, पास, अणगारा मोत्ति एगे पवयमाणा; जमिणं विस्व स्वेहि सत्यहि तसंकाय समारंभेणं तसकायसत्थंसमारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (४९) तत्य खलु भगवया परिण्णा पवेदितां । इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाईमरणमायणाए, दुक्खपडिघायहेडं, से संयमेव तसकायसत्थं समारंभति, अण्णेहिं वा तसकायसत्थं समारंभावेइ, अण्णेवा तसकाय सत्थं समारंभमाणे समणुजाणति; तं से अहिથા[, તે રોહિણા (૫૦) से तं संबुज्झमाणे आयाणीयं समुठाए सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेगेसिं णायं भवइ-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए। इच्चस्थं गढिए लोए; जमिणं विरूवरूवेहिं तसकायसमारंभेण तसकायसत्थं समारंभमाणे अण्णे अ. णेगरूचे पाणे विहिंसति । (५१) ૧ (વિવાદ) ૨ (વનરાય ) ( ચાર) ૪ (કિયા ) , માંसादिगृद्धाः હું વિચારી તપાસીને કહું છું કે તમામ જંતુઓને, તમામ વનસ્પતિને, તમામ પ્રાણિઓને, અને તમામ સ્થાવર જીને (પણ) સુખ પ્રિય છે, અને દુઃખ પીડા કરનાર અને ત્રાસ ઉપજાવનાર છે. (૪૭) એ ત્રસ પ્રાણિઓ ચારે બાજુથી દુઃખથી ડરતા રહે છે. પણ તેમને આતુર મનુષ્યો જૂદા જૂદા સ્વાર્થ ખાતર પરિતાપ આપે છે. પૃથ્વી વગેરેમાં જૂદા જૂદા ત્રસ છે પણ રહે છે. (૪૮) કેટલાએક શરમાતા થકા બોલે છે કે “અમે અનગાર છિએ.” પણ એ તેમનું બોલવું વ્યર્થ છે કારણ કે અનેક પ્રકારના શસ્ત્રવડે તેઓ ત્રસકાય તથા તેના સંબંધે રહેલા અનેક જાતના છવાને મારતા રહે છે, મરાવતા રહે છે, તથા મારનારનું અનુમોદન કરતા રહે છે. (૪) આ સ્થળે ભગવાને સરસ રીતે જણાવેલું છે કે આ જીંદગીના માટે તથા કીર્યાદિક માટે કે જન્મમરણથી છટવા માટે અથવા વિન દૂર કરવા માટે તેઓ જાતે હિંસા કરે છે, કરાવે છે, તથા કરનારને રૂડું ભાનતા રહે છે. પણ અંતે એ પ્રવૃત્તિ તેમને અહિત તથા અાનક થવાની. (૧૦) એમ જાણીને ભગવાન અથવા તેમના મુનિઓ પાસેથી તત્વ સાંભળીને આદરણીય વસ્તુને ગ્રહણ કરનારા પુરૂષો એવું જાણતા રહે છે કે એ ત્રસકાયની હિંસા ખરેખર કર્મબંધની હેતુ છે, મોહની હેતુ છે, મરણની હેતુ છે, તથા નરકની હેતુ છે. તેમ છતાં લેક વિપયગૃદ્ધ બનેલા છે, જેથી તેઓ વિચિત્ર આરંભથી ત્રસ જીવે તથા તેના સંબંધે રહેલ સ્થાવિર ની હિંસા કરતા રહે છે. (૫) For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, - से बेमि-अप्पेगे अच्चाए' हणंति, अप्पेगे अजिणाए वहंति, अप्पंगे साए वहंति, अप्पेगे सोणिताए वहंति, अप्पेगे हिययाए वहति, एवं पित्ताए, वसाए, पिच्छाए, पुरछाए થાણા, સિંvig, વિજ્ઞાન, વૈતા, વાઢા, ના, જાળી, અણી, અમિનાદ, અट्राए, अणदाए, अप्पेगे हिंसिसु मेत्ति वा वहंति, अप्पेगे हिंसंति मेति वा वहति, अपेगे हिंસિરીંતિ નિ જા વસિા (કર) एस्थ सत्य समारंभमाणस्स इस्चेते. आरंभा अपरिणाया भवंति । एस्थ सस्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिणाया भवंति । (५३). तं परिणाय मेहावी व सयं तसकायसस्थं समारंभेजा, जेवणेहिं तसकायसत्थं समारंभावेजा, णेवणे तसकायसत्थं समारंभंते सपणुजाणेजा, जस्से ते तसकायसस्थसमारंभा परिणाया भवंति से हु मुणी परिण्णाय कम्मे त्ति बेमि । (५४) – – –– – [ સનમ ૩દેરા: ] - पहू एजस्स' दुगंछणाए' आयंकदंसी अहियं-ति नच्चा । जे अज्झत्थं जाणइ, से बहिया ૧ મી [] ૨ (પરંપમાનઃ સાપુ ) ૩ (આવા દિવે) (ત્રસ જીવેની હિંસાના હેતુઓ.) કેટલાએક લેકે જાનવરોના શરીરનો ભોગ આપવા માટે તેને મારે છે. કેટલાએક તેના ચામડા માટે મારે છે. કેટલાએક તેના માંસ માટે મારે છે. એમ કેટલાએક લેહીના માટે, કેટલાએક હદયના માટે, કેટલાએક પિત્ત માટે, વસાઓ માટે, પીછાં માટે, પૂછડી માટે, વાળ માટે, સીંગડા માટે, દાંત માટે, દાઢાઓ માટે, નખ માટે, નાડીઓ માટે, હાડકાં માટે, ચરબી માટે, એમ અનેક સ્વા માટે તેને મારે છે. કેટલાએક નિપ્રજને માત્ર ગમ્મત ખાતર જીવ હિંસા કરે છે. કેટલાએક “આપણને એણે માર્યું હતું” એવું વિચારી તેને મારે છે. કેટલાએક “આપણને એ મારે છે એમ ધારી તેને મારે છે અને કેટલાએક “આપણને એ મારશે” એમ વિચારી તેને મારે છે. (પ) એ ત્રસકાય સમારંભ કરતાં અનેક આરંભ લાગે છે અને તેનું રક્ષણ કરતાં કશે આરંભ લાગતો નથી. (૫૩) એમ જાણી બુદ્ધિવાન્ પુરૂષે જાતે ત્રસ જીવોની હિંસા ન કરવી, બીજાવતી ન કરાવવી, તથા કરનારને અનુમતિ પણ નહિ આપવી. જેણે એ રીતે ત્રસકાયની હિંસા અહિતકર્તા જાણી ત્યક્ત કરી હોય તે જ મુનિ જાણ, એમ કહું છું. (૫૪) સાતમે ઉદેશ. (વાયુકાયની હિંસાને પરિહાર) જે હિંસાને અહિત કરનારી જાણી, વાયુકાયની હિંસાને દુઃખ દેનારી પિછાણે છે તે તેની હિંસાને પરિહાર કરી શકે છે. જે આત્માની અંદરની વાતને જાણે છે તે બાહરની For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પેહેલું ( ૧૫ ) जाणइ; जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ । एयं तुल- मन्नोस । इह संतिगया दविया णावकखंति जीविडं । (५५) ગ્નમાળા જુઠ્ઠો, પાત્ર, " अणगारा मोति " एगे पवयमाणा; जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे अणेगरुवे पाणे विहिंसइ । ( ५६ ) तत्थ खलु भगवया परिण्णा पवेइया । इमस्सचेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाइमरणमो यणाए, दुक्खपडिघायहेडं, से सयमेव वाउसत्थं समारंभति, अन्नेहिं वाउसस्थं समारंभावेति, अन्ने वा वासत्थं समारंभंते समणुजाणति; तं से अहियाए, तं से अबोहिए । (५७) से तंबुज्झमाणे आयाणीयं समुट्टाए सोच्वा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेसिं गायं भवति - एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इच्च त्थं गढिए लोए; जमिणं विरूवरूत्रेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभेमाणे अने अगरूवे पाणे विहिंसति (५८) से बेमि-संति संपाइमा पाणा आहच्च संपयंति य । फरिसं च खलु पुट्ठा एगे संघाय मावज्जति । जे तत्थ संघाय मावज्जंति, ते तत्थ परियाविज्जंति, जे तत्थ परियाविज्जंति सेत्थ उद्धाति । (५९) ૧ (=વ: સંયમ હ્રદ્ભુત:) ૨ (વાયુ હ્રાયોપમનુંનતોષઃ) વાત (પણ) જાણે છે, તે જે બાહેરની વાત જાણે છે તે અંદરની વાતને (પણ) જાણે છે. એ એ વાત સરખી રહેલી છે એમ સમજવુ. માટે અહીં જે શાંતિમાં મગ્ન સમિ પુરૂષો હોય છે તેઓ (વાયુકાયની હિંસાવડે) જીવવાને નથી ચાહતા. (૫૫) હિંસાથી શરમાતા કેટલાએક ખેલે છે કે “અમે અનગાર છીએ,” પણ તે તેમનું એલવું વ્યર્થ છે કેમકે જુએ, તે વિચિત્ર શસ્ત્રોથી વાયુકાય તથા અન્ય અનેક જીવાની હિં સા કરતા રહે છે. (૫) આ સ્થળે ભગવાને સરસ રીતે સમજણ આપેલી છે કે લોકો આ ક્ષણિક જીંદગીના, કીર્ત્તિ, ભાન, તથા ઉદર નિર્વાહાએઁ, જન્મ મરણથી મુક્ત થવા માટે, તથા દુઃખને દૂર કરવા માટે જાતે વાયુકાયની હિંસા કરે છે, ખીજાવતી કરાવે છે, અને કરનારને રૂડું માને છે. પણ એ પ્રવૃત્તિ તેને અ ંતે અહિતકા તથા અજ્ઞાન વધારનાર થવાની. (૫૭) મુનિએ પાસેથી તત્વજ્ઞાન પામી આદુકે એ વાયુકાયની હિંસા, કર્મબંધ–મેહ થઇ તે વાયુકાયને વિવિધ આરભાથી એમ જાણીને જે ભગવાન અથવા તેમના રણીય વસ્તુ અંગીકાર કરે છે તે જાણતા રહે છે મરણ—તથા નરકની હેતુ છે. એમ છતાં લા* વિષય જાતે મારે છે, બીજા વતી ભરાવે છે, અને મારનારને અનુમત કરે છે. (૫૮) હું કહુ છુ કે એ વાયુકાયની સાથે પણ સાતિમ છવા છે. તેઓ એકઠા થઈ વાયુની અંદર પડે છે. અને વાયુની હિંસા કરતાં તે પણ પીડાય છે. (પ) For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગમૂળ તથા ભાષાન્તર, एस्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिनाया भवंति एरथं सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । (६०) तं परिण्णाय मेहावी व सयं वाउसत्थं समारंभेजा, णे वनेहि वाउसत्यं समारंभावेज्जा, णेवने वाउसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते वाउसाथसमारंभा परिणाया भवंति, से हु मुणी परिण्णायकम्मत्ति बेमि । (६१) . एथपि जाण उवादीयमाणा, जे आयारे न रमंति, आरंभमाणा विणयं वयंति, छंदोवજયા, વવUT, રામરા પતિ સં(૨) . से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्ज पाबंकम्म जो अन्नेसि । (६३) तं परिण्णाय महावी व सयं छज्जीवणिकायसत्थं समारंभेज्जा, वन्नेहिं छज्जीवाणकायसत्थं समारंभावेज्जा, वन्ने छज्जीवणिकायसत्थं समारंभंते समणुजाणेज्जा । अस्सेते छज्जीवणिकाय सत्थसमारंभा परिण्णाया भवंति, से हु मुणी परिण्णायकम्मत्ति बेमि । (६४) માટે વાયુકાયની હિંસા કરતાં અનેક આરંભ લાગે છે અને તેની હિંસાને પરિહાર કરતાં કશે આરંભ લાગતો નથી. (૬૦) - બેમ જાણી બુદ્ધિમાન પુરૂષે જાતે વાયુકાયની હિંસા ન કરવી, બીજ પાસેથી ન કરાવવી, અને કરનારને રૂડું પણ નહિ માનવું. એ રીતે જેને વાયુકાય સંબંધી સમારંભની ખરી સમજ હોય તેજ હિંસાપરિહાર કરનાર મુનિ જાણવો. (૬૧) ઉપસંહાર જેઓ આવા આચારમાં નથી રમતા, અને આરંભ કરતા થકા પણ “અમારે સંયમ છે” એમ બેલે છે, તથા સ્વેચ્છાચાર થઈ આરંભમાં તલ્લીન થઈ રહે છે તેઓ આઠે કર્મ બાંધે છે. (૬૨) માટે સંયમી પુરૂષે સર્વ રીતે સમજવાન થઈને ન કરવા લાયક પાપ કર્મને કદાપિ નહિ ઈચ્છવું. (૩) . એમ જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે છાયની હિંસા ન કવી, બીજાવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડા પણ નહિ માનવા. એ રીતે જેને એ છકાયના આરંભની પૂર્ણ માહિતી હોય તે જ આરંભત્યાગી મુનિ જાણું. (૬૪) For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) અધ્યયન બીજું. लोकविजय नामकं द्वितीयमध्ययनम् [ પ્રથમ દ્રાઃ ] जे गुणे, से मूलटाणे । जे मूळटाणे, से गुणे । इति से गुणटी महता परियावेणं ઘરે ઘરે, સંહ-માયા કે, જિયા , માયા છે, મફળ છે, મન મે પુરા , ધૂયા છે, સુજા , સંચળવા–સંથથા મે, વિવિવાર–રિયળ–મોવાસ્કાય છે, इच्चत्यं गढिए लोए वसे पमत्ते । (६५) । __ अहोय राओ परियप्पमाणे, कालाकालसमुट्ठाई, संजोगट्टी, अटालोभी, भालुपे, सहसाરે, પિવિત્તેિ યુથ, સત્યે પુળો પુY I (૬) ___ अप्पं च खलु आउयं इह मेगेसिं माणवाणं; तंजहा सोयपरिण्णाणेहिं परिहायमाणेहिं, चक्खुपरिणाणेहिं परिहायमाणेहिं, घाणपरिण्णाणेहिं परिहायमाणेहिं, रसणपरिणाणेहिं परिहायमाणेहिं, फासपरिण्णाणेहिं परिहायमाणेहिं, अभिकतं च खलु वयं संपेहाए, तो से एगया મૂજમાવે નતિ. (૭) ૧ (જુના વિષયા) ૨ (મૂર્ણ સંસારસ્તસ્ય ચાર્જ વેરળ) ૩ (નરજ ગામ ) ४ द्विगुणत्रिगुणी करणं परिवर्तनं ५ प्रवर्तत इतिशेषः અધ્યયન બી. લોકવિજય. - છલ– પહેલે ઉદ્દેશ. (માતપિતા વગેરે લેકને જીતી સંયમ પાળવે.) જે વિષય છે. તે સંસારના હેતુ છે, અને જે સંસારના હેતુ છે તે વિષય છે. માટે વિષયાર્થી હોય છે તે પ્રમાદી બની બહુ દુઃખ પામતો રહે છે. તે એ રીતે કે--મારી મા, મા બાપ, મારો ભાઈ, મારી બેન, મારી સ્ત્રી, મારા પુત્રો, મારી પુત્રી, મારા મિત્ર, મારા સગા, મારા સંબંધિ, મારા જાણીતા, મારા સાધને, મારી દોલત, મારૂં ખાનપાન, અને મારાં વસ્ત્ર એવી અનેક પંચાતમાં ફરી પડેલા લેકે મરણપર્યંત ગાફલ થઈ આરંભ કરતા રહે છે. (૫) તથા તેના માટે રાત દિવસ ચિંતા કરતા થકા, કાળ અકાળની કશી પણ દરકાર નહિ, ધરતાં, કુટુંબ પરિવાર તથા ધનમાં લુબ્ધ બની, વિષયમાં જ ચિત્ત ધરતા થકા નિર્ભયપણે લૂટફાટ મચવવા મંડી પડે છે અને અનેક પ્રકારે છકાયની હિંસા કરતા ફરે છે. (૬) મનુષ્યનું આયુ ઘણું ટૂંકું છે. તેના દરમ્યાન જરા આવતાં શત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ઘટતું જાય છે. વૃદ્ધાવસ્થા જોઈને તે વખતે તે પ્રાણી દિમૂઢ બની જાય છે. (૬) For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जेहिं वा सद्धिं संवसति, तेविणं एगया णियगा पुष्वं परिव्वयंसि । सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमंपि तेसिं नालं ताणाए वा, સબાપુ વા | સે ળ હાલાપુ, ન વિઠ્ઠાણુ, ન તીપુ, ન વિમૂસાપુ | (૬૮) ૧ इच्चेवं समुट्टिए अहोविहाराए, ' अंतरं च खलु इमं संप्रेहाए, धीरो मुहुत्तमपि णो पमायए । वओ अच्छे जोव्वणं च । (६९) Acharya Shri Kailassagarsuri Gyanmandir નીવિષ્ણુ દુ ને પમત્તા । સે દંતા, છેત્તા, મેત્તા, હુંપિન્ના, વિકુંવિતા, દ્વેતા, કત્તાसहता, अकर्ड करिस्सामित्ति मण्णमाणे । ( ७० ) जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया णियगा पुठिंव पोसंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमपि तेसिं णालं ताणाए का, સબાપુ વ । (૭૩) उवादियसेसेण वा संणिहिसंणियओ कज्जति इह मेगेसिं असंजताणं भोयणाए । तभो से एगया रोग समुपाया समुप्यज्जति । ( ७२ ) जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया जियगा पुव्विं परिहरति, सो वा ते णियगे पच्छा परिहरेज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा, સરબાપુ યા । (૭૩) ૧ ( થયો લયમાનુષ્ટાનાય ) ૨ (અવસરે) ૨ ( ૩૧મુત્ત્તરોવેશ્ર્ચય: ) વળી જેની સાથે તે વસે છે તેજ વૃદ્ધાવસ્થામાં તેની નિંદા કરવા મડે છે, અથવા તે પોતે પોતાના કુટુંબિએને નિવા માંડે છે. માટે હે જીવ, તે કુટુંબ તને બચાવનાર આશ્રય દેનાર નથી, અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવા સમર્થ નથી. એમ ?હાવસ્થામાં હાસ્ય, ક્રીડા, મેાજશેખ અને શણગાર એ સર્વને પુરૂષ અયેાગ્ય બને છે. (૬૮) એમ જાણી બુદ્ધિમાન પુરૂષ આ અવસર પામીને સયમ માટે તરત ઉઝ્માલ થાય છે અને ઘડીભર પણ પ્રમાદ કરતા નથી. જે માટે વય અને યાવન ધસારાબંધ ચાલ્યા જાય છે. (૬) જેએ તેમ નથી જાણતા તેઓ અસયમથી જીવવામાં ગાફલ થઈ રહે છે અને તે સર્વેથી અધિકતા મેળવવા માટે કાયને મારતા, કાપતા, ફાડતા, લૂંટતા, ઝુંટતા, પ્રાણરહિત કરતા તથા ત્રાસ આપતા રહે છે. (૭૦) તે (પણ જો તેનું નશીબ મદ હોય છે તે કશું મળી શકતું નથી) તેથી તે કુટુંબનું પાષણ કરવાને બદલે પોતે કુટુંબથી પોષાય છે. અથવા (કદાચ તેને કંઇ ધન પ્રાપ્તિ થતાં) કુટુંબનું પોષણ કરે છે પણ (તે) તેમાંના કોઈ કાઈને બચાવી શકનાર નથી. તેમ પણ તેમને બચાવી શકનાર નથી. (૭૧) તે કેટલાએક અસ યતિએ બચેલા આહારને ખીજા દિવસે ખાવાના માટે રાખી મેલે છે. પણ તેમના શરીરે તેથી કોઇ વેળા અનેક રાગા ઉત્પન્ન થાય છે. (૭૨) અને ત્યારે તેનાં સગાં સ્નેહીં બધા લાંબા થઈ બેસે છે કોઇ પણ બચાવી શકતા નથી. તેમ હું અસયતિ તમે પણ તેમનાથી મેાડા કે વહેલા લાંબા થઈ બેસનાર છે, ને તેમને અચાવી શકનાર નથી. (૭૩) For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બીજું (૧૯) एवं जाणितु दुक्खं पत्तेयं सायं, अणभिवंतं च खलु वयं सपेहाए, खणं जाणाहि કિર (9) जाव सोयपण्णाणा अपरिहीणा, जाव णेत्तपण्णाणा अपरिहीणा, जाव घाणपण्णाणा अपरिहीणा, जाव जीहपण्णाणा अपरिहीणा, जाव फासपण्णाणा अपरिहीणा, इच्चेतेहिं विरूवस्वेहि पमाणेहिं अपरिहाणेहिं आयर्ट सम्म समणुवासेज्जासित्ति बेमि । (७५) [ દ્વિતીય દેરાઃ ] ન આજે સે મેહાવી, હળ અા (૭૬) भणाणाए पुठ्ठावि एगे णियति मंदा मोहेण पाउडा' । (७७) "अपरिग्गहा भविस्सामो" समुदाए लद्धे कामे अभिगाहेंति, अणाणाए मुणिणो, पडिતિ, કે પુણો પુળો સT, જે હવા, ને પારા (૮) विमुत्ता हु ते जणा, जे जणा परिगामिणो लोभं अलोभेण दुगंछमाणे लद्धे कामे णा१ (अवसरं) २ आवर्तेत (निवर्तयेत्) ३ प्रावृताः એ રીતે દરેક જીવના સુખ દુઃખ જૂદા જૂદા સહેવાનાં જાણીને તથા હજુ પિતાની વય કાયમ રહેલી જાણીને હે પંડિત આ અવસરને એલખ. (૭૪) જ્યાં લગી શ્રેત્ર, ચક્ષુ, ઘાણ, રસન, તથા સ્પર્શેન્દ્રિયની વિજ્ઞાનશકિત મંદ નથી પડી તેના દરમ્યાન તું તારું આત્માર્થ સિદ્ધ કરી લે. (૭૫) -- - બીજો ઉદેશ. (અરતિ ટાળી સંયમમાં દૃઢ રહેવું) બુદ્ધિમાન પુષે સંયમમાં અરતિ થવી દૂર કરવી. એમ કર્યાથી ઘણાજ અલ્પકાલે મુક્ત થવાય છે. (૭૬) અનાની મઢ જીવો પરીસહ કે ઉપસર્ગ આવતાં આજ્ઞાથી બાહેર થઈ સંયમથી ભ્રષ્ટ થતા રહે છે. (૭૭) અમે અપરિગ્રહીજ છીએ ” એમ બોલી કેટલાએક દીક્ષિત થયા થકા પણ આ જ્ઞાથી બાહેર થઈ મુનિના વેષને લજવતા થકા મળતા કામ સેવતા રહે છે તથા તે મેળવવાના ઉપાયમાં મચ્યા રહી વારંવાર મેહમાં બુક્યા રહે છે તેઓ નથી આ પાર કે નથી પેલે પાર.' (૮) ખરેખર તેજ પુરૂષ વિમુક્ત જાણવા જેઓ સંયમને સદા પાળતા રહે છે. જે પુરૂષ નિર્લોભ થઈ લોભને ધિક્કારી કહાડી મળતા કામને ઈચછે નહિ, અથવા જે મૂળથી જ ૧ એટલે કે નથી મુનિ અને નથી ગૃહસ્થ. ૨ ત્યાગી. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર भिगाइ, विणावि लोभ निक्खम्म एस अकम्मे जाणति पासति । पढिलेहाए णावकंखति, एस अणगारेति वुच्चति । ( ७९ ) અયરાનો પતિપ્પમાળે, વાજાાજલમુડ્ડા, સંગોળી, બટ્ટાજોમી, આજું, સલા રે, વિિિવવિશે પુણ્ય, સથે પુળો પુળો । (૮૦) से आय 'बले १, से णाइबले २, से सयणबले ३, से मित्तबळे ४, से पेच्चबलें ५, से देवबले ६, से रायबले ७, से चोरले से अतिहिबले ९, से किवणबले १०, से समणबले ११, इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमायाणं संपेहाए भया कज्जति । पावमोલોસિ મળમાર્ગે ! અહુવા આસંતાપુ | (૮૧) तं परिचाय मेहावी, णेव सयं एएहिं कज्जेहिं दंडं समारंभेज्जा, व्रणं एएहिं कનેીિ લુંટ સમારમવિજ્ઞા, "જુદું îદિરનું સમારમવિ અને જો સમજુનાઞા । (૮૨) પુત્ર મળે આરિદ્ધિ પવિણ । બદ્દેશ્ય સહે જોજિપિઞાશિ ચેમિ ! (૮૬) ܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ તૃતીય ઉદ્દેરા: ] તે અલફ વાળો", અસરૂં નીયાળો" નો ફળે, જો તિરો, નો હજુ 1 તિ૧ આત્મહાવૈં. ૨ અસત્ (પુનઃ પુન:) લેબને નિર્મૂળ કરી દીક્ષિત થાય તે કર્મરહિત બની સર્વજ્ઞ સર્વદર્શી થાય. માટે એમ વિચારીતે જે લાભને ઈચ્છે નહિ તે અનવર કહેવાય છે. (૭૯) અજ્ઞાની જીવા રાત દિવસ દુ:ખી થતા ચકા, કાળ અકાળની દરકાર નહિ ધરતાં, સ્ત્રી અને ધનના લોભી બની વગર વિચારે વારંવાર અનેક આરંભ કરતા રહે છે. (૮૦) આત્મબળ, જાતિઅળ, સ્વજનખળ, મિત્રબળ, પ્રેત્યબળ,૨ દેવબળ, રાજબળ, ચારબળ. અતિથિખળ, કૃપણબળ, તથા શ્રમણબળની પ્રાપ્તિ માટે અથવા પાપક્ષયના માટે અથવા આશ સાથી' લોકો અનેક આરંભમાં પ્રવર્તે છે. (૮૧) માટે બુદ્ધિમાન પુરૂષે એ કામેા માટે જાતે પણ હિં'સા નહિ કરવી, ખીજાવતી પણ હિંસા નહિ કરાવવી. અને કરનારને પણ રૂડું નહિ માનવું. (૮૨) એ માર્ગ આએ (તીર્થંકરોએ) બતાવ્યા છે. માટે ચતુર પુરૂષોએ જેમ પોતાના આત્મા કર્મથી ન લીપાય તેમ વર્તવું. (૮૩) Ke ત્રીજો ઉદ્દેશ. (માનને ટાળવુ' તથા બેગમાં રક્ત ન થવુ) જીવ ઘણીવાર ઊઁચ ગોત્રમાં ઊપજેલા છે. અને ધણીવાર નીચાત્રમાં ઊપજેલો છે. ૧ શરીર બળ. ૨ ભવાંતર જતાં થતું બળ. ૩ ચારે મને મદદ આપશે તે ૪ ભિક્ષુકનું ખળ મને થશે. ૫ ભવાંતરમાં તે વસ્તુ મળવાની ઇચ્છાથી. ૬ ઊંચ કુળમાં, For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બીજુ ( ૨૧ ) સંતા છે ચાવારી, છે માનવરિ, તિ વા જે જિ . (૮૪) ____ तम्हा पंडिए णो हरिसे, णो कुप्पे, भूएहि जाण, पडिलेह सातं समिते एयाणुपस्सी' સંહારં, તિ, મૂર્ય, , ટ, રણુજાર, વક, સામરૂં, સવજી, સઇपमाएणं अणेगरूवाओ जोणीओ संधाति, विरूवरूवे फासे पडिसंवेदेइ । (८५) से अबुज्झमाणे हतोवहते जाइमरणमणुपरियट्टमाणे । (८६) जीवियं पुढो पियं इह भेगेसि माणवाणं खेत्तवत्थुममाया माणाणं । (८७) आरतं, विरतं, मणिकुंडलं, सहहिरण्णेण इत्थियाओं परिगिज्झ तत्थेव रत्ता । (८८) "ण इत्थं तपो वा, दमो वा, णियमोवा, दिस्सति" संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विप्परियास-मुवेति । (८९) इणमेव णावकखंति, जे जणा धुवचारिणो; जातीमरण परिम्नाय, चरे संकमणे दढे ।(९०) - નથિ જીલ્લામાં પ (૧૧) सम्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविज ચમાં . (૧૨) ! गृद्धयेत. २ एतदनुदर्शी. ३ कुठजत्वं એમાં કશી ન્યુનતા કે અધિકતા નથી. માટે કોઈ પણ જાતને ગર્વ નહિ કરે. આવું સમજતાં કેણ પિતાના ગેત્રને ગર્વ કરશે અથવા માન ધરશે અથવા વૃદ્ધ થશે. (૮૪) માટે બુદ્ધિમાન પુરૂષે હર્ષ કે રોષ નહિ કરવો. બધા જીવોને સુખ પ્રિય છે એમ જાણી સમિતિવંત થઈ વિચારવું. આ પ્રમાણે જીવે પિતાના પ્રમાદથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, હું પણું, કુબડાપણું, વાંકાપણું, કાળાપણું, તથા કાબળાપણું (વગેરે) પામે છે, અનેક યુનિઓમાં જન્મ ધરે છે અને ભયંકર દુઃખ વેઠે છે. (૮૫) અજાણ જીવ રેગથી ગ્રસ્ત તથા અપયશવંત થયો થકે જન્મ મરણમાં ફસ રહે છે. (૮૬). ક્ષેત્ર તથા વસ્તુમાં મમતાન દરેક પ્રાણિને જીવવું ઘણું પ્રિય લાગે છે. (૮૭) (તેવા બાળ9) રંગબેરંગી વસ્ત્ર, મણિ, આભરણ, હિરણ્ય, અને સ્ત્રીઓ પામીને તેમાં જ આસક્ત થઈ રહે છે. (૮૮) એવા સંપર્ણ બાળ અને મૂઢ બનેલા છે વિપસ પામીને નિર્ભયપણે જીવવા ચહાતા થક આ રીતે બને છે કે, “આ જગતમાં યમ કે નિયમ કશા કામના નથી.” (૮૯) પણ જે પુરૂષે આચારવંત છે તેઓ તેમ જીવવા નથી ચહાતા. તેઓ તે જન્મ મરણ થતા જાણી સંયમ પાળવામાં જ ઉક્યાલ રહે છે, (૯૦) મતને કંઈ ભરોસો નથી. (૪૧) બધા જીવો લાંબી આવરદાને તથા સુખને ચાહે છે, અને જીવવા માગે છે. મરણ અને દુ:ખ બધાને અપ્રિય લાગે છે. (૨) For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૨ ) www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર સાત નાવિચ પિચ । (૧૩) तं परिगज्झ दुपयं चउप्पयं अभिजुंजिया णं, संसंचिया णं, तिविधेण जावि तत्थ मत्ता અદ્ અપ્પા વા મહુવા વા, સે તથ્ય દ્વિદ્ વિદ્ય૬, મોચળાણ (૧૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir तओ से एगया विविहं परिसिटं संभूयं महोवगरणं भवति । संषि से एगया दायादा विभयंति, अदत्ताहारा वा से अवहरति, रायाणो वा से विलपति, णस्सति वा से, विणस्सति વા કે, અનારવાોળ વા સે વાર્ (૧૫) इति से परस्साए कूराई कम्माई बाले पकुब्बमाणे तेण दुक्खेण मूढे विप्परियासમુન્નતિ ૫ (૧૬) मुणिणा हु एवं पवेइयं । (९७) અળદિતા તે, નય મારૂં રત્તણ્ । મીરામા તે, નય તાર ગમિત્તલુ | અપાત્ગમા ત્તે, થય પર મિત્તલુ | (૧૮) આયર્વાળાં ચ આયાય, સામે ટાળે ન વિટ, વિત્ત વ્લડણયો, સામે ટીમ વિટ | (૧૧) ઉદ્દેશો પાસપાસ સ્થિ । (૩૦૦) ૧ (ઓધ: મેરૂપઃ પ્રવાહ સ્સું ન તરીચનોધત્તાઃ) ૨ (સંયમરૂપે) ર્ (અસંયમરૂપે) ? (A) જીવવુ બધાને પ્રિય લાગે છે. (૯૩) જીવવું પ્રિય હાવાથી જ લોકે દ્વિપદ તથા ચતુષ્પદને રાખીને દ્રવ્ય સંચય કરતા થકા કંઇ થોડુ કે ધણું ખાવા પીવા માટે ધન એકઠું કરે છે તેમાં મન વચન કાયાથી ગૃદ્ધ થતા રહે છે. (૯૪) વખતે તેમના પાસે ઘણાજ વધતા દ્રવ્ય ભંડોળ એકઠા થઇ જાય છે. પણ અંતે તેને ભાયાતા વેહેંચે છે. અથવા ચારા ચારી જાય છે, યા રાજા લુંટી લે છે, યા વ્યાપાર વગેરામાં નાશ થાય છે યા અગ્નિનીથી બળી જાય છે. (૯૧) એમ ખીજાના માટે તે અજ્ઞાન પ્રાણી કૃર કર્મ કરતા થકા તેનાં દુઃખ જાતે ભાગવતાં વિપર્યાસ પામે છે. (૯૬) આ બધું મુનિએ (વીર પ્રભુએ) જણાવેલું છે. (૯૭) પરતીથિંએ કે પાસસ્થાએ સંસારના પ્રવાહ તરી શકવાના નથી, તથા તેના તીર કે પારને પામી શકવાના નથી. (૯૮) જે સયમ લઈ પાછા સયમમાં નથી રહી શકતા તે અજાણુ જીવે અસત્ય ઉપદેશ પામીને અસંયમમાં રહે છે. (૯૯) તત્વ સમજનારને કંઇ કહેવું જરૂરનું નથી. (કારણ કે તે સમજી હોવાથી પોતે સીધે મામૈં ચાલ્યા જાય છે) (૧૦૦) ૧ સુખ ઇચ્છતા થકા દુ:ખ પામે છે. ૨ નબળા આચારવાળા વેશધારિ, For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન બીજી ( ૨૩ ) खाले पुण जिहे कामसमणुष्णे असमितदुक्खे दुक्खाणमेव भवङ्कं अणुपस्थिदइति નિ 1 (૩૦૧) [ ઋતુર્થ ઉદ્દેરા: ] ततो से एगया रोगसमुष्याया समुप्पज्जंति । (१०२) जेहिं वा सद्धिं संवसति, ते वा णं एगया णियगा पुग्वि परिचयंति । सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमंपि तेसिं णालं ताणाए ચા સરળાજુ વા | (૧૦૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir जाणिन्तु दुक्खं पत्तेयं सायं । ( १०४ ) भोगामेव अणुसोयंति - इह मेगेसिं माणवाणं, तिविहेण, जावि से तत्थ मत्ता भवइ, અપ્પા થા, વડુળાવા, તે સહ્ય નત્રિપુ વિકૃતિ ! મોથાર્ । (૧૦૫) ततो से एगया विपरिसिट्टै संभूयं महोवगरणं भवति । तंपि से एगया दायाया विभयंति, अदत्ताहारे वा से हरति, रायाणो वा से विलुंपति, णस्सइ वा से, विणस्सह वा સે, અપવાદેળ વા સે દાતિ । (૧૦૬) ૧ (સ્નેહઃ (રાની) પણ જે ખાળ હાય છે તે વિષયામાં રક્ત બની તેમને સેવન કરતા શકો દુઃખા વ ધારીને દુ:ખાના જ ચક્રમાં રખડે છે. (૧૦૧) *****~ ચેાથા ઉદ્દેશ. ( ભાગાથી રોગા થાય છે. ) પછી તેને કર્મ ઉદય આવતાં રાગા ઊત્પન્ન થાય છે, (૧૦૨) એવે વખતે તેના સ્નેહિ તેને અવગણે છે યા તે તેને અવગણે છે. કારણ કે કોઇ કોઇને રાખનાર નથી. (૧૦૩) દુઃખ સુખ સર્વ જૂદા જૂદા ભાગવે છે. (૧૦૪) આ જગતમાં કેટલાએક જીવ ભરણુ લગી પણ ભાગનીજ વાંછા ધરતા રહે છે. તેવાએને જે કંઇ થેાડી કે ઘણી ધન પ્રાપ્તિ થાય છે તે ખાવા પીવા માટે તેમાં મન વચન કાયાથી ગૃહ્ન થઇ જાય છે. (૧૦૫) કદાચ અહુ ધન મળે છે તેા અંતે તે ધન ભાયાતા વેચે છે, યા ચોરી ચોરી જાય છે, યા રાજાએ લૂટી લેછે, યા વ્યાપારમાં નાશ પામે છે, યા અગ્નિથી ખળી જાય છે. (૧૦૬) ૧ કામભેાગથી કર્મબંધ, કર્મબંધથી મરણ, મરણથી નરક, નરકથી ગર્ભ ને ગર્ભથી રોગ થાય છે. ૨ જેમકે બ્રહ્મદત્ત કેમકે તે મરણની અણીપર તથા નરકમાં પણ “કુમતી કુરૂમંતી”જ પેાકારતા. For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 (૨૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તરइति से परस्स. अटाए कूराणि कम्माणि बाले पकुवमाणे तेण तुक्खेण मूढे विप्परिચામુનિ ! (૧૦૭) આ જ જ વિવિ ધીરે (૧૦૮) તુમ દેવ તે સમ ! (૧૦૧) સિચા, તેમાં જે સિયા (૧૧૦) इणमेव णावबुझंति, जे जणा मोहपाउडा । (१११) थीलोभपव्वहिए ते भो वयंति “एयाई आयतणाई" । (११२) से दुक्खाए, मोहाए, माराए, णरगाए, गरगतिरिक्खाए । (११३) सततं मूढे धम्म गाभिजाणति । (११४) કાટુ રે I ગણમાનો મહામીદે (૧૫) अलं कुसलस्स पमादेणं, संति-मरण सपेहाए, भिदुरधम्म सपेहाए । (११६) જઈ વસા મર્જ તવેદિ પુછ્યું, પણ મુળી ? મહેકમ (૧૧૭) તિવાણા ચાં . (૧૧૮) gણ વરે જસિ–રે નિષિત્તિ માતા (૧૨) १ आहृत्य ( स्वीकृत्य ) ( अशुभ मादत्से इतिशेषः ) २ ( शांतिमरणं चेतिद्वंद्वः) ३ संयमाय. એ રીતે તે અજ્ઞાની છે બીજાના માટે કર કર્મ કરતા થકા તેના દુખે જાતે બેગવતાં સુખ ઈચ્છતા દુઃખમાં પડે છે. (૧૦૭) હે ધીર પુરૂષે તમારે વિષયની આશા અને લાલચથી દૂર રહેવું. (૧૦૮) તમે જાતે જ તે આશારૂપ શલ્ય હૃદયમાં ધરી હાથે કરી દુઃખી થાઓ છે. (૧૦૮) પૈશાથી ભેગે પગ મળે છે, તેમ વખતે નહિ પણ મળે. (૧૧૦) પણ મોહવંત પ્રાણિઓ એ સમજી શકતા નથી. (૧૧૧) સ્ત્રીઓમાં આસક્ત થયા થકા તેઓ બેલે છે કે “એ સ્ત્રીઓ જ સુખની સ્થાન છે.” ૧૧૨ પણ ખરું જોતાં તે તેઓ દુઃખ, મેહ, મરણ, નરક, અને તિય ગતિની હેતુભૂત છે. છતાં હમેશાં મૂઢ બનેલા છે. ધર્મ જાણી શક્તા નથી. (૧૧૩) વીર પ્રભુએ મજબુતાઈથી કહ્યું છે કે સ્ત્રીને વિશ્વાસ મુનિએ નહિ કરો. (૧૧૪) માટે કુશળ પુરૂષે અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી થતાં મરણ વિચારીને તથા શરીરને ક્ષણભંગુર જાણુને પ્રમાદ દૂર કરે. (૧૬) વિષયભોગથી કંઈ તૃપ્તિ થતી નથી, માટે એ કશા કામના નથી. હે મુનિ, એ કામભાગેછા મહા ભયંકર છે એમ વિચાર(૧૧૭) માટે મુનિએ કઈ જતુને પીડા નહિ કરવી. (૧૧૦). એવા અપ્રમાદી પરાક્રમી મુની જ વખણાયેલા છે, જેઓ સંયમ પાળતાં કશ ખેદ નથી પામતા. (૧૧) ૧ પરાનુવૃત્તિથી વાંચ્છા. For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બીજુ (૨૫) જ એ સિ” જ જેના, પોપં હું જ હિલ, રિબો રા ', - મિમો રિમેના (૨૦) પૂર્વ નો સમજુવાસિનાલિસિ મિ. (૧૨) - ~ [ ઉત્તમ ઉદ્દેશ ] अमिणं विरूवरूवेहि सत्यहिं लोगस्स कम्मसमारंभा कजति, तंजहा, अप्पणो से, पु. પા, પૂષાબં, કુપા, વાર્તા, પાળે, વાળ, વાસા, પાલી, મેળ, મરી, भाएसाएर, पुढोपेहणाए' सामासाए', पायरासाए५, संणिहि-संनिचओ कमई इह मेगेसि માળવા મોયણ (૨૨) समुटिते अणगारे आरिए भारियपणे भारियदंसी अयं संधित्ति भिक्खु, से णादिऐ, નારિબાવ૬, સિવંત સમણુના (૨૨) सवामगंधं परिणाय णिरामगंधो परिश्वए । (१२४) भविस्समाणो कयविक्कएसु-से ण किणे, ण किणावए, किणंतं ण समणुजाणए। (१२५) ૧ (નિયત) ૨ ( મૂળાઈ) રૂ યર (પુખ્યિ ) mળાવ. ४ श्यामाशाय-रात्रिभोजनाय. ५ प्रातराशाय-प्रत्यूषभोजनाय. ६ अद्राक्षात् (ગોચરીએ જતાં) કોઈ નહિ આપે તેના તરફ કોપ નહિ કરે, થોડુભળ્યાથી તેની નિદા નહિ. કરવી, તેણે ના પાડયાથી ઝટ પાછા વળવું યા તેણે હરાવ્યા બાદ પણ ઝટ પાછા વળવું. (૧૨) (હે મુનિ) તારે આવું મુનિત્ય પાળવું. (૧૨૧) પાંચમો ઉદેશ. (મુનિએ વિષયાગ ત્યાગ કરી લેકનિશ્રાએ આહારદિક લઇને વિચરવું) લેકે પિતાના માટે તથા પિતાના, પુત્ર, પુત્રી, વહુઓ, નાતજાત, દાઈ, રાજા, દાસ, દાસી, ચાકરનફર તથા પરોણા માટે તથા પુત્રાદિકને જુદુ જુદુ વહેચી આપવા માટે ખાવા પીવા સારૂં અનેક આરંભ કરીને આહાર બનાવી રાખે છે. (૧૨) માટે આ પ્રસંગે સંયમમાં ઉન્માળ, આર્ય, પવિત્ર બુદ્ધિમાન , ન્યાયદર્શી અને તત્વ સમજનાર અનગારે દૂષિત આહાર લેવો નહિ, લેવરાવે નહિ તથા લેનારને પ્રશંસા નહિ. (૧૩) બધાં દૂષણે રૂડી રીતે જાણીને નિર્ષણપણે સંયમ પાળવું. (૧૨૪). વળી મુનિએ આહારને કયવિક્રય ન કરે, બીજાવતી ન કરાવે, કરનારને રૂડું નહિ માનવું. (૧૫) For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra * * (૨૬) આચારાંગ-મળે તથા ભાષાન્તર, મિત્ #vછે, જાજે, માઘો, લેશો, હાથ, જિયો, સમજો, परसमयण्णे, भावण्णे, परिग्गहं भममायमाणे, कालाणुट्राई, अपडि दुहओ कित्ता, નિયા (૧૬) वस्थं पडिग्गहं कंबलं पायपुंठणं उग्गहं च कटासणं, एतेसु थेव जाणेजा । (१२७) જે આશરે, અરે મારૂં જ્ઞાન, જે માથા ફર્શ . (૧૨૮) મણિ ન મળે, કામો જ પુના, વરિ જતું જ જિ', રિવાજો અप्पाणं भवसोज्जा, अण्णहा णं पासए परिहरेज्जा । (१२९) एस मग्गे भारिएहि पवेदिते, जहेत्य कुसले णोवलिप्पेज्जासित्ति यमि । (१३०) कामा दुरतिकमा, जीवियं दुप्पटियूदणं,' कामकामी खलु अयंपुरिसे, से सोयति, रति, સિરિ, પિત્તિ, તિતિ . (૧૩) आयतचक्खू लोगविपस्सी लोगस्स महोभागं जाणति, उई भागं जाणति, तिरियभागं નાગરિ . (૧૨) * ૧ જસથા . ર અનિદ્રાના રૂ વાળ્યાં. (ચાર) દુઃખનિવૃળો. (કુવંરેનીā) એવો મુનિ કાળ, બળ, ભાત્રા, ખેદ* ક્ષણ, વિન્ય, સ્વસમય, પરસમય, અને ભાવને જાણનાર થઈ પરિગ્રહની મમતા દૂર કરતે થકો યથાકાળ અનુષ્ઠાન કરીને નિરીહ રહી રાગદેષ છેદીને મોક્ષમાર્ગમાં ચાલ્યા જાય છે. (૧૬) વળી વસ્ત્ર, પાત્ર, કંબળ, પાદપુંછન, વસતિ, તથા કટાસન એ સર્વે મુનિએ ગૃહસ્થ પાસેથી શુદ્ધ રીતે યાચી લેવાં. (૧૨૭) મુનિએ પરિચિત આહાર લે એમ ભગવાને જણાવ્યું છે. (૧૨) આહાર મળે જાણી ખુશી નહિ થવું, નહિ મળે જાણી શક ન ધરે, ઘણો આ હાર મળતાં તે સંઘરી રાખવો નહિ, બીજા પરિગ્રહથી પણ દૂર રહેવું. વળી ધપકરણને પણ પરિગ્રહરૂપે નહિ દેખતાં ધર્મોપકરણરૂપે દેખી તેમના પર મમતા નહિ ધરવી. (૧૨) એ માર્ગ તીર્થકર દેએ બતાવ્યો છે. એમાં પ્રવર્તનાર કુશળ પુરૂષે કર્મથી બંધાતા નથી. (૧૩) વિષય વાંછનાથી દૂર રહેવું ઘણું વિકટ કામ છે. વળી કવિત પણ વધી શતું નથી. (માટે કોઈ વખતે પણ પ્રમાદ નહિ કરી આ જંતુ હમેશાં વિષય વાંછામાં ગરકાવ થઈ રહે છે તે વિષયોને વિગ થતાં શોચ કરે છે, ઝરે છે, નિર્મદા થાય છે, પીડાય છે અને અકલાય છે. (૧૩૧) - દીર્ઘદર્શ અને દુનિઆના રંગને જાણનાર પુરૂષ લેકના અભાગ ઊર્ધ્વભાગ અને તિ ભાગને જાણે છે (એટલે કે એમાં શી રીતે જીવ ઉત્પન્ન થાય ઈત્યાદિ બિના જાણી શકે છે.) (૧૩૨) ૧ અવસર. ૨ પિતાની શક્તિ. ૩ વિભાગ. ૪ અભ્યાસ. ૫ સમચ. ૬ જ્ઞાનાદિકનો વિનય ૭ સ્વમત. ૮ પરમત. ૯ ચિત્તાભિવ્યું. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બીજું. (૨૭) ___ गधिए अणुपरियरमाणे' संधि विदित्ता इह मच्चिएहि२, एस धीरे पसंसिए जे बड़े જો . (૧૩૩) ના અંત સદા કાર્દિ નET agr સંતો . (૧૩) अंतो पूतिदेहंतराणि पासति पुढोवि सर्वतिः पंडिए पडिलेहए । (१३५). से मतिमं परिण्णाय मा य ह लालपञ्चासी, मा तेसु तिरिच्छ मप्पाण मावायए। (१३६) कासंकसे ५ खलु अयं पुरिसे, बहुमायी, कोण मूढे पुणो तं करेति लोभं, वेरं वइति जमिणं परिकहिज्जइ श्मस्स चेष परिहणयाए अमरायइ महासची अE-मैतं पेहाए ।(१३७) अपरिमाय कंदति से तं जाणह जमहं बेमि । (१३९) ते इत्थ पंडिते पवयमाणे, से हता, भेत्ता, लुपिता, विलुपिता, उद्दवइता, अकडं करिस्सा १ (कामाभिलाष निवृत्तये न प्रभवतीतिशेषः) २ मत्येषु (यो विषयादीन् स्यजतीविशेषः ) ३ अवंति नवभिः श्रोतः) ४ आपादयेत् ५ काषंकषः (किंकर्तव्यताब्याकुलः) ૧ સમાવલે (સમર રાવતિ) ૭ કેરચ-પાદરા ૮.(અનુમતિ) વિષયમાં વૃદ્ધ લોકે વારંવાર સંસારમાં ભટક્યા કરે છે. માટે મનુષ્યભવમાં અવસર આવેલે જાણીને જે વિષયાદિકનો ત્યાગ કરે તે પરાક્રમી પુરૂષ વખણાય છે. એવો પુરૂષ, સંસારમાં બંધાઈ ગએલા બીજા ને પણ અંદરના તથા બહેરના બંધનોથી છોડાવી શકે છે. (૧૩૩) - શરીર જેમ બહેર અસાર છે તેમ અંદર પણ અસાર છે. અને જેમ અંદર અસાર છે તેમ બાહેર પણ અસાર છે. (૧૩૪) માટે પંડિત પુરૂષ શરીરની અંદર રહેલ દુર્ગધિ વસ્તુઓ તથા શરીરની અંદરની સ્થિતિઓ કે જે હમેશાં શરીરની બાહેર માળાદિકને ઝરતી રહે છે તેને જાણ આ શરીરનું યથાર્થરૂપ જાણતો રહે છે. (૧૩૫) તેવા બુદ્ધિમાન પુરૂષે બાળકો જેમ મુખમાંથી વહેતી લારને પાછા ચૂશી લે છે તેમ લાર ચૂસવાર નહિ થવું. (અર્થાત છડેલા ભેગોની પુનરભિલાષા ન કરવી.) તેમજ જ્ઞાનાભ્યાસાદિકમાં વિમુખ પણ નહિ થવું. (૧૩૬) “આ કીધું અને આ કરશું” એવી ચિંતાવાલે પુરૂષ અતિ માયાવી બની તથા કામ કાજથી વ્યાકુળ થઈ વળી પણ એ લેભ કરે છે કે જેથી પોતાના દુઃખને વધારે છે. (૧૩૭) જે માટે એવું કહેવાય છે કે તે મહાઈચ્છાવાળો પુરૂષ આ ક્ષણભંગુર શરીરના માટે આરંભ કરતો થકે જાણે અજર અમર હોય એમ વર્તે છે. (માટે મુનિએ) એવા પુરૂષને દુઃખી જાણીને (કાય તથા ધનમાં મન નહિ ધરવું). (૧૩૮) મૂઢ છે સ્વરૂપ જાણતા ન હોવાથી ઈચ્છા અને શોકના અનેક દુઃખ ભોગવે છે. માટે હું જે કામપરિત્યાગ વિષે ઉપદેશ આપું છું તે ધારી રાખે. (૧૩) પરમાર્થને નહિ સમજનાર છતાં પંડિત પણ અભિમાન ધારી બકવાદ કરનારા જે પ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) આચારાંગ-મળ તથા ભાષાન્તર, मित्तिमण्णमाणे अस्सविय गं करेइ', अलं बालस्स संगणं, जे वा से करेति वाले २, ण एवं અગર તર મિ. (૧૦) [પષ્ટ દેરા:] से सं संबुझमाणे भायाणीयं समुद्राए तम्हा पावकम्मं व कुश्मा, ण कारवे । (111) सिया तस्थेगयरे विपरामुसति', छसु भण्णयरंमि कप्पति । (१४२) सुहही लालप्पमाणे सएण दुक्खेण मूठे विपरियास मुवेति, सएण विष्पमाएण' पुडो वयं पकुवति, जसि-मे पाणा पव्वहिया, परिहाए णो णिकरणाए,५ एस परिण्णा पवुग्धति, વલંત છે (૧૩) , (तस्यापि हननादिकाः क्रियाः स्युरितशेषः )२ (तस्याप्पलं संगेनेतिशेषः ) ३ समारंभ करोति ४ विविधैःप्रमादैः ५ निकरणं परपीडोत्पादनं तस्मै (नोत्कर्म कुर्यात् इतिशेषः) १ एवंसति भवतीति शेषः રતીર્થિઓ કામ શમાવવાના ઉપદેશક થઈ વર્તે છે અને જાણે અમે કંઈ અપૂર્વ કામ કરશું એમ ળ ધરતા થકા તેઓ છને હણનારા, કાપનારા, ફેડનારા, લૂંટનારા, ગુંટનારા, તથા પ્રાણથી રહિત કરનારા હોય છે. એવા અજાણ લોકે જેને ઉપદેશ આપે છે તે પણ કર્મથી બંધાય છે. માટે એવા બાળાની સબત નહિ કરવી. એટલું જ નહિ. પણ જે તેવાઓની - . બત કરતા હોય તેમની પણ સોબત નહિ કરવી. અને જે ગ્રહવાસ છોડી મુનિઓ થએલા છે તેમને તો એવી રીતે છવધાતથી કામચિકિત્સા કરવાને ઉપદેશ કરો કલ્પત જ નથી. (માટે તેમની સેબત કરવી.) (૧૪૦) - - છઠ્ઠો ઉદેશ. (સયમાથે લેકને અનુસરતાં છતાં તેની મમતા નાહ કરવી.) પૂર્વોક્ત બિના જાણીને સંયમમાં ઉમાલ થએલા મુનિએ જાતે પાપકર્મ ન કરવું, તથા બીજાવતી પણ ન કરાવવું. (૧૪૧) જે કઈ છકાયમાંહેના એક કાયના આરંભમાં પ્રવર્તતે હોય તો પણ તે છકાયમાટેના ગમે તે કાયનો આરંભ કરનાર ગણાય છે. (એટલે કે છએ કાયને આરંભી ગણાય છે.) (૧૪૨) સુખાથી થઈ દોડધામ કરતો થકો જીવ પિતાના હાથે કરેલા દુઃખે કરીને મૂઢ બની દુઃખી થાય છે, તથા જાતે કરેલા પ્રમાદથી વ્રત ભંગ કરે છે યા વિચિત્ર દશાઓ ભોગવે છે કે જે દશાઓમાં રહેલા છે અતિ દુઃખિત વર્તે છે. આવું જાણીને મુનિએ પરને પીડાકારી કઈ પણ કામ નહિ કરવું. પરિણા તે એ કહેવાય. અને આમ થયાથીજ કર્મક્ષય થાય છે. (૧૪૩) For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બી. ( ૯ ) मे ममाइयमति जहाति, से जहाइ ममाइतं, सेहु दिपहे मुणी, जस्स णस्थि ममाइत।(१४४) तं परिचाय मेहावी विदित्ता लोग, वंता लोगसणं, से मतिमं परिक्कमेज्जत्ति बेमि। (१४५) णारतिं सहते वीरे, वीरेणो सहते रति; जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रज्जति।।(१४६) सहे फासे अहियासमाणे, णिविद गंदि इह जीवियस्स । (१४७) મુળા જે સમા પુ ર પંત સૂ૫ રેવંતિ, વિરાસંમતિ (૧૮) gણ બોઘરે મુળી, રિજે, મુજે, વિ, વિવારે મિ. (૧૨) दुग्वसु-मुणी अणाणाए तुच्छए गिलाति वत्तए । (१५०) एस वीरे पसंसिए अच्चेइ लोयसंजोयं । (१५१) एस गाए पवुच्चति जं दुक्ख पवेदितं इह माणयाणं, तस्स दुक्खस्स कुसला परिण મુરાહિતિ . (૧૨) इति कम्म परिण्णाय सम्घसो । (१५३) રે અજાણી રે , જે અનuriામે રે માછલી (૧૪) , (श्लोकोयं) २ निविदस्य, जुगुप्सस्व ३ तुष्टिं ४ प्रांतं ५ रुक्षं ६ मुक्तिगमनायोग्यः . वक्तुं ८ सुवसुमुनिः ९ न्यायः १० कथयतीतिशेषः જે મમત્વબુદ્ધિને મૂકે છે તે મમત્વ મૂકે છે, જેને મમત્વ નથી તેજ માર્ગને જાણ મુનિ જાણે. (૧૪૪) એમ જાણી ચતુર મુનિએ લોકસ્વરૂપ જાણીને લોકસંજ્ઞાઓ દૂર કરી વિવેકવત થઈ વિચરવું. (૧૫) પરાક્રમી મુનિ નથી રતિ ધરતે, નથી અરતિ ધરત. માટે તે શાંત હોય છે. અને તેથી જ તે રાગી નથી થતું. (૧૬) શબ્દાદિ વિષયો ઉપસ્થિત થતાં હે મુનિ, તું તેમાં તારી ખુશી નહિ ધાર જે. (૧૪૭) મુનિએ સંયમ ધારીને કમને તથા શરીરને તેડવા મંડવું. પરાક્રમી તત્વદર્શી પુરૂષ હલકું અને લૂખું ભજન કરે છે. (૧૪૮) એવી રીતે વર્તનાર મુનિઓ સંસારના પ્રવાહને તરે છે અને તેઓ સંસારના પારને પામેલા પરિગ્રહથી મુકત થએલા અને ત્યાગી કહેવાયા છે. (૧૪) તીર્થંકરની આજ્ઞાને ન માનતાં સ્વેચ્છાથી વર્તનારા મુનિ મુક્તિ પામવાને અયોગ્ય થાય છે. તેવા મુનિઓ જ્ઞાનાદિકથી અપૂર્ણ હોવાથી બોલવા કરવામાં બહુ અચકાય છે. (૧૫). પણ આજ્ઞાને માનનાર મુનિઓ જેઓ આ દુનિઆની જંજાળથી દૂર થયા છે તે પરાક્રમી હેવાથી વખણાયા છે. (૧૫) (જજાળથી છૂટું થવું) એ બહુ ઉત્તમ રસ્તો છે. (તીર્થકર દેવે) જે મનુષ્યના દુઃખોનાં કાર બતાવ્યા છે તેમને કુશળ પુરૂષો જ્ઞાનપૂર્વક પરિહાર કરે છે તથા કરાવે છે. (૧૫) એ રીતે કર્મનું સ્વરૂપ જાણીને સર્વ રીતે ઉપદેશ દે. (૧૫૩) . જે પરમાર્થદર્શી છે તે માના માર્ગ શિવાય બીજે રમતું નથી. અને જે મોક્ષમાર્ગ સિવાય બીજે સ્થળે નથી રમત તે જ પરમાર્થદર્શી છે. (૧૫) For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जहा पुण्णस्त कस्थति तहा तुरछस्स कथति, जहा तुच्छस्स कस्थति तहा पुण्णस्त જાતિ . (૧૫) - અવિર ને કરિયમરા સ્થિષિ જ્ઞાન, ક્ષેતિ રજા (૧૫) केयं पुरिसे कंच गए। एस वीरे पसंसिए, जे बद्धे पडिमोयए उड़े अहं तिरियं से सव्वतो सवपरित्राचारी ण लिप्पति छणपदेण५ वीरे। (१५८) से मेधावी जे अणुग्वायणस्स' स्वेयने जे य बंधपमोक्ष ममेसी। (१५९) પુળ જે વધે, મુ (૧૬૦) से जं च आरभे जं च णारभे। अणारखं च ण ारभे। (१६१) छणं छणं परिनाय लोगसमं च सव्वसो। (१६२) ૩ો પણ સ્થિT (૧ ૬૩) बाले पुण णिहे कामसमणुने असमितदुक्खे दुक्खी दुक्खाणमेव आवां अणुपरियातित्ति મિ. (૧૪) । हन्यात्-राजादिः । २ अनाद्रियमाणः। ३ नतः ४ सर्वदा ५ क्षणपदेन-हिंसया। ६ अणस्पकर्मण उदातनं दूरीकरणं तस्य ७ निपुणः। ८ केवली। ९ वर्जयेत् इतिशेषः। મુનિએ જે રીતે રાજાને ઉપદેશ આપવો તે જ રીતે રાંકને પણ આપ ને જે રીતે રાંકને આપ તેજ રીતે રાજાને આપે. (અર્થાત નિરીહપણે બન્ને પર સરખે ભાવ રાખે પણ એ કંઈ નિયમ નથી કે એકરૂપે ઉપદેશ આપકિંતુ જે જેમ પ્રતિબંધ પામે તેને તેમ સમજાવવું) (૧૫૫). (રાજાને ઉપદેશ આપતાં તેના અભિપ્રાયને અનુસરીને ઉપદેશ આપવો) નહિ તે કદાચ તે કપાયમાન થઈ હણવા પણ ઉઠે. માટે ધર્મ કથા કરવાની રીતિ જાણ્યા શિવાય ધર્મકથા કરવામાં પણ કલ્યાણ નથી. (૧૫૬) (વાતે મુનિએ ઉપદેશ આપત) “શ્રોતા પુરૂષ કેવી તરેહનો છે તથા કયા દેવને નમે છે” (ઈત્યાદિ બાબતો વિચારી ઉપદેશ આપવો.) એવી રીતથી ઉપદેશ આપીને, સંસારમાં ઉર્ધ્વ અધે અને તિરશ્રીન દિશાઓમાં બંધાઈ રહેલા અને જે પરાક્રમી પુરૂષ છેડાવે છે તે વખણાયા છે. (૧૫) તેવા પરાક્રમી પુરૂષો હમેશાં જ્ઞાનક્રિયાથી વર્તતા થકા હિંસાથી લીંપાતા નથી. (૧૫૮) જે પુરૂષ કર્મને દૂર કરવામાં કુશળ હેય તથા બંધ અને મોક્ષનો તપાસનાર હોય તે ખરેખર બુદ્ધિમાન જાણવો. (આ વાત છદ્મસ્થને લાગુ પડે છે) (૧૫) કેવળી ભગવાન તે નથી બંધાયેલા અને નથી મૂકાયલા (૧૦૦) તેઓ જેમ વી હેય તેમ વર્તવું અને જેમ નહિ વર્લી હેય તેમ નહિ વર્તવું (૧૬) હિંસા તથા લોકસંજ્ઞાને જાણ કરીને તેનો પરિહાર કરે. (૧૨) પરમાર્થદર્શી મુનિને કશું જોખમ નથી. (૧૩) પણ જે અજ્ઞાની છ સ્નેહથી વિષયોને સેવતા રહે છે તેઓ દુખેને કશી રીતે પણ ઓછા નહિ કરતાં વધુ દુઃખી થયા થકા દુઃખોનાજ ચક્રમાં ફર્યા કરે છે. (૧૪૪) For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) અધ્યયન ત્રીજી सीतोष्णीयं नाम तृतीय मध्ययनम्. [પ્રથમ રાઃ ] सुत्ता अमुणी सया। मुणिणो सया जागरंति । (१६५) लोयंसि जाण अहियाय दुक्खं । (१६६) સમર્થ રાત કાળા પથ સરોવર (૧૭) जस्सिमे सदा य, रूवा य, गंधा य, रसा य, फासा य, अहिसमशागया भवंति, से भायवं, णाणवं, वेयवं, धम्मवं, बंभवं, पन्नाणेहिं परियाणति लोयं, मुणी वच्चे, धम्नविदुत्ति, अंजू', आवदसोयसंग-मभिजाणति, सीओसिणच्चाइ, से निग्गंथे, भरतिरतिसहे फरुसयं જે વેતિ, નાર, વેરોવર, વિરે પૂર્વ સુરક્ષા પમુરતિ. (૧૬) जरामच्चुवसोवणीए णरे सततं मूढे धम्म गाभिजाणति। (१६९) ૧ મસાને ર મહિતિ૩ * અધ્યયન ત્રીજું. શીતેણુય. - - - . પહેલે ઉદેશ. (પરમાર્થે સૂતેલા કેણી) ગૃહ સદા સૂતેલા છે. મુનિઓ સદા જાગતા છે. (૧૫) દુનિઆમાં અજ્ઞાન એ અહિતકર્તા છે. (૧૬) ભાટે મુનિએ હિંસાને બાળ લેકેન આચાર જાણીને છકાયની હિંસાથી દૂર રહેવું. (૧૭) જે પુરૂષને શબ્દ, રૂપ, ગંધ, રસ, તથા સ્પર્શ એ બધા સુંદર કે અસુંદર છતાં સમપણે જણવ્યા છે તે પુરૂષ ચેતન્ય, જ્ઞાન, વેદ, ધર્મ તથા બ્રહ્મને જાણનાર જાણ, અને તે પુરૂષ જ્ઞાનબળથી લોકોને જાણી શકે છે અને તે જ પુરૂષ મુનિ કહેવાય છે. એવા ધર્મના જાણુ સરળ મુનિઓ સંસારચક્ર તથા વિષયાભિલાષાને રાગદ્વેષ સાથે સબંધ જાણે છે તથા સુખ કે દુઃખની કશી આશા નહિ ધરતાં તેવા નિઃપરિગ્રહી મુનિઓ અરતિ અને રતિરૂ૫ પરીષહને સહન કરતા થકા સંયમની મુશ્કેલીઓને નથી સંભારતા એવી રીતે તે પરાક્રમી મુનિઓ જાગતા રહી વૈર વિરોધને દૂર કરતા થકા દુખેથી મુકત થાય છે. (૧૬૮ જરા અને મોતના સપાટામાં સપડાયેલા અને હમેશાં મહામહથી મુંઝાઈ ગએલા પુરૂષ ધર્મને જાણી શકતા નથી. (૧૮) ૧ રાગદ્વેષરહિતપણે. ૨ આચારાંગાદિસૂત્ર. ૩ નિવિદ૯૫ સુખ * તાર તાપ (વગેરેની દરકાર ન રાખવી જોવા અવાળા અધ્યયનનું સુકું નામ શીતોષ્ણીય આપ્યું છે. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, पासिय आउरिए पाणे, अप्पमत्तो परिवए। (१७०) મંતા , મરમ, પાસા (૧૦૧) आरंभजं दुक्ख मिणंति णच्चा', मायी पमाई पुण-रेइ गठभं । उवेहमाणे सहरूवेसु अंज, મારમર્સ મા મુરરિા (૧૭૨) अप्पमत्तो कामेहिं, उवरतो पावकम्मेहि, वीरे आयगुत्ते जे खेयन्ने। (१७३) जे पज्जवजातसत्थस्स खेयझे, से असत्थस्स खेयो। जे असरथस्स खेयो, से पज्जवનાયરથણ જેવા (૧૭૪) भकम्मस्स ववहारो ण विज्जति । कम्मणा उवाही जायति । (१७५) कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं छणं । (१७६) पडिलेहिय, सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्लमाणे । (१७७) तं परिभाय मेहावी विदित्ता लोग, बंता लोगसझं, से मइमं परक्कमिज्जासित्ति बेमि । (१७८) , जागृहीति शेषः २ क्षणं प्राण्युपमर्दकारि कर्म- ३ रागद्वेषाभ्यां परिव्रजेदिति शेषः દખિત પ્રાણિઓને જોઈને મુનિએ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તવું. (૧૭૦) હે બુદ્ધિમાન મુનિ, એવું જાણીને (એટલે કે ગૃહોને પરમાર્થે સૂતેલા જોઈ અને એવા સૂતેલાઓને અનેક દુઃખ થતા જોઈ) તું તેમ થવા મન નહિ કરીશ. (૧૭૧) સઘળાં દુઃખો આરંભથી થાય છે એમ જાણી (તું જાગૃત થા.) (કારણકે) પ્રમાદી અને કષાયવંત પ્રાણું વારંવાર ગર્ભમાં આવ્યા કરે છે. અને જે પુરૂષ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ નહિ ધરતાં સરળ થઈ વર્તે છે તે પુરૂષ મોતથી ડરતે થકે મેતના ભયથી મુક્ત થાય છે. (૭૨) - જે પુરૂષ પર થતાં દુખે જાણે છે તેવા પરાક્રમી પુરૂષોએ સંયમવત થઈ વિષયો સાથે નહિ ફસતાં પાપકર્મથી દૂર રહેવું. (૧૭૩) • જે વિભાગના અનુદાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્રને જાણે છે અને જે અશસ્ત્રને જાણે છે તે વિષયોપભોગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. (૧૭૪) જે કમરહિત મુક્ત છે તેમને કશો સંસારસાથે સંબંધ નથી. કર્મથી જ સઘળી ઉપાધિઓ થાય છે. (૧૫) કર્મસ્વરૂપ જોઈને તેમને દૂર કરવા તથા હિંસાને કર્મની મૂળહેતુભૂત જાણીને (તેથી દૂર રહેવું.) (૧૭૬) (કર્મસ્વરૂપ) -વિચારી, (કર્મ દૂર કરવાને) સર્વ (ઉપદેશ) ગ્રહણ કરી (રાગ અને દેષ) એ બેનો પરિહાર કરે. (૧૭૭) બુદ્ધિમાન મુનિએ રાગાદિકને (અહિતક) જાણી તેમનો ત્યાગ કરી, તથા લોકને (રાગાદિકથી દુઃખિત થએલ) જાણી લેકસસ્તા દૂર કરીને સંયમમાં પરાક્રમવંત થવું. (૧૭૮) ૧ સંયમને. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ત્રીજું द्वितीय उद्देश. जातिंच बुडिंच इहज्ज' पास, भूतेहिं जाणे पडिलेह सास; તમાં સિવિલો વરિ જ્ઞાલંમાલી જ રિ પ (૧૦૧) सम्मुंच पास इह मख्खिएहिं भारंजीवी उभयाणुपस्सी; મેલુ 1િ તિ, સંસિમા* પુતિ જન્મો (૧૦૦) ય પ્રમા, ફુતામિતિ, भलं बालस्स संगेणं, वेरं वइति अप्पणो । (१८१) तम्हा-तिविज" परम-ति णच्चा, आयंकदंसी करेति पावं; (१८२) अग्गंच मूलं च विगिंच धीरे, पलिछिविया' णं णिकम्मदंसी । (१४३) एस मरणा पमुच्चति से, हु दिठभए मुणी, लोकसि परमवंसी विषिप्तजीवी उघसंते समिते તે સવારે પાણી પી (૧૮) १ अप २ अतिविद्यः ३ कर्मोपचयं ४ भापूर्यमाणाः ५ हत्वा. ६ क्रीडेति. • भतिविસ, ૮ કિરવા. બીજો ઉદેશ. (પાપનાં ફળ તથા હિતેશ) - હે મુનિ, તું જન્મના અને જરાના દુઃખ ને. તને જેમ સુખ પ્રિય છે તેમ સર્વ જી. વેને સુખ પ્રિય છે એમ વિચાર કરી જણસો દા. માટે તત્વદર્શ ઉત્તમ વિદ્વાને મોક્ષને જાણતાં થકાં પાપ કર્મ નહિ કરવું. (૧૭) મુનિએ ગૃહસ્થો સાથે સ્નેહ કે લટપટ કરવાની ટેવ નહિ કરવી. કારણ કે ગૃહસ્થ આરંભથી આજીવિકા કરે છે તથા હજુ આ અને પરલેક એ બન્નેના સુખને ચાલ્યા કરે છે. અને જેઓ કામગમાં આસક્ત થઈ કમને વધારે છે તેઓ તે કર્મોથી ભરાતા થકા વારંવાર સંસારમાં ભટક્યા કરે. (૧૮) વળી કામાસક્ત પુરૂષ હાસ્યવિનોદમાં છાને મારીને પણ રમતગમત માને છે. માટે એવા બાળ છે સાથે સબત નહિ કરવી કારણ કે તેના કર્યાથી અંતે આપણું ખરાબી વધવાની. (૧૮) માટે ખરા વિદ્વાન પુરૂષો મેક્ષને જાણ કરીને તથા નરકાદિક દુઃખને દેખતા થકા પાપ નથી કરતા. (૧૨) માટે હે ધીર મુનિ, તું મૂળકર્મ તથા અગ્રક જીવથી જુદા પાડ. કારણ કે કમને તેડવાથીજ સર્વે પિતાના પવિત્ર આત્મરૂપના જોનાર થાય છે. (૧૩) અને એવા મુનિઓ જ મરણના ભયથી મુક્ત થાય છે. એવા મુનિઓ સંસારના દુખેથી બીલીતા ચકા લોકમાં રહેલા મોક્ષસ્થળને જોઈને રાગદ્વેષ રહિતપણે વર્તતા થકા શાંત, સમિતિવંત, જ્ઞાનવંત અને યત્નવંત થઈને કાળક્રમે કર્મક્ષય કરતા થકા વર્તે છે. (૧૮૪) For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪) આચારાંગ-મળ તથા ભાષાન્તર.. बहुं च खलु पावकम्मं पगडं, सच्चसि चिति कुम्वह, एस्थोपरए मेहाची सच्च पावચાર સિત (૧૮૫) भणेगचित्ते खछु अयं पुरिसे, से केयणं' भरिहइ परित्तए से मनवहाए, अण्णपरियावाए, अण्णपरिग्गहाए, जणवयवहाए, जणबयपरियावाए, जणषयपरिग्गहाए । (१८६) भासविता एतमद्रं इच्चेवेगे समुट्रिया, तम्हा तं विइयं नो सेवते णिस्सारं पासिप નાની (૧૮૭) उववायं चवणं गच्चा, अणण्णं चर माहणे । (१८८) , જ છwwવ૬, ૪vi gir (૧૮૧) ભાજિક ફિ અને વાયુ, અમલી fણો દિ કરિ (૧૧૦) कोहाइमाणं हणियाय वीरे, लोभस्स पासे णिरयं महंतं; तम्हाय वीरे विरते वहाओ, छिंदिज्ज सोय लहुभूय गामी. (१९१) गंथं परिमाय इहज्ज वीरे, सोयं परिमाय चरिज दंते; सम्मज्ज" लड़े इह माणदेहि, णो पाणिणो पाण समारभेजसि-ति बेमि. (१९२) , केतनं-लोभेच्छां. २ इत्येवैके ३ स्त्रीषु. ४ अनवम-ज्ञामादि-ती ॥ ५ पो. ६ लघुभूतोमोक्ष स्तं गंतुं बाल मस्येति. ७ उन्मज्जनं. ८ मानवेषु. જે “પાપકર્મ બહુ કરેલાં છે” એમ જણાય તે સત્યમાં હિમ્મતવાન થાઓ. એમાં તત્પર રહેલા બુદ્ધિમાન પુરૂષ સર્વે દુષ્ટ કર્મને નાશ કરે છે. (૧૮૫) આ સંસારી જીવ અનેક કામમાં ચિત્તને દોડાવે છે. તે ચાળણી કે દરિયા જેવા લોભને ભરપૂર કરવા મથે છે. તેથી તે બીજાઓને મારવા, હેરાન કરવા, કબજે રાખવા, દેશને ડૂબાવવા, દેશને હેરાન કરવા, અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. (૧૮૬) તેમ કરીને પણ કેટલાએક અંતે સંયમમાં ઉમાલ થયા. માટે હે મુનિઓ તમારે દીક્ષા લઈ પછી ભોગની વાંચ્છા રાખી બીજું મૃષાવાદરૂપ પાપ નહિ સેવવું, અને વિષને નિઃસાર ગણવા. (૧૮૭) હે મુનિ, જન્મ અને મરણ સર્વને છે, એમ જાણી સંયમમાં વિત્ય કર. (૧૮૮) માટે મુનિએ જાતે હિંસા ન કરવી, બીજાવતી ન કરાવવી, તથા તેના કરનારને રૂડું નહિ માનવું (૧૮૮) સ્ત્રીઓમાં આસક્ત નહિ થતાં કામથી થતા સુખને ધિક્કારવું, અને જ્ઞાનાદિ ઉત્તમ વસ્તુને ધરીને પાપ-કર્મથી દૂર રહેવું. (૧૦) પરાક્રમી મુનિએ, ક્રોધ અને તેનું કારણ જે ગર્વ તેને ભાંજી નાખવું અને લોભથી મોટા દુઃખથી ભરેલી નરકગતિએ જવાય છે એમ જેવું. માટે તેવા મેક્ષ જવા તત્પર થએલા મુનિએ હિંસાથી દૂર રહી શોકસંતાપ ન કરવા. (૧૧) પરિગ્રહને અહિતક જાણું આજે જ તેને છાંડવું. તથા (વિષયવાંચ્છારૂપ) પ્રવાહને પE અહિતકર્તા જાણ ઇંદ્રિયે વશ કરી વર્તવું. આ મનુષ્યભવમાં ઊંચે આવેલા થઈને પ્રાણિઓની હિંસા કદાપિ નહિ કરવી. (૧૨) ૧ ભરત રાજાદિક. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ત્રીજું ( ૩૫ ) (તૃતીય દેરા) संधि लोगल्स जाणित्ता' । (१९३) સાચો હિયા , તા જ હંતા વિણાયે (૧૨) जमिणं ममममवितिगिंछाए पडिलेहाए ण करेइ पावं कम्मं, किं तत्प मुणी कारणं सिया ? समयं तत्थ उवेहाए अप्पाणं विप्पसायए । (१९५) अणण्णपरमं नाणी, णो पमादे कयाइषि; आयगुत्ते सया धीरे, जापामापाइप જાવ . (૧૨) विरागं स्वेसु गच्छेज्जा महता खुहिएहिं वा । (१९७) आगतिं गतिं च परिण्णाय दोहिंवि अंतेहि अदिस्समाणेहिं से ण छिज्जइ, भिजा, ण डज्मइ, ण हम्मइ कंचणं सव्वलोए । (१९८) अवरेण पुष्वं ण सरंति एगे, किमस्सप्तीतं किंवागमिस्स; भासंति एगे इह माणवाओ, जमस्सतीतं तं आगमेस्सं । (१९९) १ न प्रमादः श्रेयामिति शेषः २ आत्मवदित्यर्थः ३ निश्चयमयसूत्रमेसत्. ४ समतासमयं वा आगम-५ संयमयात्रामात्रया. ६ केनचिदित्यर्थः ત્રીજે ઉદેશ. “પાપ ન કરવા અને પરીષહ સહેવા એટલાથી કઈ સાધુ નથી થવાતું ? (કિંતુ સાથે સંયમ જોઈએ) અવસર મળેલે જાણીને પ્રમાદ ન કરે. (૧૩) હે મુનિ પિતા તરફ જેમ જુએ છે તેમ બીજા તરફ જે, માટે તારે કઈ જતુને મારવું નહિ અને ભરાવવું પણ નહિ. (૧૪) એક બીજાની શરમથી કઈ પાપકર્મ નથી કરતા તેમાં શું તેનું મુનિપણું કારણભૂત છે ? (અર્થત શું એટલાથી તે મુનિ કહી શકાશે? કિ, સમતામાં રહી છે તેમ કરે તો મુનિ થઈ શકે.) માટે એ સમતાથી મુનિએ પિતાને અનેક પ્રકારે પ્રશાંત કરવું. (૧૫) જ્ઞાનવંત મુનિએ સંયમમાં પ્રમાદ ન કરે, કિંતુ હમેશાં આત્માને કબજે રાખી ધીરપણે સંયમ સચવાય તેવી રીતે શરીરને નભાવવું. (૧૬) મેટા કે સામાન્ય સઘળા રૂપમાં વિરક્ત રહેવું. (૧૭) આગતિ અને ગતિનું સ્વરૂપ જાણીને રાગ અને દ્વેષ જેણે દૂર કર્યા છે તે કોઈથી પણ નહિ તેડી શકાય, નહિ બાળી શકાય અને નહીં મારી શકાય. (૧૮) " કેટલાક ભૂત અને ભવિષ્યકાળના બનાવોને યાદ નથી કરતા, અને આ જીવને શું શું થયું અને શું શું થવાનું છે તે નથી વિચારતા. વળી કેટલાએક કહે છે કે જે સુખદુઃખ આ જીવને થઈ ગયું તેજ પાછું અગાઉ પણ થવાનું. (૧૮) ૧ આ નિશ્ચયનનું મત છે. વ્યવહારથી તો પરસ્પરની લજજાથી પાપકર્મ પરિહરતાં પણ તે મુનિ કહી શકાય છે. ૨ અજ્ઞાની છે. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) સમાચારગ-મૂળ તથા ભાષાન્તર, णातीत-मटै गय भागमेस्टर, राष्ट्र निअच्छंति तहागताभो, विधूतकप्पे एताणुपडी, णिज्योसइशा खतए महेसी । (२००) કર્ક નં 1, 17 Tv (૨૧) રિલા, સુરગ નિ ડિ દિયા મિરર- મિલિા (૨૦૨) जं जाणेला अाइयाणेजका दूराश्य, जं जाणेज्जा दूराछइयं तं जाणेजा પાટણ : (૩) nિ, જય ગિર જ દુર્ણ થશે. (૨૦e રિલા, ર : Mિovit; જરા જ લે એવી મા સરિ, ૪ત્તિ ના દર ૬ સુપરણિત . (૨૦) સુ , જ જં જાબજૂથ g; રિપો પનોતિ (ર૦) दुसार झाए, पारिशम, दषिए कोए कोयालोयपवंचामो मुश्चतित्ति મિ. (૨૦) ૧ ૩. rer . ર જ ४ हिंसादिषु तसिजेषः સ સસં. ૩ ૪ રાખ્યા હતઃ તિઃ પણ તત્વજ્ઞાની પુરુષે તેમ નથી કહેતા. (તેઓ તે કહે છે કે કર્મપરિણતિ વિચિત્ર છેવાથી કર્માનુસારે સુખદુઃખ સવાનો માટે પવિત્ર આચારવાળા મહર્ષિએ એ પૂર્વોક્ત વાત જાણીને કમને ક્ષય કરવાં. (૨૦) પેગિ પુરા માં તે શી રતિ હોય અને સ્પો આનંદ હેય? અને કદિ મુનિને અસંયમમાં અતિ ને સંયમમાં આનંદ ઉત્પન્ન થાય છે ત્યાં પણ આગ્રહ રહિતપણે વર્તવું. વળી સર્વ હાસ્ય એલી કરીને દાદે તથા મન વચન અને કાયાને કબજે કરીને ફરવું. (૦૧) હે પુરૂષ, તું જ તારે મિત્ર છે. શા માટે બાહેર મિત્રને જુએ છે ? (૨૦૨) જે કર્મને નાકાર છે તે જ યુક્તિ પામનારે છે અને જે મુક્તિ પામનાર છે તે કર્મને નશાડનાર છે. (૦૩) હે પુષ, તારા આત્માને જ વિષયોથી રોકી રાખીને દુખોથી છૂટીશ. (ર) હે પુરુષ, તું સત્યનું જ સેવન કર. કેમકે સત્યના ફરમાનથી જ પ્રવર્તતાં થકાં બુદ્ધિમાન સુનિઓ સંસારનો ખર પામે છે અને ધર્મ પાળીને કલ્યાણ મેળવે છે. (ર૦૫) રાગધેથી કલુષિત થએલે જીવ આ ક્ષણભંગુર જીદગીના કીર્તિ અને માનાદિકના અર્થે હિંસામાં પ્રઢત્ત થાય છે અને તે કાર્યાદિકમાં ખુશ બની રહે છે (પણ તેથી આત્માનું ઉલ્યાણ થવાનું નથી. (૨૨) | મુનિએ દુઃખ આવી પડતાં વ્યાકુળ થવું નહિ, અને વિચારવું કે સાધુઓ જ દુનિઆના રેહવાર દેખાની જંજાળથી મુક્ત રહે છે. (૨૦૭) --- For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ત્રીજુ, (૩૭) (ચતુર્થ દેરા:) से वंसा' कोहं च, माणंच, मायं च, लोभं च एवं पासगस्स दसगं उवरयसत्थस्स ઢિયંતવા સાદિમ' (૨૦૮). जे एगं जाणइ से सव्वं जाणइ, जे सधं जाणइ से एगं जाणइ । (२०९) 1 થતો અમસલ્સ માં, તો પરાણ થિ મ. (૧૦) जे एगं णामे से बहू णामे, जे बहू णामे से एगं णामे । (२११) नुक्खं लोयस्स जाणित्ता, बंता लोगस्स' संजोग, जंति वीरा महाजाणं, परेण पर अंति, યહૂંતિ નહિં . (૨૨) एगं विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एगं विगिचइ । (२१३) સી આઈ મેહા (૨૧) लोग च आणाए अमिसमेच अकुतोभयं (२१५) भत्यि सत्थं परेण परं', णत्थि असत्यं परेण परं । (२१६) , वमिता. २ पर्यंतकरस्य. ३ वमितेतिशेषः ४ स्वकृतभित् ५ पुनकलनादेः ६ ईरशः क्षपकश्रेण्यहः . विदभ्यादितिशेषः ८ तीवादपितीव्र ९ संयमः ચોથે ઉદેશ. * (કષાય છાંડવા.) જે પુરૂષ પિતાના કરેલ કમને હટાવીને તેમને દૂર કરી (બરોબર સંયમ પાળશે) તે પુરૂષ ક્રોધ માન માયા તથા લોભને તરત દૂર કરશે જ. એમ તત્વદર્શ શસ્ત્ર ત્યાગી સંસારના અંતકર્તા (ભગવાન શ્રી વિરપ્રભુ )નું દર્શન છે. (૨૮) જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (૨૦) પ્રમાદીને સર્વ થકી ભય રહેલ છે. અપ્રમાદીને કઈ તરફથી ભય નથી. (૨૧૦) જે એક નમાવે છે તે ઘણાને નમાવે છે. જે ઘણાને નમાવે છે તે એકને નમાવે છે. (૨૧૧) લેકના દુઃખ જાણ પુત્ર કલત્રાદિકને સંબંધ છાંડી પરાક્રમી પુરૂષ ઉત્કૃષ્ટ સંયમ લેવા ઉમાલ થાય છે અને તે ઉત્કૃષ્ટ સંયમથી ઉત્કૃષ્ટ પદ મેળવે છે. તેઓ અસંયમથી જીવવું નથી ચહાતા. (૧૨) જે એકને ખપાવે છે તે બહુને ખપાવે છે. અને જે બહુને ખપાવે છે તે એકને ખપાવે છે (ર૧૩) શ્રદ્ધાવંત અને આશાથી વર્તનાર હોય તે બુદ્ધિમાન છે (અને એવા અપ્રમત્તયતિ ક્ષક શ્રેણિને ગ્ય ગણાય છે.) (૨૧૪) લોકને તીર્થકરના ઉપદેશથી જાણીને કોઈને પણ ભય ઉપજાવવું નહિ. (૨૧૫) લોઢાના શસ્ત્ર ચડતા ઊતરતા થાય છે પણ અશસ્ત્ર જે સંયમ તે એક રૂપજ છે. (૧૬) ૧ સર્વ પાયોથી. ૨ મોહનીયમને. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जे कोहदंसी से माणदंसी, जे माण दंसी से माय दंसी, जे मायदंसी से लोभदंसी, जे लोभवंसी से पेज्जवंसी, जे पेज्जहंसी से दोसवंसी, जे दोसदंसी से मोहदंसी, जे मोहदंसी से गब्भवंसी, जे गम्बदंसी से जम्मसी, जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से णिरयदंसी, जे णिरयदंसी से तिरियदंसी, ને સિરિયલુંસી કે કુણલી । (૨૧૭) છે મેદાયી નિવટેગ્ગા ર્ં, માનવ, મયંત્ર, હા, તેન્દ્ર પ, હોર્સ પ, મોટું વ, રામ શ્વ, નમાં ચ, મ ંત્ર, ળમાં ૨, તિર હૈં, ટુલ્લું વર્ષ પાસપલ્સ ચલાં સત્તરચસલ્ચર પચિંતાર૯૧ ૪ (૨૧૮) આથાળ ગિસિદ્ધા સામિ ! (૨૧૧) મિર્માણ વાપી પાસાક્ષ્ણ ? ન વિન્નતિ નસ્પિત્તિ, નૈમિ : (૨૨૦) === Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ક્રોધને છાંડેછે તે માનને છાંડે છે, જે માનને છાંડેછે તે માયાને છાંડેછે, જે માયાને છાંડેછે તે લાભને છાંડેછે, જે લાભને છાંડેછે તે રાગને છાંડેછે, જે રાગને છાંડેછે તે દૂષતે છાંડેછે, જે દૂષને છાંડેછે તે મેાહને છાંડેછે, જે મેાહને છાંડેછે તે ગર્ભથી મુક્ત થાયછે, જે ગર્ભથી મુક્ત થાયછે તે જન્મથી મુક્ત થાયછે, જે જન્મથી મુક્ત થાયછે તે મરણથી મુક્ત થાયછે, જે મરણથી મુક્ત થાયછે તે નરકથી મુક્ત થાયછે, જે નરકથી મુક્ત થાયછે તે તિચ્ચગતિથી મુક્ત થાયછે, તે જે તિર્યંચગતિથી મુક્ત થાયછે તે દુઃખથી મુકત થાયછે- (૨૧૭) એ રીતે બુદ્ધિશાળી પુરૂષે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, તથા માહ દૂર કરીને ગર્ભ, જન્મ, મરણ, નરકગતિ, અને તિર્યંચગતિના દુ:ખો નિવારવાં. એમ તત્વદર્શી શસ્ત્ર ત્યાગી સસારના અતકત્તા ( ભગવાન વીરપ્રભુ )નું દર્શન છે. (૨૧૮) માટે મુનિએ કર્મેાના મૂળકારાને બંધ કરી પ્રથમ કરેલા કાને ખપાવતા રહેવું. (૨૧૯) અને જ્યારે કેવળિપણું પમાય ત્યારે કેવળને તે! કશી ઉપાધિ નથી જ હતી. (૨૨૦) For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચીશું.' (૩૯) सम्यक्त्वाख्यं चतुर्थ मध्ययनम्. -~ -~ (પ્રથમ દ્રા) से बेमि-जेय अतीता, जे य पदुप्पना, जे य आगमिस्सा, भरहंता भगवंतो, ते सम्वेषि, एव-माइक्खंति, एवं भासंति, एवं पण्णवंति, एवं परवति,--सवे पाणा, सम्वे भूया, सम्वे जीवा, सम्वे सत्ता, ण हंतवा, ण अज्जावेयम्वा', ण परिघतम्या,२ ण परितावेयधा, વેચવા ! (૨૨૧. एस धम्मे, सुद्धे, णितिए, सासए, समेच लोयं खेयनेहिं पवेतिते, तंजहा, उहिएसुवा, अणुडिएसु वा, उवरयदंडेसु वा, अणुवरयदंडेसु वा, सोवहिएसु वा, अणोघहिएसु वा, संजोगरપણુ વા, અતંગારપણુ વા (૨૨) त' चेयं तहा चेयं अस्सि५ चेयं पवुच्चइ । (२२३) १ आज्ञापयितव्याः २ परिप्रायाः ३ अपद्रावयितव्याः । ४ तथ्यमेतत् ५ अस्मिशेव प्रवचने इत्यर्थः અધ્યયન ચેવું. સમ્યકત્વ. પહેલે ઉદ્દેશ. (સત્યવાદ ) હું કહું છું કે જે તીર્થંકર ભગવાન થઈ ગયા જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે બધા આ રીતે કહે છે બેલે છે જણાવે છે તથા વર્ણવે છે કે “સર્વ પ્રાણ, સર્વભૂતસર્વ જીવ, અને સર્વ સત્વને હણવું નહિ, તેમના પર હકુમત ચલાવવી નહિ, તેમને કબજે કરવા નહિ, તેઓને મારી નાખવા નહિ અને તેઓને હેરાન કરવા નહિ.” (૨૨૧) આ પવિત્ર, અને નિત્ય ધર્મ, લોકના દુઃખને જાણનાર ભગવાને સાંભળવા તૈયાર થશેલાઓને, નહિ થએલાઓને, મુનિઓને, ગૃહસ્થને, રાગિઓને, ત્યાગિઓને, ભગિઓને, તથા યોગિઓને બતાવ્યો છે. (૨) એ ધર્મ ખરેખર જ છે અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. (૨૨૩) ૧-૨-૩-૪ અહીં પ્રાણ, ભૂત, જીવ તથા સત્વ એ ચારે શબ્દોનો એકજ અર્થ થાય છે. કારણ કે કમની વિચિત્ર પરિણતિ હોવાથી વખતે તેમને પણ ઉપકાર થાય છે. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર સું ખાતુ ન વિષે ન બિલિવપુ, નાળિજી ધર્માં REIRTI : (૨૨૭) નિદિ બિલ્વેયં એના । (૨૨૫) ના હોપલેસન ઘરે । (૨૨૬) સ जस्स णत्थि इमा णाती, अन्ना तस्स कभी सिया । ( २२७ ) વિટું સુર્ય મયં ચિાર્ય ગમેધ વિગિર । (૨૨૮) सममाणा पलेमाणा५ पुणोपुणो जातिं पकप्पति । (२२९) अहोय राभोय जयमाणे धीरे सया आगयपन्नाणे । पमते बहिया पास। अप्पमते सया પરિમિતનાલિશિ ચેમિ ! (૨૩૦) [ દ્વિતીય કદ્દરા: ] जे आसवा ते परिस्सवा । जे परिस्लवा ते आसवा । (२३१) ને અળખવા તે અસિવા બે મસ્તિવા તે અળસવા! (૨૩૨) एते पर संबुज्झमाणे लोयं च आणाए अभिसमेच्चा पुढो पवेदितं । (२३३) १ गोपयेत् २ लोकस्यैषणां. ३ ज्ञातिर्लोकैषणा ४ शाम्यंतो गृद्धिं कुर्वतः ५ प्रतीयमानाः ६ को धर्मप्रति नोद्यच्छेत इतिशेषः માટે યર્થાર્થપણે ધર્મનું સ્વરૂપ જાણીને શ્રદ્દા કર્યાબાદ આલસુ નહિ થવું તથા સમજીને લીધેલા ધર્મને કાઈ વખતે છેડી પણ નહિ આપવું. (૨૨૪), દેખાતા દુનિઆના ઠાઠમાઠમાં (અંજાઈ ન જતાં ) વૈરાગ્ય ધરવું. (૨૨૫) દુનિઆની દેખાદેખી નહિ કી. (૨૨૬) જેને દેખાદેખી નથી તેને ખીજી કુમતિ પણ નહિ થશે. અથવા જેને ઊપર અતાવેલા પવિત્ર ધર્મની શ્રદ્ધા નહિ હોય તેને ખીજી શી સુમતિ થશે? (૨૨૭) એ બધી બિના જે કહી છે તે દીઠેલી પણ છે, સાંભળેલી પણ છે, જાગેલી પણ છે અને અનુભવેલી પણ છે. (૨૨૮) સસારમાં આસક્ત થઈ અંદર ખુચનારા જીવા ચિરકાળ સ ંસારમાં ભમે છે. (૨૨૯) માટે તત્વદર્શી ધીર પુરૂષોએ પ્રમાદિને ધર્મથી ખાહેર રહેલા જોઈ અહર્નિશ ઉજ્વાલ થઈ સાવધાનપણે વર્તવું. (૨૩૦) બીજે ઉદ્દેશ. ( પરમતનું વિચારપૂર્વક ખંડન ) પણ થઈ શકે છે, તે જે જે કર્મ બાંધવાના હેતુ છે તે કર્મ ખપાવવાના હેતુ કર્મ ખપાવવાના હેતુએ છે તે વખતે કર્મ બાંધવાના હેતુ પણ થઈ પડે છે. (૨૩૧) અથવા તે! જેટલા કર્મ ખપાવવાના હેતુ છે એટલા જ કર્મ બાંધવાના હેતુછે અને જેટલા કર્મ બાંધવાના હેતુએ છે તેટલા જ કર્મ ખપાવવાના હેતુ છે. (૨૩૨) જ આપાને પૂર્ણ રીતે સમજનારા તીર્થંકરના કરમાવ્યા પ્રમાણે લોકોને કર્મેૌથી અધાતા કોઈ કાણુ ધર્મમાં ઉમાલ નહિ થાય? (૨૩૩) For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોથું.. (૪૧) भग्घाति गाणी इह माणवाणं संसारपडिवाणं संखुज्ममाणाणं विनाणपत्ताणं; महावि संता अदुवा पमत्ता'। अहासच्च मिणं ति बेमि । (२३४) . ना णागमो मच्चुमुहस्स अस्थि । इच्छापणीया पंकाणिकेया कालग्गहीमा णिचये णिવિ જુદોષો ઉંતિા (ઠાંતર)-ત્ય માટે પુળો પુરો () इह मेगेसिं तस्थ तत्थ संथवो भवति । अहोववाइए फासे पडिसंवेदयंति । (२३६) चिटुं' कूरेहि कम्मेहि, चि परिविचिटुति; अचिटुं कूरेहिं कम्मेहि, णो चिटुं परिविજિરિા (ર) * વયંતિ મહુવતિ જાળ, નાના વતિ અતુરિ (૨૨) आवंती केआवंती लोयंसि समणाय माहणाय पुढो विवादं वदंति “से दिदं च णे, सुयं च णे, मयं च णे, धिण्णायं च णे, उडं अहं तिरियं दिसासु सव्वतो सुपसिलेहियं च ને સર્વે વાળા, હવે મૂયા, વળે વા, સર્વે સત્તા, દંતકવા, અજ્ઞાતા , રિપેરવા, - વેચા, વેચવા પુસ્થ , થિસ્થ ” અરિચય-એ (૨૩૧) तस्थ जे ते आरिया ते एवं वयासी-" से दुट्टिं च भे, दुस्सुयं च भे, दुविनायं , यथा प्रतिबुद्धा इतिशेषः २ भृशं ३ चतुर्दशपूर्वविदादयः ५ यावंतः ५ केचन જ્ઞાની ભગવાન સંસારમાં રહેલા અને પ્રતિબોધને પામનારા અથવા બુદ્ધિશાળી પુરૂષોને એવી રીતે ધર્મ કહે છે કે જેથી છ આર્તધ્યાનથી આકુલ હેવા છતાં અથવા પ્રમાદી હેવા છતાં પણ પ્રતિબોધ પામે છે. આ વાત ખરેખરી છે. (૨૩૪) મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને મૃત્યુ નથી આવવાને એમ તે બિલકુલ છે જ નહિ. છતાં આશાથી તણાતા અસંયમી જીવો મૃત્યુએ પકડી લીધેલા છતાં આરંભમાં તલ્લીન રહી વિચિત્ર જન્મ પરંપરા વધારે છે અથવા વારંવાર પાછા તે જ આશાના પાશમાં સપડાય છે. (૫) કેટલાએક ઇવેને તે એ નરકાદિકના દુખ સાથે સેબત જ પડી રહેલી હોય છે, તેથી તેવા કર્મો કરી ત્યાં ઊપજી ત્યાનાં દુઃખ ભોગવતા જ રહે છે. (૨૩૬) અતિ ક્રર કથી જીવે અતિભયંકર દુખવાળા ઠેકાણે જઈ ઊપજે છે અને જે અતિપૂર કર્મ નથી કરતા તે તેવા ઠેકાણે નથી ઊપજતા. (૨૩૭) જે શ્રુતકેવળિઓ કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે. અને જે કેવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળિઓ કહે છે. (૩૮) આ જગતમાં, જે કોઈ શ્રમણે તથા બ્રાહ્મણે ધર્મ વિરૂદ્ધ બકવાદ કરે છે, જો કે, “અમે દીઠું, સાંભળ્યું, માન્યું, નક્કીપણે જાણ્યું, તથા રૂડી રીતે તપાશી પણ જોયું છે કે સર્વ પ્રાણુ, સર્વ ભૂત, સર્વ જીવ, તથા સર્વ સત્વ હણવા, દાબવા, પકડવા, દુઃખી કરવા કે ગઈન કતલ કરવા. એમ કરતાં કંઇએ દેષ થતું નથી.” તે સઘળો બકવાદ પાપને વધારનાર છે, જે માટે એ તેમને બકવાદ તે અનાવે છે જેનું જ વચન છે. (૨૩) અને જે આર્ય પુરૂષ છે તે તે એવું જ બોલે છે કે “હે વાદિઓ, તમારું તે જોવું, ૧ યોદથી દશ પર્વ જ્ઞાનના ધરનાર શ્રત કેવળ કહેવાય. ૨ બુદ્ધમતના સાધુઓ. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર્ 66 चभे, उट्टं-अहं-तिरियंदिसासु सम्वतो दुप्पडिलेहियं च भे; जं णं तुम्भे एव माइक्लह, एवं માક્ષર, વં વેદ, વં પદ્મવેદ- સવ્વે પાળા, સર્વે મૂળા, સબ્વે જ્ઞાન, સન્થે સત્તા, અંતળ્યા, અન્નાથેયજ્વા, પરિવેશવા, રિયાવેથા, દ્વેષના, ધ્વનિ નાગર, નયિ” તે ૉ '' કાળાવિયળ–મેથું । (૨૪૦) । વયં કુળ માપવામો, પુછ્યું મારામો, વં પતેમો, પૂર્વ પદ્મવેમો સને - ના, સથે મૂળા, સબ્વે નીવા, સ સત્તા, ળ વંશવા, ન અગ્ગાવેતળ્યા, " વિદેશળ્યા, નરિયાવેયય્યા, ન દ્વેષના ૫ સ્મૃષિ જ્ઞાનર, ચિલ્પ રોકો'' ' અવિવચન મેનં (૨૧૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir पुरुषं निकाय ' समयं, पत्तेयं पत्तेयं पुच्छिस्सामो । हं भो पावादुया, किं भे सायं दुक्ख उदाहु असायं ? समिया पडिवनेयावि एवं बूया, सब्वेसिं, पाणाणं सब्वेसिं भूयाणं, सવેતિ નીયાળ, સધ્વનિ સત્તાળ, અસાયં અળિવાળી મમ્મયં તુક્ષજ્ઞ વેમિ । (૨૦૨) ( તૃતીય ફેરા: ) વળ યિાયહોય તે સવોયંતિ ને દ્ વિ। (૨૪૩) अणुवी पास, णिक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति गरे मुयच्चा" धम्मवि १ निकाय व्यवस्थाप्प २ अनभिप्रेतं ३ अनिवृत्तिरूपं ४ उपेक्षस्वैनं ५ ततोप्यधिकः ६ कर्म ७ मृतार्थाः निःप्रतिकर्मशरीरा इत्यर्थः r સાંભળવું, માનવું, નક્કીપણે જાણવું, તથા રૂડી રીતે તપાશી જોવું એ બધુંએ દુષ્ટ છે, જે માટે તમે એવું કહે છે, કે “ સર્વ જીવને મારવા કરવામાં કશે દોષ નથી,” પણુ એ તમારૂં ખેલવું અનાર્ય લોકને જ અનુસરતું છે. (૨૪૦) r અને અમે તે એમ કહિએ છીએ કે “ કોઈપણ જીવને મારવું કે દુ:ખ ઊપજાવવું નહિ એમ કરવામાં કશા દોષ નથી.” આ વચન આર્યપુરૂષોનું છે. (૨૪૧) દરેક મતવાલાના શાસ્ત્રામાં શું શું કહેલું છે તે તપાશી કરીને અમે દરેક મતવાલાને સવાલ કરિએ છીએ કે હે પરવાદિ, વારૂં તમને સુખ અપ્રિય છે કે દુ:ખ અપ્રિય છે. જો દુ:ખ અપ્રિયછે, તે તમારા મુજબ બધા જીવાને દુઃખ મહા ભયંકર અને અનિષ્ટ છે. (૨૪૨) ~*~ ત્રીજો ઉદ્દેશ. ( તપાનુષ્ટાન ) હે મુનિ આ ધર્મથી બાહેર રહેલા પાલિકની રીતભાતપર તારે કશું લક્ષ્ય નહ આપવું. અને એમ જે વર્તે છે તે બધા વિદ્વાનોના શિરામણ જાણવા. (૨૪૩) તું વિચારી જો કે જેએ આરંભને દુ:ખનું કારણ જાણી હિંસાનાં કામ ત્યાગકરી શરીરની પણ કશી દરકાર નહિ કરતા થકા ધર્મના જાણ અને સરલ થઈ કર્મોને તાડે છે તે ખ For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચાલુ.. ( ૪ ) રુપ્તિ અંગ; આમલ કુમિયંતિ બગ્ગા । વમાકુ સંમત્તçલિનો) (૨૪૪) ते सब्वे पावादिया दुक्खस्स कुसला परिन - मुदाहरति, इति कम्म परिश्राय सવસો . (૨૧) ર. આળાપક્ષી મંજિષ્ણુ અનિદ્દે પુરા મઘ્યાન સમયાપુ, મુળે સીલ (૨૬) સત્તિ અગાળ।. નાહ અવ્વાળ । (૨૨૭) ના ગુન્નારૂં કાદું વવાયો' ગમસ્થતિ, વં અત્તસમઽતે અનિદ્દે (૨૪૮) विगिंच कोई अविकंपमाणे इमं णिरुद्धाउयं सपेहाए । ( २४९ ) दुक्खं च जाण अदुवागमिस्सं । पुढो फासाई व फासे । लोयंच पास विष्कंदમાળ (૨૧૦) મૈં શિવુ, પાયે િમંદિળયાળ તે વિયાદિયા (૨૫) સન્દ્રા-સિવિમો નો જિલંગગિલત્તિ ચેમિ। (૧ર) ૧ અગ્નિઃ ર્ મનુષ્યાય ૩ મહિતાયુબં રેખરા ઉત્તમ વિદ્વાન છે. એમ યથાર્થદર્શી પુરૂષો કહેછે. (૨૪૪) જે માટે તે બધા વાદિ સર્વ રીતે કર્મોનું સ્વરૂપ જાણી દુ:ખની બાબતમાં સમજવત બનતાં તે દુઃખ કોઇને પણ નહિ આપવું જોયે એવા ઠરાવ કરશે. (૨૪૫) માટે આ જગતમાં આજ્ઞા પાળવા ચાહાનાર પતિ પુરૂષે નિરીહુ થઈ આત્માને એકલા જોઇને શરીરને તપથી શાષવું. (ર૪) હે મુનિ, તું તારા શરીરને તપથી ખૂબ કૃશ તથા જીર્ણ કર. (૨૪૭) જે માટે જેમ જાના લાકડાંને અગ્નિ જલદી ખાળે છેતેમ જે સ્નેહરર્હિત અને સાવધાન પુરૂષ હશે તેનાં કર્મ જલદીથી બળશે. (૨૪૮) વળી હે મુનિ, મનુષ્યભવનું આયુષ્ય પૂરું થઈ રહેવા આવેલું જાણી હિંમ્મત ધરીને ક્રોધને અલગ કર. (૨૪૯) ક્રાધાદિકથી આવતા કાલે કેવાં દુ:ખ થશે તે વિચાર તથા લોક કેવી રીતે એ ક્રોધાદિકથી ટળવળે છે તે તપાશ. (૨૫૦) અને જે કષાયાને ઉપશમાવી શાંત બન્યાછે તે પરમસુખી રહેલા (૨૫૧) માટે ખરા વિદ્વાન પુરૂષે ક્રોધથી કોઈ વખતે ખળવું નહિ. (૨૫૨) For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૪ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ ચતુર્થ ઉદ્દેરા: ] આવીહજુ વીજળુ પ્પિીજ”, ગહિન્ના પુજ્વલંગોળ હિન્નાર વલમ (૨૫) તન્હા વમળે ચારે સારણ સમિપુ સહિતે સવા લઘુ। (૨૫૪) કુછુપો મળો ચીરાળ અળિયામાં' ! (૨૧૧) afra मंससोणियं । एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिए, जे पुणाति सમુસ્તયં,' વસિત્તા ગમષૅમિ) (૨૬) तेहिं पलिछनेहिं आयाणसोयगठिए बाले अग्वोच्छिनबंधणे अणभिवंतसंजोए । तમંતિ" વિજ્ઞાનમો આળાણુ હ્રમાં સ્થિ ત્તિ ચેમિ। (૨૧૭) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગલ્સ નશ્ચિ પુરા પા, મળે તપ્ત લુઓ લિયા) (૨૫૮) से पद्माणमंते वुद्धे आरंभोवरए । सम्म- मेयंति पासह। जेण बंधं वहं घोरं परिસાર્વ = વાહ” | (૨૫) १ आपीडयेत् २ गत्वा ३ स्वारतः ४ मोक्षगामिनां । ५ शरीरं ६ इंद्रियैरित्यर्थः ७ वर्त्तमानस्येतिशेषः ચાથા ઉદ્દેશ. (સંયમમાં સસ્થિત રહેવુ) મુનિએ સઘળી સાંસારિક જજાલ છેાડી ઉપશમ પૂર્વક શરીરને શરૂઆતમાં સાદા તપથી ક્રમવું, પછી વધતા તપથી ક્રમવું, અને પ્રાંતે સપૂર્ણરીતે ક્રમવું. (૨૫૩) અને એટલામાટે પરાક્રમી મુનિએ શાંત મનથી સંયમમાં રાગધરી સમિતિ તથા જ્ઞા નાદિ હિતકારક વસ્તુઓને સાથે રાખી હમેશાં પ્રયત્નવત રહેવું. (૨૫૪) મુક્તિ મેળવનાર વીરપુરૂષોના માર્ગ ઘણા વિકટ છે. (૨૫૫) માટે હે મુનિ, તું તારાં માંસ અને લોહી સુકાવ. કારણ કે જે પુરૂષ બ્રહ્મચર્યમાં હંમેશાં રહીને શરીરને તપથી દમે છે તે જ વીરપુરૂષ મુક્તિ મેળવનાર હાવાથી માનનીય ગણાય છે. (૨૫૬) જે પુરૂષ શરૂઆતમાં કદાચ ઇંદ્રિયોને વશ કરી વર્તો હોય પણ પાછા મેાહના જેસથી વિષ્યમાં આસક્ત થાયછે, તે ખાળપુરૂષ કશા પણ બંધનથી છૂટો થએલા નથી તથા કશા પણ પ્રપંચથી રહિત થએલા નથી. એવા અજાણ પુરૂષને મેાહના અંધારામાં વત્તતાં પરમે શ્વરની આજ્ઞાના લાભ થતા નથી. (૨૫૭) અને એ રીતે જેને પૂર્વભવમાં આજ્ઞાની પ્રાપ્તિ નથી અને ભવિષ્યમાં પણ થવાનો નથી તેને આ વર્તમાનભવમાં તે શી રીતે થવાની ? (૨૫૮) માટે જ્ઞાનવત અને પરમાર્થદર્શી પુરૂષો આરંભથી દૂર રહેછે. તેમની આ વર્તણુક ધણી ૧ ક્ષમા. ૨ પવિત્રપણે વર્તવાની રીતિઓ, ૩કામપરિવણમાં. ૪ પ્રાતિ. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોથું, पलिििदय बाहिरगं च सोयं, णिकम्मदंसी इह मच्चिएहिं । (२६०) कम्मुणो सफलतं दटुं तओ णिज्जाति वेयवी । (२६१) । जे लु भी, वोरा समिता सहिता सयाजता संघदंसिणो' आतोवरया भहा तहा लोग मुवेरमाणा पाईणं पडीणं दाहिणं उदीणं इति, सच्चंसि परिविचिटुिंसु । (२६२) महिस्सामोरे गाणं वीराणं समिताणं सहियाणं सयाजताणं संघडदंसीणं आतोवरयाणं महातहा लोग मुवेहमाणाणं । किमस्थि उवाधी?। पासगस्स ण विज्जत्ति णस्थित्ति बेमि । (२६३), १ निरंतरदर्शिनः २ कवयिष्यामः પ્રશંસનીય છે. જે માટે આરંભથી છવને વધ બંધનાદિ ભયંકર દુખો તથા અસહ્ય પીડાઓ ભોગવવી પડે છે. (૨૫૮) માટે હે મુનિઓ, તમારે બહેરના પ્રતિબંધ કાપી કરી મેક્ષ તરફ લક્ષ્ય રાખી આ દુનિઓમાં આરંભને ત્યાગ કરી વર્તવું. (૨૦) કરેલા કર્મનાં ફળ થવાનાં જ” એમ જોઈને આગમના તત્વને જાણનાર મુનિઓએ તે કર્મ બાંધવાના હેતુઓથી દૂર રહેવું. (૨૬૧) જે પુરૂષે ખરેખરા પરાક્રમી, સત્યવૃત્તિની રીતિઓથી વર્તનારા, જ્ઞાનાદિ ગુણેમાં રમનારા, હમેશાં ઉધમવંત. કલ્યાણ તરફ દૃઢ લક્ષ્ય ધરનાર, પાપથી નિવર્સેલા, અને યથાર્થપણે લકને જોનારા હતા તેઓ પૂર્વ પશ્ચિમ દક્ષિણ તથા ઉત્તર એ ચારે દિશાઓમાં રહેતા થકા સત્યને જ વળગી રહ્યા હતા. (૨૨) તેવા પુરૂષોને અભિપ્રાય હું તમને જણાવું છું કે તવદર્શી પુરૂષને ઉપાધિઓ નથી રહેતી (૨૬૩) For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) આચારાંગમૂળ તથા ભાષાન્તર आवंतीनाम्ना प्रसिद्धं. लोकसारनामक पंचम-मध्ययनम् [ પ્રથમ રાઃ ] भावंती केवंती लोयसि विप्परामुसंति' अटाए भणदाए, का। एतेसु चेव बिप्परामुसति । गुरू से कामा। तभी से मारस्स अंतो। जओ से मारस्स अंतो, तओ से दूरे, છે અ”િ , વ () से पासति फुसिय मिव कुसग्गे पणुनं णिवतितं वातेरितं, एवं बालस्स जीवियं मं. राणि कम्माणि बाले पकुम्वमाणे ततो दुक्खेण मूढे विपरियास-मुवेति, मोरिण गम्भ मरणाइ" एति एस्थ मोहे पुणो पुणो। (२६६) , हिंसाकुर्वतीत्यर्थः २ समुत्पद्यतइत्यर्थः ३ मोक्षोपायात् ४ विषयसुखस्य ५ विषयसुः खस्य ६ बिंदुमिव ७ मरणादि ८ मोहकार्य गर्मादिके. અધ્યયન પાંચમુ. લોકસાર.' ---- - પહેલે ઉદેશ. (પ્રાણિની હિંસા કરનાદ, વિષ માટે આભમાં પ્રવર્તનાર, તથા વિષ ષયોમાં આસક્ત જે હોય તેને મુનિ ન ગણુ. જે કઈ આ જગતમાં સજન અથવાનિષ્ઠયોજન જીવોની હિંસા કરે છે તેઓ પાછા તેજ જીવે ની ગતિઓમાં જઈ ઊપજે છે. એવા અતત્ત્વદર્શી જનોને વિષયસુખો છેડવો ભારે મુશ્કેલ પડે છે, માટે તેઓ મરણની પરંપરાથી છૂટી શકતા નથી અને એમ હોવાથી તેઓ મેક્ષના માર્ગથીયા સુખથી દૂર રહેલા છે. તેથી તેઓ નથી વિષયસુખના અંદર,અને નથી તેનાથી વેગલા.(૨૬૪). તત્વદર્શી જનો જુએ છે કે એવા અજ્ઞાનીઓનું આયુષ્ય દર્ભની અણી પર રહેલા વાયરાથી કંપાયમાન અને જલદીથી પડી જનારા જળબિંદુના માફક અસ્થિર છે. (૨૬૫) તેમ છતાં તેવા અજ્ઞાનીઓ કર પાપ કરતા થકા તે પાપને ફળ ઉદય આવતાં મૂઢ બની વિપર્યાસ પામે છે અને પાછ- મેહથી ગર્ભ અને મરણાદિ દુઃખમાં રહેતા થકા વારંવાર તે દુઃખો પામ્યા કરે છે. (૨૬૬) • ૧ આ અપચનનું બીજું નામ આવતી છે. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું. (૪૭) संसयं परियाणतो संसारे परिमाते भवति। संसयं अपरिजाणभो संसारे भपरिणाते માાિ (ર૦) ને છે, લા િજ છે સેવા (૨૬૮) क' एवं अविजाणओ बितिया मंदस्स बालया। (२६९) लखा हुरत्या५ पडिलेहाए आगमेत्ता आणवेजा अणासेवणयाएत्ति बेमि । (२७०) पासह एगे रूबेसु गिद्धे परिणिज्जमाणे । एस्थ फासे पुणो पुणो आवंती केावंती જો સંસિ આમનષિી (ર૭૧) एएसु व आरंभीवी । एस्थवि' बाले परिपञ्च नाणे रमति पाहिँ कम्मेहिं अ. સરળ સરસ મજામાજા (૨૦૨) इह मेगेसिं एगचरिया भवति। से बहुकोहे, बहुम गे, बहुमाए, बहुलोभे, बहुरए, बहुनडे, बहुसढे, बहुसंकप्पे, भासवसकी १ पलिको उटियवायं पश्यमाणे, “मा मे मैथुनं २ सेवित्वा ३ अपलपतः ४ लध्वा कामान् ५ बहिश्चित्त ६ ज्ञात्वा ७ परिणीयमानान् विषयाभिमुखं. ८ गृहस्थेषु / परतीर्थिकःपार्श्वयादिवा दुःखभाक्स्यादितिशेषः १. संयमाभ्युपगमेपि ११ आश्रवस की-आश्रववान् १२ पळितावच्छनः શરતે પાર કરી સાર સૂરિ મારી ૭) એ આ જ પાના જે " પર છે, જે સંશયને જાણે છે, તે સંસારને માની જે સંશયને નથી જાણતે તેણે તેણે સંસાર પણ જાણ્યું નથી. (૨૬૭) મન માટે જે ચતુર હોય તેમણે સ્ત્રીસંગ ન કરે, જે સ્ત્રીસંગ કરીને પાછે ગુરૂના પાસે ઈનકાર જાય છે તે એકના બદલે રજપ કરે છે. (૨૬) માટે મળેલાં વિષય સુખને પણ વિચાર પૂર્વક દુઃખના હેતુ જાણુને તેમના સેવવાથી દૂર રહેવું. (૨૭૦) જુઓ કેટલાએક વિષયોમાં આસક્ત રહી નરકાદિક ગતિઓમાં તણાયા જાય છે. અને એવા જે કઈ આ દુનિઆમાં આરંભથી જીવનારા છે તે બધા વારંવાર મોહજાળમાં ફસી પડે છે. (૭૧) વળી કેટલાએક પાર્ધસ્થાદિક પણ એ ગૃહમાં વર્તતા થકા સાવધ પ્રવૃત્તિથી પ્રવર્તીને દુખી થાય છે. અને આ સંયમ લીધા છતાં પણ તેવા બાળ છે વિષયતૃષ્ણથી તણાઈને અશરણને શરણ માનતા થકા પાપમાં રમે છે. (૨૭૨). વળી આ મનુષ્યલકમાં કેટલાએક એકલા થઈ ફરે છે, તેઓ બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લોભી, બહુ પાપી, બહુ ઢેગી, બહુ ધૂર્ત, બહુ દુષ્ટાધ્યવસાયી, હિંસક, અને કુકમ હોવા છતાં “હું ખૂબ ધર્મમાટે ઉજમાલ બન્યો છું” એવો બકવાદ કરતા થકા અને ૧ કારણ કે સંશય એ પ્રવૃત્તિને અંગ ગણાય છે. જે માટે અર્થસંશય છતાં પણ પ્રવૃત્તિ દેખાય છે. અર્થ શબે મોક્ષ નહિ પણ તેના ઉપાય લેવા. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮). આચારાંગ-મુળ તથા ભાષાન્તર, છે અરડુ” સામાવલે રાતે ભૂ ધર્મ નrfમાનસિા (૨૦૨) भहा पया माणव ? कम्मकोविया', जे अणुवरया, अपिज्जाए पलिमोक्खमाहु भावरએક મજુનિયતિરિ મા (ર) [ દ્વિતીય ઉદ્દેશ ] - આવતી કાવતી સોયાસિ સમજાવી, તેનુ મામા (૨૦૫) एत्थोवरए तं झोसमाणे " अयं संधीति" अदक्खू, जे इमस्स विग्गहस्स अयं ख. જર ના (૨) एस मग्गे आरिएहिं पवेदिते। उदितो णो पमायए, जाणितु दुक्खं पत्तेयं सायं । (२७७) पुढोछंदा इह माणवा। पुढो दुक्खं पवेदितं । से अविहिंसमाणे अणवयमाणे पुढो જાણે વિપળો / પણ મારિયાઇ વિવાહિ . (૨૮) . कर्मणि अष्टप्रकारे कुशलाः ८ अनपवदन् “રખે કોઈ મને જાણી જાય?” એવી બીકથી એકલા થઈને ફરતા થકા અનાન અને પ્રમાદથી નિરંતર મૂઢ બની ધર્મને કંઈ પણ સમજતા નથી. (ર૭૩) | હે મનુષ્ય, જેઓ પાપાનુષ્ઠાનથી નહિ નિવર્તતાં અવિધાથી જ મેક્ષ થશે એમ કહે છે તેવા દુઃખી છવો કર્મમાં જ કુશળ છે, નહિ કે ધર્મમાં, અને તેઓ સંસારના ચક્રમાં જ ફર્યા કરવાના. (ર૭૪) બીજે ઉદેશ. (જે હિંસાદિક પાપથી નિવી હેય તેજ મુનિ ગણાય. ) આ જગતમાં જે કંઈ નિરાંરભી થઈ વર્તે છે તેઓ ગૃહસ્થ પાસેથી જ નિર્દૂષણ આહારાદિક લઈ અનારંભિપણે રહે છે. (૨૭૫) માટે હે મુનિ તારે સાવધ પ્રવૃતિથી દૂર રહી કમને ખપાવતાં થકાં “હમણા આ અવસર છે.” એમ વિચારી પવિત્ર સંયમ પાળતા રહેવું; જે માટે તે જાણ્યું છે કે આ શરીરને આ અવસર છે. (૨૭૬) તીર્થકરદેવે એ માર્ગ બતાવ્યો છે (અને આ માર્ગ પણ બતાવ્યો છે) કે બધા જંતુએને જૂદું જૂ ૬ સુખ-દુઃખ થાય છે એમ જાણું દીક્ષા લઈ પ્રમાદ ન કર. (૨૭૭) જેમ માણસેના આશય પણ જૂદા જૂદા જ છે તેમ તેમનું દુઃખ પણ જુદું જ છે. માટે મુનિએ કશી હિંસા નહિ. કરતાં તથા કંઈ પણ મૃષાભાષણ નહિ કરતાં પરીવને સહન કરવા. એવી રીતે વર્તનાર મુનિ જ રૂડા ચારિત્રવાળો વર્ણવ્યો છે. (૨૭૮). ૧ અજ્ઞાનથી. ૨ અહિંસક. ૩ દૂષણ રહિત૪ પાપ ભરેલી વર્તણૂકથી. For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું (૪૯). ने असत्ता पायेहि कम्मेहिं, उदाहु' ते भायंका फुसंति, इति उदाहुरे धीरे; ते फासे પો-દિવાસા (૨) पुग्वंपेतं पच्छापेतं भिउरधम्म विद्धंसणधम्म मधुवं भणितियं मसासयं चयावचइयं વિવાળિાપો પણ પૂર્વ વલાિ (૨૮૦) समुप्पेहमाणस्स एकायतणरतस्स इह विप्पमुक्कस्स णस्थि मग्गे विरयस्सत्ति बेमि । (२८१) आवंती केआवंती लोगसि परिग्गहावंती; से अप्पं वा, बहुयं वा, अणुं वा, थूलं वा, चित्तमंतं वा, अचित्तमंतं वा, एते सु चेव परिग्गहावंती । (२८२) एा-मेवेगेसिं महन्भयं भवति। लोगवित्तं च णं उवेहाए। (२८३) __ एए संगे अविजाणतो से सुपडिबुद्धं सूवणीयंति गच्चा, पुरिसा ! परमचक्खू विप्पરિને જોયુ રે - સિમા (૨૮) છે ગુ જ , મે-ધંધો સારા માથેરા (૨૮૫) , कदाचित् २ उदाहृतवान् ३ नरकादिरूपः જેઓ પાપમાં નથી પ્રવર્તતા તેમને કોઈ વખતે મોટા રોગ આવી નડે તે ધીર તીર્થંકરદેવે એમ કહ્યું છે કે તે રોગે સહન કરવા. (૨૭) કારણ કે આ શરીર મોહોડું કે વેલું પણ તૂટવાનું યા કુટવાનું, અવ, અનિત્ય, અશાશ્વત ૩ વધતું ઘટતું અને નાશ પામનાર છે જ. હે મુનિઓ, આ શરીરનું ઊપર પ્રમાણે સ્વરૂપ તથા અવસર વિચારો. (૨૮૦) જે પુરૂષ ઊપર પ્રમાણે શરીરનું સ્વરૂપ તથા અવસર વિચારી સર્વથી સરસ જ્ઞાનાદિક આયતમાં રમત રહી આ શરીરની દરકાર નથી ધરતો તેવા ત્યાગી પુરૂષને ભટકવાને રસ્તે નથી. (૨૮૧) . આ દુનિઆમાં જે કોઈ પાસે પરિગ્રહ હોય છે કે છેડે અથવા ઘણે, નાનો અથવા મોહ, સચિત્ત અથવા અચિત્ત, તે બધા કદાચ વ્રતી કહેવાતા હોય તેએ ગૃહ સ્થોના જેવા જ પરિગ્રહિઓ ગણવા. (૨૮૨) . એ પરિહિપણું જ કેટલાએકેને નરકાદિક મહાભય આપનારું થાય છે, તથા લોકોનો આચાર પણ તે જ ભયજનક થાય છે, એમ વિચારી તેનાથી દૂર રહેવું. (૨૮૩) એ પરિગ્રહ સંગ ત્યાગ કરનારો મુનિએ રૂડી રીતે પ્રતિબોધ પામેલો છે તથા તેને રૂડી રીતે જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત થયા છે એમ જાણું હે પુરૂષ, તારે ઉત્તમ દષ્ટિ ધરીને વર્તવું. જે માટે નિઃપરિગ્રહિ અને ઉત્તમ દષ્ટિવંત પુરૂષોમાં જ બ્રહ્મચર્ય હેય છે. (૨૮) મે સાંભલ્ય પણ છે, અને અનુભવ્યું પણ છે કે કર્મોથી છૂટવું એ તારા આત્માથી જ થવાનું છે. (અર્થાત જે તું બ્રહ્મચર્યમાં રહીશ તે જ કર્મોથી શ્રીશ.) (૨૮૫) ૧ નિયમ વિનાનું. ૨ ફેરફાર પામતું, ૩ તે તે રૂપે પણ હમેશાં નહિ ટકનારૂં. ૪ ફાયદા - રેલા સ્થળેમાં ૫. આહાર, ભય, મન, તથા પરિહરૂપ ઉત્કટ સંજ્ઞાઓ." For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, एत्थ विरते अणगारे दोहरायं तितिक्खए । (२८६) ઉમરે પરિયા વાસ, અષમ પરિશ્વ ! (૨૮૦) एवं मोणं सम्मं अणुवासिज्जसित्ति वेमि । (२८८) [ તૃતીય ઉદેશ ] मावती केआवंती लोयंसि अपरिग्गहावंती एएसुर व अप्परिग्गहावंती, सोचा यई જેવી, રિયાળ લિમિ. (૨૮૧) ___समियाए धम्मे भारिएहिं पवेदिते-" जहेस्थ मए संधी' झोसिए। एव-मण्णस्य થી સુક્ષો મવતિ ત મિ જિજ્ઞ વરિયં” (૨૨૦) जे पुवुदाई णो पच्छाणिवाती। जे पुन्युट्राई पच्छाणिवाती। जे णो पुवुदाई गोपछाणिवाई । से वि तारिसए सिया । जे परिण्णाय लोग मण्णेसिता । एवं णियाय मु. १ बहिर्व्यवस्थितान् । २ त्यक्तेषु सत्सु इति शेषः ३ समतया ४ मोक्षमार्गः कर्मसंधिवा ५ सेवितः क्षपितोवा ६ शाक्यादिरपि । ७ पार्श्वस्थादयः ८ ज्ञास्वा માટે પરિગ્રહથી અલગ થએલા મુનિએ જીવનપર્યંત જે સંકટ આવી પડે તે સહન કરવાં. (૨૮૬) પ્રમાદીઓને ધર્મથી પરા મુખ થએલા જોઈ મુનિએ અપ્રમત્ત થઈ ફરવું. (૨૮૭) એમ રૂડી રીતે તીર્થંકરભાષિત સંયમક્ષિાને મુનિએ પરિપાળન કર્યા કરવી. (૨૮૮) ત્રીજે ઉદેશ. (જે મુનિ હોય તે કશે પરિગ્રહ ન રાખે, તથા કામગની ઈછા પણ ન કરે.) જે કઈ જગતમાં નિઃપરિવહી થાય છે તે બધાએ તીર્થંકરદેવની વાણી સાંભળી વિવેકવંત થઈ પંડિતેના વચન અવધારી સર્વ પ્રકારે પરિગ્રહ છાંડતાં જ નિઃપરિગ્રહી થાય છે. (૨૮) તીર્થંકરદેવે સમતાથી ધર્મ વર્ણવ્યા છે. તે બેલ્યા છે કે “હે લોકો જે રીતે મે અહીં કર્મ અપાવ્યા છે તે રીતે બીજા માર્ગમાં કર્મ ખપાવવા મુશ્કેલ છે, માટે હું કહું છું કે મારે દાખલ લઈ બીજા મુમુક્ષુઓએ પણ પિતાને પરાક્રમ છુપાવે નહિ.” (૨૮૦) . કેટલાએક પહેલાં પણ ઉજમાલ થઈ દીક્ષા લે છે અને પાછાં પણ પતિત નથી થતા. કેટલાક પહેલા ઉજમાલ થઈ દીક્ષા લે છે પણ પાછા પતિત થાય છે. કેટલાક નથી પહેલા ઉજમાલ થતા અને નથી તેથી પાછા પતિત થતા. (શાકયાદિક તથા સાવધ ક્રિયામાં પ્રવર્તનારા પાસસ્થાઓ") નથી ઊઠેલા અને નથી પડેલા. આ વાત મુનિએ (વીર પ્રભુએ). જ રૂડી રીતે જાણીને જણાવી છે. (૨૧) ૧ ગણધરાદિક. ૨ નંકિણ વગેરે. ૩ ગ્રહ. ૪ આરંભ ભરેલી વસ્તકમાં. ૫ આયારહીન યતિએ. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમુ, (૫૧) इह भागाकंखी पंडिते अणिहे पुष्वावररायं जयमाणे सया सीळं सपेहाए'। (२९२) सुणित्ता भवे' अकामे अझंझे । (२९३)। इमे चैव जुमाहि, किं ते जुज्झेण बज्मभो । जुद्धारिहं खलु दुल्लहं । (२९४) जहेत्य कुसलेहि परिक्षाविवेगे भासिते । चुते हु बाले गम्भाइसु रज्जति। (२९५) આ રેવં વધુરાસિ િ છviવિતા (૨૧) से हु एगे संविद्धपहे मुणी अण्णहा लोग-मुवेहमाणे । (२९७) इतिकम्मं परिनाय सम्वसो, से ण हिंसति संजमति णो पगम्भति। उवेहमाणो. पत्तेयं. લા, (ર૧૮) वनादेसी णारभे कंक्षण सम्वछोए, एग-प्पमुहे विदिसप्पतिने • निम्विनचारी भरए પાનુ. (૨૨૨) , संप्रेक्ष्य तदेवानुपालयेत् । २ भवेत् ३ मायालोभेच्छारहितः ४ स्वशरीरेण ५ स तथैव श्रद्धेय इतिशेषः ६ जिनमते ७ रूपादौ गृद्धः ८ हिंसादौ प्रवर्तते इत्यर्थः ९ वर्णः साधुकारः सुयशइतियावत् तदाकांक्षी। १० विदिक्मतीर्णः તીર્થંકર દેવની આજ્ઞા પાળવા ઈચ્છનારા ચતુર મુનિએ નિરીહપણે રાત્રિના પહેલા તથા છેલા પહોરે યત્નવંત થઈ હમેશાં શીળને મેક્ષાંગર વિચારીને તેને પાળવું. (૨૨) શીળને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભલી કામભોગની ઈચ્છા તથા માયાથી રહિત થવું. (૨૮૩) હે મુનિ, આ શરીર સાથે જ તું યુદ્ધ કર, બીજા બહેરના યુદ્ધની તને શી જરૂર છે. યુદ્ધને યોગ્ય આવું શરીર ફરી મળવું ઘણું મુશ્કેલ છે. (૨૪) | તીર્થંકરદેવે વિચિત્ર અધ્યવસાયની જે રીતે સમજ આપી છે તે તેજ રીતે સ્વીકારવી. માટે ધર્મ પામીને તેથી ભ્રષ્ટ થએલે બાળ જીવ ગર્ભદિક દુ:ખ પામે છે. (૨૮૫) આ જિનશાસનમાં જ એવું કહેવાય છે કે જે વિષયમાં વૃદ્ધ થાય છે તે હિંસામાં પ્રવર્તે છે. (૨૮૬) અને મુનિ તો ખરેખર તેજ જાણો કે જે લોકોને મોક્ષમાર્ગથી વિમુખ પ્રવૃત્તિ કરતા દેખી તેમને દુઃખી વિચારતે થકે મોક્ષમાર્ગમાં રૂડી રીતે ચાલ્યો જાય, (૨૭) માટે કર્મસ્વરૂપ જાણીને શુદ્ધ મુનિઓ “દરેક જીવનું સુખ અલગ અલગ છે એમ વિચારી કઈ જીવની હિંસા નથી કરતા કિંતુ સંયમમાં વર્તતા રહી પીઠાઈથી દૂર રહે છે. (૨૮) સુયશના ઈચ્છનાર મુનિએ સર્વ માં કંઈ પણ પાપપ્રવૃત્તિ ન કરવી. કિંતુ ફકત મેક્ષ તરફ દષ્ટિ રાખી આડું અવલું નહિ જોતાં સ્ત્રીઓમાં અરક્ત રહી આરંભથી ઉદાસીન રહેવું. (૨) ૧ સંયમને. ૨ મેક્ષનું કારણું. 8 આસક્ત. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www (પર) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से वसुमं सव्वसमचागयपनाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं तं णो भશે. (૨૦) = સન્ન-રિ લઇ, –રિ પાસદ ૪ મોf–તિ પાણી જ સ-તિ - સહ (૨૧) ___ण इमं सकं सिढिलेहिं अहिज्जमाणेहिं गुणासातेहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमाવ ' (૨૨) मुणी मोणं समायाय धुणे कम्म-सरीरगं । पंतं लुहं सेवंति वीरा संमत्तदसिणो। एस मोहं. तरे मुणी तिणे मुत्ते विरए वियाहिते-त्ति बेमि । (३०३) (વાર્થે ઉદ્દેરા:) गामाणुगामं दूइज्जमाणस्स दुज्जातं दुप्परकंतं भवति अवियत्तस्स' भिक्खुणो । (३०४) वयसावि एगे चोइमा कुप्पंति माणवा। उन्नयमाणे' य गरे महता मोहेण मुज्झति। संबाहा बहवो भुज्जो दुरातिकमा अजाणतो अपासतो। एयं ते मा होउ। एयं कुसलस्सा સંai (રૂ ૫) आर्दीयमाणः २ अगारमावसद्भिः। ३ भव्यक्तस्य ४ उमतमानः ५ पीडाः ६ वर्चमानविभोः એવા સંયમી મુનિઓએ સર્વ રીતે પવિત્રબોધ પામીને, નહિ કરવા યોગ્ય પાપકર્મ તરફ કદાપિ દષ્ટિ નહિ આપવી. (૩૦૦) જે સમ્યકત્વ છે તે મુનિપણું છે ને જે મુનિપણું છે તે સમ્યકત્વ છે. (૦૧) એ સમ્યકત યા મુનિપણું હિમ્મતહીન, કાયાહૈયાના, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી, અને ને ઘરમાં રહેનારા જીથી ધરી શકાય જ નહિ. (૩૦૨) કિંતુ મુનિઓજ એવું મુનિપણું ધરીને શરીરને કશે છે. તેવા સમ્યકત્વવંત વીર પુરૂષો લૂખું અને હલકું ભજન કરે છે. અને એવા પરાક્રમી અને સાવધાનુષ્ઠાનથી નિવલા મુનિએજ સંસારના તરનાર હોવાથી તરીને પાર પામેલા તથા નિઃસંગ હોવાથી મુક્ત વર્ણવ્યા છે. (૩૦૩) ચોથો ઉદ્દેશ (અજાણ, અગીતાર્થ અને સૂત્રાર્થમાં નિશ્ચયવિનાના મુનિને એકલા ફરવામાં ઘણું દેષ થાય છે) સામર્થહીન મુનિ એક થઈને ગામોગામ ફરે તો તેનું તે કરવું તથા જવું અસુંદરગણાય છે. કેટલાએક મનુષ્ય માત્ર વચનેથી સારી શીખામણ આપતાં નાખુશ થાય છે. એવા અને ભિમાની પુરૂષો મહામે હથી વિવેકવિકલ બની ગચ્છથી જુદા પડે છે. તેવા અજાણ અને અતત્વદર્શી પુરૂષોને અનેક આવી પડતી પીડા દુર્લંઘનીય થાય છે. હે મુનિઓ, એવું તમારા માટે નહિ બને એવું કુશળ પુરૂષ (વીરપ્રભુનું દર્શન છે. (૩૦૫) ૧ નિશ્ચય સમ્યકત્વ. ૨ વય તથા જ્ઞાનની યોગ્યતાથી રહિત. ૩ અજ્ઞાનથી. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું. (૫૩) तहिटीए' तम्मुत्तीए तप्पुरकारे तस्सनी तन्निवेसणे जयंविहारी चित्तणिवाती पंथणिज्झाती पलिबाहिरे' पासिय पाणे गच्छेज्जा । से अभिक्कममाणे पडिक्कममाणे संकुचेमाणे पसारेमाणे विणियरमाणे संपलिमज्जमाणे। (३०६) एगया गुणसमियस्स रीयतो कायसंफास-मणुचिन्ना एगतिया पाणा उदयंति; इहलोग . वेयणवेजावरियं । जं आउद्दीकयं कम्मं तं परिक्षाय 'विवेग-मेति । एवं से अपमाएणं विवेगं રિસિ" જેવી ! (૩૦) से पभूयदंसी पभूयपरिमाणे उवसंते समिए सहिते सयाजए दहें निप्पडिवेदेति अप्पा– વિમલ વરતા પુત્ર કે પરમાર ના હોવાનું Oિો .” | મુળા તુ પુર્વ પતિ . (૨૦૦૮). ___ उवाहिजमाणे गामधम्मेहि, भवि णिवलासए, अवि ओमोदरियं कुब्जा, अवि उड़े ठाणं ठाएजा, भवि गामाणुगामं दूइज्जा, भवि आहारंवोछिंदिजा, अविचऐ' इत्भीसु मणं (६०९) गुरोर्दृष्टया २ परिबायः अवग्रहाद्वहिर्वर्ती ३ रीयमाणस्य सम्यगनुष्टानवतः ४ प्रायश्चित्तं. ५ कीर्तयति. ६ विप्रतिवेदयति. - स्त्री जनः ८ उद्घाध्यमानः ९ निर्बलाशकः निर्वलमोजी ”તિરો: ૧૦ ચત માટે મુનિએ હમેશ ગુરૂની નજર આગલ રહીને ગુરૂએ બતાવેલી નિઃસંગતાથી,ગુરૂના બહુમાન પૂર્વક, અને ગુરૂ પરની શ્રદ્ધાથી, ગુરૂસમીપ નિવાસ કરતાં થકા યતનાપૂર્વક ગુરૂના અભિપ્રાયને અનુસરીને માર્ગના અવલોકન સાથે જીવજંતુને જોતાં ચકાં ભૂમંડળ પર ભમતા રહેવું. એટલું જ નહિ પણ જતાં, આવતાં, બેશતાં, ઊઠતાં, વળતાં, અને પ્રમાર્જન કરતાં સર્વદા ગુરૂની અનુજ્ઞા લઈ વર્તવું. (૩૦૬). કોઈ વખતે એવા સદગુણ મુનિએ રૂડી રીતે વર્તતા છતાં તેના શરીરસંસ્પર્શથી કઈ જંતુ મરણ પામે છે તે તેને તેને આ ભવમાં ક્ષય થઈ શકે એટલો કર્મબંધ પડે છે. અને જે આદિથી કાયસંઘદનાદિકવડે કંઈ કર્મ બંધાય છે તો તેના માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત આચર્યાથી તે કર્મ ક્ષય થાય છે. એ પ્રાયશ્ચિત અપ્રમાદિપણે આચર્યાથી કર્મક્ષય થાય એમ આગમના જાણ પુરૂષો લે છે. (૩૦૭) માટે દીર્ધદર્શી, બહુજ્ઞાની, ક્ષમાવંત, પવિત્ર પ્રવૃત્તિવંત, સદ્ગુણી, અને સદા યત્નવંત મુનિએ સ્ત્રીઓને દેખી વિચારવું કે એ સ્ત્રીઓ મારું કલ્યાણ કરવાની છે? તથા આ દુનિઆમાં સ્ત્રીઓ જ અતિશય ચિત્તને મુંઝાવનારી છે. એ બધું મુનિએ (વીરપ્રભુએ) જણાવ્યું છે. (૩૦૮) વિષયોથી જે મુનિ પીડાય તે તેણે નિર્બળ આહાર કરવો, પેટને અપૂર્ણ રાખવાનું કરવું, એક જગે ઊભા રહી કાયોત્સર્ગ કરવા, ગ્રામાંતર જતા રહેવું, છેવટ તદન આહાર પણ છેડી આપો, પણ સ્ત્રીઓમાં નહિ ફસવું. (૩૦) - ૧ કારણ શિવાય મુનિને વિહાર નિષિદ્ધ* છે. પણ મોહ ઉપશમાવવા તે પણ કરો. ૨ તથા ગમે તે રીતે આત્મઘાત પણ કર પણ સ્ત્રીઓમાં ન ફસવું. * આ વાત ચિતમાસસ્થિત મુનિને માટે સંભવે છે. (ભા. ક.) For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, पुष्पं दंडा पच्छा फासा, पुव्वं फासा पच्छा दंडा । इचेते' कलहासंगकरा भवंति। परिहाए' भागमित्ता' माणवेजा अणासेवणाए-त्ति बेमि । (३१०) से णो काहिए, जो पासणिए, णो संपसारए,५ णो ममाए, णो कयकिरिए, वइगुते, मझप्पसंदुरे, परिवाए सदा पावं । एवं मोणं समणुवासेजासि-त्ति वेमि । (३११) —— — — [ મ ર ] से बेमि-तं जहा, भवि हरए परिपुझे चिढ़ति समंसि भोमे उवसंतरए सारक्खमाणे । से चिटुति सोयममगए, से, पास, सम्वतो गुत्ते। पास, लोए महेसिणो, जे य पन्नाणमंतो पबुद्धा आरंभोवरथा, सम्म-मेयंति पासह, कालस्स कंखाए परिव्वयंति-त्ति बेमि । (३१२) वितिगिंग्छसमावण्णेणं अप्पाणेणं णो लभति समाधि । (३१३) , मीसंबंधाः २ प्रत्युप्रेक्षया. ३ ज्ञात्वा. ४ कथाकारकइत्यर्थः ५ पर्यालोचनकारीत्यर्थः १ ह्रदः ७ आचार्यः સ્ત્રીઓમાં ફસતાં, પહેલાં સંકટ ભોગવવા પડે છે અને પછી કામગ થાય છે. અથવા પહેલાં કામગ થાય છે તે પછી સંકટ ભોગવવાં પડે છે. એ સ્ત્રીઓ કલહની ઉત્પન્ન કરનારી છે. માટે એ બધું જાણું વિચાર કરી તેમનાથી દૂર રહેવું. (૩૧૦) સ્ત્રીસંગ પરિત્યાગી મુનિએ શ્રીઓની મૃગારથી ન કરવી. સ્ત્રીઓના અંગે પાંગ ન જેવાં, સ્ત્રીઓ સાથે વાતચીત ન કરવી, સ્ત્રીઓ પર મમતા ન કરવી, સ્ત્રીઓની આગતાસ્વાગતા ન કરવી, કિંઘહુના, સ્ત્રીઓ સાથે વચનમાત્રથી પણ પરિભાષણ નહિ કરતાં પિતાના મનને કબજે કરીને હમેશાં પાપાચારથી દૂર થઈ વર્તવું. (૩૧૧) -અલપાંચમે ઉદેશ. (મુનિએ સદાચારથી વર્તવું તથા તેના માટે જળાશયને દૃષ્ટાંત) જેમ કોઈ એક સપાટ પ્રદેશમાં એક નિર્મળ જળથી ભરપૂર થએલ અને સુરક્ષિત જ ળાશય હમેશાં સ્વચ્છ બન્યા રહે છે તેમ કેટલાએક પવિત્ર આચાશાનજળથી ભરપૂર બની નિર્દોષ ક્ષેત્રમાં રહીને જીવોનું સંરક્ષણ કરતા થકા જ્ઞાનજળના પ્રવાહને ચલાવનાર થઈને સુરક્ષિત બન્યા રહે છે. એટલું જ નહિ પણ કેટલાએક મુનિએ પણ વિવેકવંત બની પ્રતિબંધ પામીને આરંભથી નિવૃત્ત થઈ સમાધિમરણની ઈચ્છા રાખતા થકા તે જળાશયના જેવાજ વર્તે છે. (૩૧૨) . “ફળ થશે કે નહિ થાય” એવો સંશય રાખ્યાથી છવને સમાધિ નથી મળતી. (૩૧૩) ૧ અવયવ. ૨ સ્વસ્થતા. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું, (૫) सिया वेगे अणुगच्छंति । मसिया वेगे अणुगच्छंति । अणुगच्छमाणेहिं अणणुगच्छमाणो આ જ રાશિ નીરંજ, ૬ જિને િવે (૨૧) सडिस्स णं समणुनस्स संपव्ययमाणस्स समियं ति मण्णमाणस्स एगया समिया होति, समियं-ति मण्णमाणस्स एगया असमिया होति, असमियं-ति मण्णमाणस्स एगया समिया होति, भसमियं-ति मण्णमाणस्स एगया असमिया होति । (३१५) समियं-ति मण्णमाणस्स समिया वा, असामिया वा, समिया होति उवेहाए । (३१६) असमियीत मण्णमाणस्स समिया ना, असमिया वा, असमिया होति उवेहाए। (३१७) उवेहमाणो भणुवेहमाणं बूया-“उहाहि समियाए; इचेवं तस्थ संधी झोसितो भवति"। (३१८) से उठियस्स ट्रियस्स गति समणुपासह। एस्थवि वापभावे अप्पाणंणो उवदंसेजा।(३१९) तुमंसि नाम तं घेव, हंतवं ति मनसि । तुमंसि नाम तं चेव, जं अजावेयग्वंति मनसि। . सिता बदुर गृहस्था इत्यर्थः २ प्रतिष्ठां गतिवा. વળી આચાર્યના વાકયોને વખતે ગૃહસ્થો પણ સમજી શકે છે, અથવા મુનિઓ સમજી શકે છે, એવે વખતે જે મુનિ પિતાના કર્મોદયથી તે સમજી શકતો નહિ હોય તેને મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. (આવા પ્રસંગે ગુરૂએ તેવા શિષ્યને કહેવું કે હે શિષ્ય) “જે જિનોએ ભાગ્યું છે તે જ નિઃશંકપણે સત્ય છે.” (એવી તારે શ્રદ્ધા રાખવી.) (૩૧૪) શ્રદ્ધાળુ અને સંવિગ્રભાવિત જીવો કે જેઓ દીક્ષા લેતી વખતે “જિનભાષિત જ સત્ય છે” એવું માને છે તેમાંના કેટલાએક ત્યારબાદ તેવી જ શ્રદ્ધા ટકાવી રાખે અને કેટલાએક સંશયી બની જાય છે. વળી જેઓને શરૂઆતમાં પાકી શ્રદ્ધા નથી હોતી તેઓમાંના કેટલાએક ઉત્તર કાળમાં શુદ્ધ શ્રદ્ધાવંત થઈ જાય છે અને કેટલાએક તેવાને તેવા જ રહે છે. (એ રીતે પરિણામની વિચિત્રતા છે) (૩૧૫) જે પુરૂષની શ્રદ્ધા પવિત્ર છે તેને સમ્યફ યા અસલ્ફ વસ્તુ બન્ને સમ્યફ વિચારણાથી સમ્યકરૂપે પરિણમે છે. (૩૧૬) અને જે પુરૂષની શ્રદ્ધા અપવિત્ર છે, તેને સમ્યફ યા અસમ્યફ વસ્તુ અસમ્યફવિચારણાથી અસમરૂપે પરિણમે છે. (૩૭) માટે સમ્યફવિચાર કરનારા પુરૂષે વિચાર નહિ કરનારા પુરૂષને સમ્યક વિચાર કરવા પ્રેરિત કરે કે “હે પુરૂષ, તું સમ્યફ વિચાર કર, જે માટે તેમ કર્યાથી જ સંયમમાં કર્મક્ષય કરાય છે” (૩૧૮) હે મુનિઓ શ્રદ્ધાવત અને ગુરૂકુલમાં વસનાર મુનિની પદવી અને ગતિ જુઓ અને પાસથાઓની પણ પદવી અને ગતિ જુએ. માટે બાળજનાચરિત અસંયમમાં આપણા આભાને નહિ સ્થાપવું. (૩૧) હે પુરૂષ, જેને તું હણવાને ઈરાદો કરે છે ત્યાં એમ વિચાર કર કે તે તું જ પિતે છે, જેના પર હુકુમત ચલાવવા તું ધારે છે ત્યાં વિચાર કર કે તે તુજ પિતે છે, જેમને દુખી ૧ સંવિગ્ન એટલે મુનિ તેમણે ભાવિત એટલે સમજાવેલા. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર तुमंस नाम तं चैव, जं परितावेयव्वंति मनसि । तुमंसि नाम तं चेव, जं परिघेतग्वंति मनसि । પુર્વ સુમતિ નામ સંવેવ, ગં દ્વેષઅંતિમલિ / અંગૂ` મેથપાવેલું એવા સજ્જા ।ળ કુંતા, જ વિવાચવુ; અનુલવેચળ-માળનું, ગંતવ્યું નામિપ૫૬ । (૩૨૦) ' जे आया से विन्नाया । जे विनाया से आया । जेण विजाणति से भाया । तं पहुच परिપન્નાચવું પુલ આવવાની સમિયાપુ રિયા નિયતેિના સેમિ । (૩૨૧) =>> [ ષષ્ટ ઉદ્દેરા: ] अणाणाए एगे सोवट्टाणे" । आणाए एगे निरूवट्टाणे । एतं ते मा होउ જત લખ। (૩૨૨) तहिटीए तम्मुतीए तप्पुरकारे तस्सण्णी तण्णिवेसणे' अभिभूय अदक्खू', अणभिभूते 'મૂ નિરાહવળયા; ને મરું અમિને । (રૂ૨૩) । एवं कुल . १ ऋजुः २ एतत्प्रतिबोधजीवी । ३ ज्ञात्वा इतिशेषः ४ तस्येतिशेषः ५ सोद्यमाः ६ तनिवेशनः गुरुकुळ्वासीत्यर्थः ७ तत्त्वमितिशेषः ८ भगवदभिप्रायवर्त्तिमनो येषां ते For Private and Personal Use Only પકડવા ચાહે છે ત્યાં વિચાર કરવા તું ધારે છે ત્યાં વિચાર કર કે તે તુંજ પોતે છે, જેને કર કે તે તુંજ પોતે છે, અને જેમને મારી નાખવા ધારે છે ત્યાં પણુ વિચાર કર કે તે તુંજ પોતે છે, સત્પુરૂષ જ ખરેખર એવી સમજ ધરતા વર્તે છે. માટે મુનિએ કાઈ પણ જંતુને હવું કે મારવું નહિ. કેમકે તેને હણવા કે મારવાથી આપણે પાછું તેવું દુ:ખ - ગવવુ પડે છે. એમ જાણીને કોઈના પર હણવાના ઈરાદે નહિ ધરવા. (૩૨૦) જે આત્મા તેજ જાણનાર છે. જે જાણુનાર છે તે જ આત્મા છે. કિવા જે જ્ઞાનવડે જાણી શકાય છે તે જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાનને અનુસરીને તદ્રુપ આત્મા ખેાલાય છે. એ રીતે જે જ્ઞાન અને આત્માનું એકપણું માને તેજ ખરા આત્મવાદી છે. ને તેવા પુરૂષનું જ યથાર્થપણે સંયમાનુષ્ટાન કહેલું છે. (૩૨૧) છઠ્ઠો ઉદ્દેશ. ( ઉન્માર્ગમાં ન જવું તથા રાગદ્વેષ તજવા. ) કેટલાએક જિનાજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિમાં ઉદ્યમી વર્તે છે. કેટલાએક જિનાજ્ઞાનુકૂળ પ્રવૃત્તિમાં નિરૂઘમીછે. એ બન્ને વાત, હે મુનિ, તારે મ થાએ, એમ કુશળ (વીર પ્રભુ) નું દર્શન છે. માટે જે પુરૂષ હમેશાં ગુરૂની દૃષ્ટિમાં વર્તતા હોય, ગુરૂ પ્રદર્શિત મુક્તિ સ્વીકારતા હોય, ગુરૂનું બહુમાન કરતા હોય, ગુરૂપર શ્રદ્ધા ધરતા હાય, ગુરૂકુળવાસ કરતા હાય, તે પુરૂષ કમ્માને જીતીને તત્ત્વ જોઈ શકે છે. અને એવા મહાપુરૂષ કે જેનું મન લગાર પણ સર્વપદેશથી ખાહેર જતું નથી તે કોઈનાથી પણ પરાભૂત ન થતાં નિરાલંબનતારૂપ ભાવનાને ભાવવા સમર્થ થાયછે. (૩૨૩) ૧. જેમકે એ ઇંદ્રાખ્તમાં ઉપયુક્ત હોય તે ઇંદ્ર કહી શકાયછે. Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું, पवादणं' पवार्य जाणेज्जा; सहसम्मइयाए, परवागरणेणं, भोसिं वा अंतिए તો વા (૨૪) - णिसं' णातिवत्तेज्जा मेहावी सुपडिलोहय सम्वतो सम्वयाए सम्ममेव समभिजा*િ (રર) ____ इहारामं परिझाय, अल्लीणगुत्तो परिवए । णिष्ट्रियी वीरे आगमेणं सदा परिમેઝા “જિ નિ ચેમિા (રૂર૬) - उडूं सोता अहं सोता, तिरियं सोता वियाहिया; एते सोया विषक्खाया, जेहिं संશાંતિ સદા (રૂ૨૭) __ आवदृ-मेयं तु पेहाए, एस्थ विरमेज्ज वेदवी । (३२८) विणेत्तुं सोय णिक्खम्म एस महं० अकम्मा जाणति, पासति, पडिलेहाए। णावकરારિ, ૪૬ આર્સિ ર્સિ v/s ગતિ જ્ઞાતિમરાક્ષ વદમાં ઘણીવારે (૨૨) सम्वे सरा१३ णिअदंति, तका५४ जत्थ ण विज्जति, मती तत्थ ण गाहिता, मोए'५ अપતિના લેજે . (૨) गुरुपारंपर्येणं. २ सयज्ञोपदेशं ३ सहसात्मत्या, सहसंमत्यावा ४ आज्ञा ५ ज्ञात्वेत्यर्थः ६ संयममित्यर्थः ७ मोक्षार्थी, निष्ठितार्थोवा ८ पराकमेथाः ९ आश्रवद्वाराणि १० महान ११ प्रत्युप्रेक्ष्य १२ व्याख्यातामोक्षस्तत्ररतः १३ स्वराः ध्वनयः १४ सर्काः १५ भोजः एकएव १६ मोक्षस्यज्ञाता यद्वा अप्रतिष्टानो नरक स्तन ज्ञाता सर्वलोकालोकशइत्यर्थः ગુરૂપરંપરાથી સર્વતાપદેશ જાણો, અથવા જિનપ્રવાદથી પરતીર્થિકના પ્રવાદ તપાશવા. તે જિનપ્રવાદ તથા પરતીર્થિક પ્રવાદ ત્રણ પ્રકારે જાણી શકાય છે;-જાતિ સ્મરણાદિકથી, તીર્યકરના ઉપદેશથી, અથવા બીજા આચાર્યોના પાસેથી સાંભળવાથી. (૩૨૪) માટે સર્વ રીતે સર્વ પ્રકારે સર્વવાદ તથા પરપ્રવાદને તપાસીને સર્વપ્રવાદને યથાર્થ જાણી બુદ્ધિમાન મુનિએ સર્વતોપદેશનું ઉલ્લંઘન ન કરવું. (૩૨૫) આ દુનિઆમાં સંયમને ખરેખરૂં સુખસ્થાન જાણુને જિતેંદ્રિય થઈ વર્તવું. કિંબના, મોક્ષાર્થી વીર પુરૂષે હમેશા જિનાજ્ઞાથી જ પ્રવર્તવું. (૩ર૬) ઊંચે, નીચે, તથા તિરશ્રીન દિશાઓમાં સર્વ સ્થળે પાપ ઉપાર્જન કરનારા પ્રવાહ રહેલા છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ થાય છે ત્યાં ત્યાં કર્મબંધ થયા કરે છે. (૨૭) કર્મરૂપી ફરતા ચક્રને જોઈને વિધ્યભાગથી આગમના જાણ પુરૂષ દૂર રહેવું, (૩૨૮). જે કઈ પુરૂષ પાપ આવવાના પ્રવાહોને બંધ કરવા દીક્ષા યે છે તે મહાપુરૂષ ઘાતિ કર્મ ક્ષય કરીને સર્વસુ તથા સર્વદર્શી થાય છે, (દ્રિાદિકને પૂજનીય થાય છે, છતાં પરમાર્થ વિચારીને ઇંદ્રાદિકની પૂજાની પોતે અભિલાષા નથી ધરતા, અને પ્રાણિઓના સંસારમાં થતા પરિશ્રમણને જાણતા થકા જન્મમરણના ચક્રમાંથી છૂટી કરીને મુક્તિપુરીના સુખમાં જઈ બિગજે છે. (૩૨) (મુક્તિના સુખમાં રહેનારા છેની જે અવસ્થા વસે છે તે જણાવવા કેઈપણ શબ્દ સમર્થ થતા નથી, કોઈપણ કલ્પના દેડી શકતી નથી, અને કેઈની મતિ પણ પહોંચી શક્તી નથી. ત્યાં સલકર્મ રહિત એકલ છવ સંપૂર્ણજ્ઞાનમય બિરાજે છે. (૩૩૦) For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ને ન ટટ્ટુ, ન હસ્તે, ન વરે, ન સંભે, ન ચાંલે, ન ભિંતછે, ન વિચ્છે, ન નીકે, ન સ્પેરિપુ, ન હાજિરે, ન વિષ્ણુ, ન સુાિંધે, ન તુરદ્દિગંધ, ન સિત્તે, ન મસ્તુપુ, ન ગુજરાત, ન મંવિશે, ન મરે, ન લટે, ળ મs", ન રાહવુ, ” દુર, નસવુ, ગર ન્હે, ન ત્તેિ, ન સુવું, ન વાઝ, ન હે, ન સંગે, ન થી, ન રિલે, ન દા, ì, સફ્ળ ૫ (૩૩૧) ૨ ૧ જીવમા ન વિજ્ઞતી। એવી સત્તા । અયલ્સ પર્યં સ્થિ। (રૂ૩૨) કે ન દે, ન વે, ન બંધે, ન રહે, ન જાઉં, દુચેતાયાત ત્તિ ચેમિ। (૩૨) १ न कायः - कायावान् २ न नपुंसक इत्यर्थः Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મુકિતસ્થિત જીવ નથી લાંબે, નથી ટૂંકા, નથી ગાળ, નથી ત્રિકોણ, નથી ચારસ, નથી મડળાકાર; નથી કાલો, નથી લીલા, નથી રાતા, નથી પીલો, નથી ધોળા;નથી સુગંધિ, નથી દુર્ગંધિ; નથી તીખા, નથી કડુ, નથી કસાલા, નથી ખાટા, નથી મીઠે; નથી કર્કશ, નથી સુકુમાળ, નથી ભારી, નથી હલકા, નથી થંડા, નથી ગરમ, નથી સ્નિગ્ધ, નથી રૂક્ષ; નથી શરીરવાલા, નથી જન્મધરનાર, નથી સગપામનાર; નથી સ્ત્રીરૂપ, નથી પુરૂષરૂપ, નથી નપુંસકરૂપ; કિંતુ નાતા અને પરિનાતા થઈ બિરાજે છે. (૩૩૧) મુક્ત જીવાને જણાવવા માટે ઉપમા કાઇ છે જ નહિ. કેમકે તેઓની અરૂપી હૈયાતી રહેલી છે. તેમજ તેઓને કશે પણ અવસ્થાવિશેષ છે નહિ, માટે તેમને જણાવવા માટે કોઇ શબ્દની પણ શક્તિ નથી. (૩૩૨) કેમકે તેઓ નથી શબ્દરૂપ, નથી રૂપરૂપ, નથી ગધરૂપ, નથી રસરૂપ અને નથી સ્પશેરૂપ. ( અને વાચ્ય વસ્તુના વિશેષ તેા માત્ર એ શબ્દાદિક પાંચ ગુણ જ છે તે મુક્ત જીવામાં છે નહિ માટે તેઓ અવાચ્ય છે. ) (૩૩૩) For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું धूताख्यं षष्ट मध्ययनम्. [પ્રથમ રા:] ओबुज्झमाणे इह माणवेसु भक्खाति से गरे। जस्सिमाओ जातीओ सम्वओ सुपडिलेहियाभो भवंति, अक्खाइ से णाण-मणेलिसं' । (३३५) से किदृसि तेसिं समुट्रियाणं णिक्खित्तदंडाणं समाहियाणं पन्नाणमंताणं इह मुत्तिमग्गं । एवं पेगे महावीरा विपरकमति । पासह, एगे विसीयमाणे अणत्तपन्ने । (३३५) से बेमि-से जहावि कुम्मे, हरए विणिविट्रचित्ते पच्छन्नपलासे उम्मग्गं" से ण लઆત્તિ (૩૩૬) , अवबुध्यमानः २ मनीदृशं ३ अनात्मप्रज्ञाः ४ पलाशप्रच्छन्नः ५ उन्मजनं उर्द्धमार्गवा અધ્યયન છઠું. ધૂત' - પહેલો ઉદેશ. (સ્વજન સબંધિઓ છોડીને ધર્મમાં પરાયણ થવું.) તીર્થકરે પિતે આ સંસારનું યથાર્થ સ્વરૂપ જાણતા થકા મનુષ્યોને તેમના કલ્યાણ માટે ધર્મ બતાવતા રહે છે તથા જેઓને આ એકેંદ્રિયાદિક છવજાતિઓ સર્વ રીતે યથાર્થપણે માલમ હેય એવા કેવળી અને શ્રુતકેવળિઓ પણ સર્વોત્તમ બોધ આપે છે. (૩૩૪). - તેઓ, ધર્માચરણ માટે ઉત્સાહી થએલા પ્રાણિહિંસાથી નિવર્સેલા–સાવધાન--અને સમજવાન મુનિઓને મુક્તિમાર્ગ બતાવે છે. એવે વખતે કેટલાએક મહાપરાક્રમી પુરૂષ સંયમમાં સારી રીતે પરાક્રમ બતાવે છે, અને કેટલાએક અણસમજુઓ સંયમમાં લથડતા પણ રહે છે. (૩૩૫) જેમ કોઈએક જળાશયમાં કે એક કાચબે તદાસક્ત થઈને રહે છે અને તે જળાશયનું જળ સેવાલ તથા કમર્થિનીઓના પત્રોથી છવાયેલું હોવાથી પિલા કાચબાને પાણીની ઊપર આવવાનું બાકુ મળી શકવું ઘણું મુશ્કેલ છે, તેમ આ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સમ્યકત્વરૂપ બાંકું હાથ ચડવું પણ એટલું જ મુશ્કેલ છે. (૩૩૬) ૧ પત-કનું ધોવું. ૨ જીવોને વર્ગ. ૩ કેવળજ્ઞાની પૂર્વિ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जगा इव सन्निवेलं णो चयंति । एवं एगे अणेगरूवेहिं कुलेहिं जाया रूवेहिं सचा कलुणं धर्णति । णिदाणतो ते ण लभंति मोक्खं । ( ३३७) ૫ . અદ પાલ તેદિ જેષ્ટિ આવત્તાણુ નાયા ! (૩૬૮) गंडी अदुवा कुट्टी, रायसी' अवमारिय; " काणियं झिम्मियं चेव, कुणित्तं खुज्जितं तहा । उभरि च पास मूयं च, सूणियं च गिलासिणि; dai पीढसपि च सिलिवति १० महुमेहणं । सोलस एते रोगा, अक्खाया अणुपुब्वसो; अह णं फुसंति आयंका, फासा य असमंजसा । मरणं तेसि सपेहाए, उबवायं चवणं णच्चा; પ્રિયાયં જ પેહાડુ, તે સુભેટ નહાતા ) (૩૩૧) संति पाणा अंधातमंसि वियाहिया; ता-मेव 11 सई १२ असई 13 अतिअस्स १४ ૧ કાલે રિલેશિ । યુક્રેËિ Ë વૃત્તિ । (રૂ૪૦) उच्चावर १ वृक्षा इव २ स्तनंति लंपतीत्यर्थः ३ आत्मत्वाय आत्मीयकमनुभवाय ४ राजयक्ष्मबानू ५ अपस्मारवान् ६ काणत्वं ७ जडतां ८ भश्मको व्याधिस्तं ९ बेपं कंपं. १० श्रीपदं. ૧૧ અવવાં. ૧૨ સઋત્ (અનુસૂયેતિરોષઃ ) ૧૨ અસત્ ૧૪ અતિત્ત્વ. તથા જેમ વૃક્ષા ( તેને ગમે તેટલું દુઃખ વેઠવું પડે છે તેએ) પાતાના સ્થાનથી આધા જતા નથી, તેમ કેટલાએક જૂદા જૂદા કુલામાં જન્મેલા છ શબ્દાદિક વિષયામાં આસક્ત ખની (દુ:ખથીજ ભરપૂર ધરવાસને નહિ છેડતા થકા અંતે) કરૂણ વિલાપ કરતા રહે છે, પણ દુ:ખના મૂળ કારણુ કર્મથી છૂટી શકતા નથી. (૩૩૭) જૂદા જાદા કુલામાં પોતપોતાના કર્મ ભાગવવાને જીવા જન્મ ધરીને અનેક અવસ્થાએ ભાગવે છે. (૩૩૮) કાને ગડમાળાના રાગ થાયછે, કોઈને કોઢ નીકલે છે, કાઇને ક્ષયરોગ થાય છે, કોને અપસ્માર થાય છે, કોઇને આંખના રાગો થાય છે, કોઇને શરીરની જડતા થવાના રાગ થાય છે, કોઈને હીનાંગપણાના દોષો હેય છે, કોઇને કૂબડાપણું હોય છે, કાને પેટના રાગ થાય છે, કોઇને ભૂમાપણું થાય છે, કોઇને સાન્તે ચડે છે, કોઇને ભસ્મકરાગ થાય છે, કોઇને કપવા થાય છે, કોઇને પીઠ વળેલી હોય છે, કાઇને શ્લીપદોગ થાય છે, તથા કોઈને મધુ પ્રમેહ થાય છે. એ રીતે એ સાલ મહારોગો બતાવ્યા. તથા વળી અનેક શૂળાદિક પીડાએ અને જખમ વગેરા ભયંકર બનાવા પણ થતા રહે છે. એ સર્વે રાગ અને પીડાઓથી છેવટ ભરણુ પશુ થાય છે. તથા જેમને રાગ નથી થતા એવા (દેવતાઓને) પણુ જન્મમરણ રહ્યા છે. એમ જાણીને તથા એ બધા કરેલા કર્મના કુળ છે એમ ધારીને ક મૈંના ઉચ્છેદન માટે તત્પર થવું. હે મુનિએ, હજૂ કર્મના ફળ હું વર્ણવું છું તે સાંભલે. (૩૩૯) For Private and Personal Use Only મૈંના વરાથીજ, જીવા અધ થઇને ઘેર અંધકારમય સ્થળામાં રહેલા વર્ણવેલા છે, જેઓ વારંવાર લાં જઇને દારૂથુ દુઃખ ભોગવેછે. એ બધું તીર્રેકરાએ જણાવેલું છે. (૩૪૦) ૧ મેલાપણું, સન્નિપાત વગેરા. ૧ અતિશય ભૂખ ઉત્પન્ન થાય તે. ૩ પગ કઠિન થઇ રહેતે, Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું. संति पाणा बासगा', रसगा' उदए उदयचरा, भागासगामिणो; पाणा पाणे રિસિા (૨) પણ હોઇ મામા (૨) મુકુર (9) सचा काहिं माणवा । अबलेग वहं गच्छति सरीरेणं पभंगुरेणं । (३४४) अहे से बहुदुक्खे, इति बाले पकुम्वति; જે જે જા, આ રિસાવા (૨) गाकं पास । अहं सवेतेहिं । एवं पास मुणी ! महन्मयं । णातिवाएज कंचणं। (३४१) भायाण५ भो, सुस्सूस भो, धूपवादं पवेदइस्सामि इह खलु भत्तत्ताए। तेहिं तेहि कुलेहिं अमिसेएणं अमिसंभूता, अमिसंजाता, अभिणिग्वडा, अभिसंयुडा, अभिसंबुद्धा, અમિતા , મજુવેના મહાળ (૩૦) वासकाः शब्दकर्तुं समर्थाः द्वौद्रियादयः २ रसगाः संज्ञिनः ३ उदकरुपाः . परि. तापयेयुः प्राणिगणं ५ भाजानीहि. ६ जीवास्तितया.. • शुक्रशोणितादिक्रमेण. ८ अभूव. नितिशेषः વળી બેઈકિયાદિક છે, સંસિ છે, પાણીના છે, જળચર જંતુઓ, તથા પક્ષિઓ એ બધા એકમેકને દુઃખ આપતા રહે છે. (૩૪૧) એ રીતે જગતમાં મહાભય વર્તે છે. (૩૪૨) જંતુઓના દુઃખની પરિસીમા નથી, (૩૪૩) મનુ કામભોગમાં આસક્ત રહે છે. નિસાર ક્ષણભંગુર શરીરના માટે પાપ કરી કે દુઃખી થાય છે. (૩૪૪) વિવેકહીન અને બહુ દુઃખને પામનારા અજ્ઞાની પુરૂષે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થએલા દેખી તેની ચિકિત્સામાં અનેક જંતુઓનો નાશ કરે છે, (૩૫) પણ તેથી કંઈ રેગ તે ટળતા નથી. માટે હે મુનિ, તારે એવી પાપભરપૂર ચિકિત્સા નહિ કરવી. જેમાટે જીવહિંસા મહાભયંકર છે. માટે મુનિએ કઈ જીવને મારવું નહિ. (૩૪૬) - હે મનિએ. ધ્યાન ધરીને સાંભલે, હું તમને કમેવાને વાદ કહી બતાવું છું. આ સંસારમાં ઘણાએક છે સ્વતકની પરિણતિથી તે તે કુલોમાં, માબાપના શુક્રાણિતસગાદિક કર્મ કરીને ઉત્પન્ન થઈ જન્મ પામી, મોહેટા થઈ પ્રતિબંધ લહી દીક્ષા ગ્રહી અનુક્રમે મહામુનિ થયા છે. (૩૪). For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાક્તર, त परकमतं. परिदेवमाणा, “माणेच याहि " इति ते वदंति; ઇવળીયા સોવનજા , સવારે 11 વંતિકા ભગતરિ ગોતર, ગળા નેળ વિના " | (૨૪) सरणं तत्थ णो समेति', किह णाम से रमति । एवं गाणंसया समणुवासिज्जासि-त्ति મિ. (૨૧) -- -- - [દિતીર દેરા: ] आतुरं लोय-मायाए', चहत्ता पुब्बसंजोग, हिच्चा उवसमं, वसित्ता बंभचेरंमि, वमु अणुवमुः वा जाणितु धम्मं अहातहा अथेगे त-मवाइ' कुसीला, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसेज्जा'', अणुपुब्वेण अणहियासमाणे परीसहे दुरहियासए। कामे ममायमाणस्स इयाणि वा मुहुसेण वा अपरिमाणाए१२ भेदो13। एवं से अंतराइएहिं कामेहं आकेलिएहिं१४ અતિસાવેણપ 1 (૩૦) १ कुटुंबिनः २ वयं त्वयीति शेषः ३ ( कुटुंबिवाक्य मेतत् ) ४ (एतदपि कुटुंाबवाक्यं) ५ मुनिरिति शेषः ६ आदाय ज्ञात्वा. ७ गत्वा. ८ वीतरागो मुनिर्धा. ९ सरागः श्रावकोवा. १०.. त्यजेयुः ११ व्युत्सृज्य-त्यक्त्वा. १२ अपरिमितकालंयावत् १३ शरीरनाशः १४ असंपूर्णः १५ अवतीर्णाः भ्रांताः । જ્યારે સત્યરૂષ દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેના માબાપ તથા સ્ત્રીપુત્રાદિક શોક કરતા થકા તેને કહે છે કે “અમે તમારી ઈચ્છા પ્રમાણે વર્તનારા અને તમારા પર પ્રીતિધરનારા છીએ માટે અમને છોડીને દીક્ષા લ્યો માં. જે માબાપને છેડી દે છે તે કંઈ મુનિ ન ગણાય તથા સંસારને પણ તરી શકે નહિ” (૩૪૮) પણ આવે વખતે તે દીક્ષા લેવા તૈયાર થએલો પુરૂષ તેમનું કથન સ્વીકારતો નથી કેમકે તે જાણે છે કે તેનાથી હવે આ દુઃખભરપૂર ગ્રહવાસમાં રમી શકાય એમ નથી. આવું જ્ઞાન હમેશાં મુનિએ દિલમાં ધરી રાખવું. (૩૪) બીજે ઉશ. ( કમને આત્માથી દૂર કરવા ) આ દુનિઆને દુઃખી જાણી, માબાપ તથા સ્ત્રીપુત્રાદિકેને છેડી કરીને ઉપશમ ધારણ કરી, બ્રહ્મચર્યને પાળન કરનારા કેટલાએક મુનિએ ધર્મને જાણતાં છતાં પણ તથવિધ કર્મના ઉદયથી મેહજાળમાં ફસી સદાચારને છડી આપે છે, અને વિકટ પરીષહેને અનુક્રમે સહન કરતાં થાકી જઇને વસ્ત્ર, પાત્ર, કંબલ, તથા પાદપૃષ્ણનને છેડી ગૃહસ્થપણું આદરે છે. પરંતુ એ રીતે જે કામભોગમાં મૂતિ થાય છે તેને ઘણા થોડા વખતમાં આ ક્ષણભંગુર શરીરથી જુદા પડ્યા પછી અનંત કાળ લગી આવી સામગ્રી મળવી મુશ્કેલ છે. એ રીતે તેઓ બહુ દુઃખમય કામગોમાં અતૃપ્ત થયા થકા ભરતા રહેવાના. (૩૫૦) For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન કુ अहेगे धम्म-मादाय आदाणप्पमिति सुपणिहिए चरे अप्पलीयमाणे दढे । (३५१) सम्बं गिद्धि परिण्णाय। एस पणते महामुणी । (३५२) अइभच्च सव्वतो संगं “ ण महं अस्थित्ति इति एगो-ह-मंति" जयमाणे एस्थ विरते, अणयारे, सम्बसो मुंडे, रीयंते, जे अचेले परिपुरिए संचिक्खति' ओमायरियाए । (३५३) ___ से आकुटे वा, हए वा, लुंचिए वा, पलियं पकथे, अदुवा पकंथे, अतहेहिं सदफासेहि, इति संखाए एगतरे५ अन्नयरे अभिन्नाय तितिक्खमाणे परिप्वए जे य हिरी', जे य अहिरीमाणे । चिच्चा सव्वं विसोत्तियं फासे समियदंसणे । (५४) મો જિળા કુત્તા, જે જોરિ અનામત (૩૫) १ प्रतिष्टति २ अवमौदर्या ३ प्रकथ्य ४ स्वकृतकर्मफळमितिसंध्याय ५ अनुकूळान ६ प्रतिकूलान् ७ ज्ञात्वा ८ मनोहराः ९ अमनोहराः १० स्पृशदितिशेषः ११ प्रतिज्ञानिर्वा કેટલાએક ભવ્યપુરૂષ ધર્મ પામીને દીક્ષા લઈ શરૂઆતથી જ સાવધાન રહી જંજાળમાં નહિ ફસતાં લીધેલી પ્રતિકામાં દઢ થઈ વર્તે છે. (૩૫૧) - જે પુરૂષ બધી આસક્તિઓને દુઃખ કરનારી જાણી તેથી દૂર રહે છે તે જ મહામુનિ સંયમી જાણ. (૩૫ર) તે માટે મુનિએ સર્વ પ્રપંચ છોડીને, “મારું કોઈ નથી, હું એકલો જ છું,” એવી ભાવ ના ધરી પાપક્રિયાથી નિવૃત્ત થઈ મુનિના આચારમાં યત્ન કરતાં થકાં, સર્વ પ્રકારે મુંડિત થઈ અચેલ બની સંયમમાં ઉત્સાહવાન રહી પરિમિત આહાર લઈ પેટને અપૂર્ણ રાખતા રહેવું. (૩૫૩). - જ્યારે કઈ પુરૂષ મુનિને તેના પ્રથમના નિંદિત કામો બેલીને અથવા ગમે તેમ બેઅદબ બોલો બેલી તથા ખેટા આરોપો ચડાવી નિંદવા મંડે, અથવા મુનિના અંગ ઉપર હુમલા કરે, મારે, કે વાલ ખેંચે, ત્યારે મુનિએ પિતાના કીધેલા કર્મોનું ફળ આવેલું જાણું તેવા કેટાળો આપનારા પ્રતિકૂળ પરીષહોને તથા સ્તુતિવગેરા મનને હરનાર અનુકૂળ પરીષહેને પણ સહન કરતા રહેવું. કિંબહુના, કશી પણ ફિકર નહિ ધરતાં શુદ્ધ શ્રદ્ધા ધરીને સર્વ પરીષહ તથા ઉપસર્ગ સહ્યા કરવા. (૩૫૪) હે મુનિઓ, એ રીતે જે પરીષહ સહી નિઃપરિગ્રહી રહે છે અને ગ્રહવાસમાં પાછા નથી ફસતા, તેઓ જ પરમાર્થે નગ્ન કહેલા છે. (૩૫) ૧ જનકસિં૫ક હોય તો સર્વથા વસ્ત્ર રહિત બની અને સ્થવિર કલ્પિક હોય તો અલ્પ વસ્ત્ર ધારણ કરી. ૨ ભાવનગ્ન. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૪ ) 66 આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્ .. आणाए मामगं धम्मं । एस उत्तरवादे' इह माणवाणं वियाहिते । (३५६) झोसमाणे । भयाणिज्जं परिष्णाय परिपाएणं" बिर्गि एत्थोवरए * तं www.kobatirth.org rF । (૩૭) Acharya Shri Kailassagarsuri Gyanmandir इह मेगेसिं एगचरिया होति । तत्थियरा इयरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वेसणाए से मेहापी परिष्वए । सुडिंभ अदुवा दुडिंभ । अदुवा तत्थ भरवा पाणा पाणे किलेसंति । ते પાસે પુટો ધીરો હચાલેલ શ ચેમિ (૧૮) ( તૃતીય ફેરા: ) एयं तु मुणी आयाणं सया सुअक्खायधम्मे विधूतकप्पे णिउझोलहता । (१५९) जे अचेले परिवुसिए तस्स णं भिक्खुस्स णो एवं भवइः - परिजिने मे वत्थे, वत्थे जाફૂલ્લામિ, સુન્ન બ્રાફ્સામિ, ઘૂટું નસ્લામિ, સોંધસામિ, સીવિસ્ટામિ, પાક્ષિક્સામ, - પ્રાણામિ, રિસિામિ, પાળિસ્લામિ । (૩૬૦) १ तीथकृद्वाक्यमेतत् २ प्रधानवादः ३ अत्र उपरतः रक्तः ४ कर्म ५ श्रामण्यने ६ क्षपयति. ७ धर्मोपकरणातिरिक्तंवखादि તીર્થંકર દેવે કહ્યું છે કે આનાથી મારા ધર્મ પાળવા.” આ તેમણે મનુષ્યા માટે ઉત્કૃષ્ટ ભાષણ કહેલું છે. (૩૫૬) માટે મુનિએ સંયમમાં લીન રહી કમાને ખપાવતાં થયાં ધર્મ કર્યા કરવા. જે માટે કમૈંનું સ્વરૂપ જાણ્યાબાદ સયમથી કર્મે ક્ષય થાય છે. (૩૫૭) કેટલાએક મહર્ષિઓને એકલા કવાની પ્રતિજ્ઞા હોય છે ત્યારે તે ઉત્તમ મહર્ષિએ અંત:પ્રાંત કુલામાંથી નિર્દોષ આહાર લઈ પવિત્રપણે વિચરતા રહેવું અને તે આહાર સુગંધિ હોય અથવા દુર્ગંધિ હોય છતાં તેના પર કશી પ્રીતિ કે અપ્રીતિ નહિ લાવવી. વળી જ્યારે એકલા વિચરતાં ભયંકર સિંહ વગેરા થાપો હેરાન કરે ત્યારે ધૈર્ય ધરીને રૂડી રીતે તે ૫રીષહ સહન કરવા. (૩૫૮) ત્રીજો ઉદ્દેશ. ( મુનિએ અલ્પ ઉપકરણ રાખવા અને શરીરને જેમ બને તેમ કસતા રહેવુ. ) હમેશાં પવિત્રપણે ધર્મ સાચવનાર અને આચારને પાળનાર મુનિ ધર્મેપકરણ શિવાય સર્વ વસ્ત્રાદિક વસ્તુ ત્યાગ કરે છે. (૩૫૯) જે મુનિ અપવસ્ત્ર રાખે છે અથવા તદન વસ્રરહિત રહે છે, તે મુનિને આવી ચિંતા નથી રહેતી, જેવી કે, મારાં વસ્ત્ર ફાટી ગયાં છે, મારે બીજાં નવું વસ્ત્ર લાવવુ છે, સૂત્ર લાન્ વવું છે, સૂઇ લાવી છે, તથા વસ્ત્ર સાંધવુ છે, સીવવું છે, વધારવુ છે, તેાડવુ' છે, પહેરવું છે, કે વીંટાળવુ છે. (૩૦) ૧ સાધારણ-ઊતરતા. ૨ વજ્ર વગેરા સામાન. ૩ જિનકલ્પિપણામાં, For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છ (૬૫) • अदुवा तत्थ परममंतं भुज्जो अचलं तणफासा फुसंति तेउफासा फुसंति दसमसगफासा फुसंति, एगयरे भन्नयरे विस्वरूवे फासे अहियासेति अचेले लाघवं आगममाणे । तवे से અમિલમuri મતિ (39) जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सम्वतो सम्वत्ताए समत्त-मेव समभिजाणिया। एवं तेसिं महावीराणं चिरराइं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास, अવિદ્યિા (૨૨) आगयपक्षाणाणं किसा५ बाहा भवंति, पयणुए मंससोणिए । विस्सेणि कट परिणाए' एस तिथे मुत्ते विरए वियाहिए-त्ति बेमि। (३६३) विरयं भिक्खु रीयंत विररातोसियं अरती तत्थ किं विहारए ? (३६५) संधेमाणे समुड़िए। जहा से दीवे असंदीणे। (३६५) एवं से धम्मे भारियपदेसिए । (३६६) ते अणवकंखमाणा, पाणे अगतिवातेमाणा दइता मेहाविणो पंडिया । (३६७) , बुध्यमानः २ तपः ३ प्रभूतानि ४ वर्षाणि ५ कृशाः ६ परिज्ञया ७ प्रतिस्खलेत् વસ્ત્રરહિત રહેતાં તેવા મુનિઓને કદાચ વારંવાર શરીરમાં તણખલા કે કાંટા ભાયા કરે અથવા તાઢ વાએ, અથવા તાપ લાગે, અથવા દંસા કે મચ્છર કરડે, એ વગેરા અણગમતા પરીષહ આવી નડે, ત્યારે તે મુનિઓ વસ્ત્રરહિતપણામાં નિશ્ચિતપણું માની તે બધા પરીષહ સહેતા રહે છે. એમ કર્યાથી તપ કરેલું ગણાય છે. (૩૬૧) માટે જે રીતે ભગવાને જણાવ્યું છે તેને અનુસરીને સર્વ રીતે પવિત્ર ભાવથી વર્તવું. અને પૂર્વે ભવ્ય મહર્ષિઓએ ઘણા વર્ષો લગી સંયમમાં રહી છે જે કષ્ટ સહન કર્યા છે તે તરફ જોતા રહેવું. (૩૬૨) સમજવાન મુનિઓની ભુજાઓ કૃશ હોય છે અને તેમના શરીરમાં માંસ તથા લેહી બહુ ડું હોય છે. એવા મુનિએ સમત્વભાવનાથી રાગદ્વેષ તથા કષાયરૂપ સંસારને તેડી પાડી ક્ષમાદિક ગુણે ધારીને વર્તતા હોવાથી ભવજળધિથી તરેલા, ભવબંધનથી છૂટેલા, અને પાપપ્રવૃત્તિથી દૂર થએલા કહ્યા છે. (૩૬૩) લાંબા વખતથી સંયમને ધરનારા, અસંયમથી નિવર્સેલા, ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવમાં વતેનાર મુનિને પણ વખતે સંયમમાં થએલી અરતિ સંયમથી અળિત કરાવે છે. અથવા કદાચ એવા ગુણ વિશિષ્ટ મુનિને અરતિ કશું પણ કરી શકતી નથી. (૩૬૪) કેમકે તે મુનિ ઉત્તરોત્તર પ્રશસ્ત પરિણામપર ચડ્યો જાય છે. અને એવા ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવમાં ચડનાર મુનિ ખરેખર પાણીથી કદાપિ નહિ ઢંકાઈ જતા દીપ તુલ્ય છે. (૩૬૫) તેમજ તીર્થંકરભાષિત ધર્મ પણ તેવા જ દીપતુલ્ય છે. (૩૬૬) માટે તે મુનિઓ સંસારના ભાગોની ઇચ્છા ત્યાગ કરી પ્રાણિઓની હિંસા નહિ કરતા થક સર્વ લોકને પ્રિય થઈ મર્યાદામાં રહેતા થકા પંડિતપદ પામે છે. (૩૬૭) ૧ તૃણશય્યા પર સૂવાનું હોવાથી. ૨ જે માટે કેમપરિણતિ વિચિત્ર છે. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ___ एवं तेसिं भबगओ' अणुटाणे जहा से दियपोए । एवं ते सिस्सा दियाय राओय અનુપુવૅળ વારૂ- રિવેાિ (૨૮) [ ચતુર્થ દેશ ] एवं ते सिस्सा दिया य राओ य अणुपुग्वेण वाइया तेहिं महावीरेहिं पण्णाणमंतेहि तेसितिर पग्णाण-मुबलब्भ हेच्चा उवसमं फारुसियं समादियंति। (३६९) वसित्ता बंभचेरंसि आणं तं णो-त्ति मण्णमाणा। (३७०) अग्घायं तु सोच्चा णिसम्म, “ समणुन्ना जी वस्सामो, " एगे णिक्खम्म से असंमवंता विडज्झमाणा काहिं गिद्धा अज्झोववण्णा समाहि-माधाय -मझोसयंता सत्थार-मेव વંતિકા (૨૭૧) , वर्द्धमानस्वामिनः २ पक्षिपोतः ३ वाचिताः पाठिताइत्यर्थः ४ आख्यातं ५ आख्याता અને જેઓને તેવું જ્ઞાન નહિ હોવાથી જેઓ હજુ ભગવાનના ધામમાં રૂડી રીતે ઉ. સાહવાનું નથી થએલા એવા શિષ્યને તે પંડિત મુનિઓ જેમ પક્ષિઓ પિતાના બચ્ચાને ઉછેરે છે તેમ ઘણી ઘણી રીતે સંભાળ રાખી ધર્મમાં કુશળ કરાવતા રહે છે. એ રીતે તે શિષ્યોને રાત દિવસ અનુક્રમે ભણવ્યા કરવાથી તેઓ સંસાર તરી શકવા સમર્થ થાય છે. (૩૬૮) --- - ચોથો ઉદેશે. (મુનિએ સુખલપટ ન થવું ) ઉપર બતાવ્યા પ્રમાણે મહાપરાક્રમી અને વિદ્યાવંત ગુરૂઓએ રાતદિવસ પિતાના શિબેને ભણાવ્યાથી તે શિષ્યમાંના કેટલાક શિષ્ય તેવા ગુરૂઓ પાસેથી વિદ્યા મેળવીને ઉપશમને છેડી દઈ ગર્વિત થઈને ઉદ્ધત બની જાય છે. (૩૭૮) વળી કેટલાએક શિષ્યો સંયમમાં જોડાયા બાદ તીર્થકરની આજ્ઞાને અનાદર કરીને સુખલંપટ થઈ શરીરની શોભા કરવા મંડી પડે છે. (૧૦) કેટલાએક “આપણે સર્વને માનનીય થશું” એમ વિચારીને દીક્ષા લે છે, અને તેથી મેક્ષમાર્ગમાં નહિ ચાલતાં કામેચ્છાથી બલતા થકા સુખમાં મૂછિત થઈ કરી વિષયોમાં ધ્યાન ધરીને તીર્થકરભાષિત સમાધિને નથી સેવતા. અને જે તેમને કઈ શીખામણ આપે છે તે તે સાંભળીને તે શીખામણ દેનારને જ નિંદવા માંડે છે. (એ સર્વ એમની મૂર્ખાઈ જાણવી.) (૩૭૧). For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું ( ૭ ) सीलमंता उवसंता संखाए रीयमाणा "असीला" अगुक्यमायस्स बितिया मंदस्स णियमाणा वेगे आयारगोयर-माइक्खंति। (३७३) णाणभटा दसगलूसिणो णममाणा पुगे जीवितं विप्परिणामंति। (३.७४) पुटार वेंगे णियति जीवियस्सेव कारणा। णिक्वंतंपि तेसिं दुन्निक्वंतं भवति । (३७५) बालवयणिज्जा हु ते. नरा। पुणो पुणो जाति पकप्पंति, अहे संभवंता विद्दायमाणा “ મંા” વિક', કરાવીને જાઉં વતિ Tw vi", મહુવા પvi - દેશિ સે મેવા સળગા પ ા (૨૬). ___अहम्मटी तुमंसि णाम बाले, आरभट्टी, अणुक्यमाणे " हण पाणे " घायमाण, हणओयावि समगुजाणमाणे “ घोरे धम्ने उदरिए” उबेहई णं अणाणाए एस विसण्णे वितરે વિવાહિતે- રિમા (૨૭૭) १ प्रज्ञया २ परीषहैरिति शेषः ३ विद्वांसो वय-मिति मन्यमानाः ४ व्युत्कर्षयेयुः ५ થશે. ૬ ૩ ૭ વિહિં વળી કેટલાએક તે પિતે ભ્રષ્ટ છતાં બીજા સુશીલ ક્ષમાવંત અને વિવેકથી વર્તતા મુનિઓને પણ ભ્રષ્ટ કહેતા રહે છે, તેવા પાસત્કાદિક મંદજનોની તો ખરેખર ડબલ મૂખાઈ જાણવી. (૩૭૨) કેટલાએક પિતે સંયમ નથી પાળી શકતા, પણ આચાર શુદ્ધ કહી બતાવે છે (તેઓની ડબલ મૂર્ખાઈ નથી થતી.) (૩૭૩) અને જેઓ પિતે ભ્રષ્ટ છતાં એમ કહે છે કે જેમ અમે વક્તિએ છીએ તેમજ આ ચાર છે તેવાઓ તે જ્ઞાનદર્શનથી ભ્રષ્ટ થયા થકા દ્રવ્યથી આચાર્યાદિકને નમતાં છતાં પણ સદાચારથી પિતાને વેગલા કરે છે. (૩૭૪) વળી કેટલાએક અજાણ જ પરીષડથી ડરીને મેઝમઝા માટે સંયમથી ભ્રષ્ટ થાય છે. એવાઓનું ઘર છેડીનીકલવું પણ કશું સ્તુતિપાત્ર થતું નથી ) ઉલટું ધિક્કારપાત્ર થાય છે. (૩૭૫) તેથી જેઓ સંયમથી ભ્રષ્ટ બનતા થકા, વિદ્વાનપણાનું ડોળ ઘાળતા થકા, અને “હું જ એક વિદ્વાન છું” એવી બડાઈ મારતા થકા, પિતાને શિક્ષા દેનાર અપર મધ્યસ્થ મુનિઓને તેમના ખોટા અવગુણ બળીને નિંદવા માંડે છે, તેવા સાધારણ માં પણધિકાર પામીને ચિરકાળ સંસામાં રઝલતા રહે છે. માટે બુદ્ધિમાન મુનિએ ધર્મને રૂડી રીતે જાણતા શીખવું. (૩૭૬) સંયમથી ભ્રષ્ટ થતા જનનેં સહુરૂષે આ રીતે બોધ આપે છે કે હે પુરૂષ, તું પ્રાણિઓને જાતે ભારતે થકે, મારનારાઓને પ્રશંસા થક, તથા “જીવોને મારો” એ બકવાદ કરતે થકે ખરેખર હિંસાને જ ચાહનારે છે. અને તેથી તે અજાણે છે, અને અધર્મને જ અથ છે. અને “તીર્થકરીએ તો નહિ થઈ શકે એવો દુઃકર ધ કહે છે” એમ ધારી તું તેમની આજ્ઞાથી બાહેર થઈ તે ધર્મની ઉપેક્ષા કરતો રહે છે તે ખરેખર તું કામભોગમાં મુક્તિ અને હિંસામાં તત્પર થએલે દેખાય છે, એમ હું કહું છું. (૩૭૭) For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૮) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, किमणेणं मो, जणेण करिस्सामि-त्ति मण्णमाणा एवं एगे विदित्ता, मातरं पितरं हिचा णातओ य परिग्गरं, वीरायमाणे समुद्राए अविहिंसा सुम्बया दंता, पस्स, दीणे, ggg માને (૩૮) वसहा कायरा य जणा लूसगा भवंति । (३७९) અહિ લિછોઇ પણ અતિ-સે તમામને સમમિત્તે' (૨૦) पासहेगे समक्षागएहि२ असमचागए, गममाणेहिं अणममाणे, विरतेहिं अपिरते, दविણ અIિ (૨૮૧) भमिसमेच्या पंडिए मेहावी णिष्ट्रियट्टे वीरे आगमेणं सया परकमेज्जासिसि बेमि । (३८२) - અજમલ [વમ દેરા: ] से गिहेसु वा गिहतरेसुवा गामेसु वा गामंतरेसु वा नगरेमुवा नगरंतरे सुवा जण१ वीप्सायां द्विरुक्तिः २ उद्युक्तविहारिभिः “ सह वसंत" इतिशेषः શરૂઆતમાં કેટલાક પુરુષો દીક્ષા લેતી વખતે માતાપિતા તથા સ્ત્રીપુત્રાદિકને અનજૈમૂળ જાણીને માબાપ, જ્ઞાતિ, તથા ધનદેલત છેડી કરી પરાક્રમ દાખવતા થકા દીક્ષા લઈ અહિંસક, પવિત્ર નિયમને ધરનારા, અને છતેંદ્રિય થઈને સમય પર ચડયા થકા પાછા તેપરથી જષ્ટ થઈ દીન બને છે. (૩૭૮) - કારણ કે જેઓ વિષય અને કષાયને તાબે થઈ દુર્બાની થાય છે તથા જેઓ સત્વહીન હોય છે તેઓ સંયમથી જણ જ થાય છે. (૩૭૮) અને સંયમથી ભ્રષ્ટ થતાં તેમની દુનિઆમાં ઘણી અપકીર્તિ ફેલાય છે, જેવીકે, અરે આ જુઓ સાધુ થઈને પાછે સંસારના ભૂલાવામાં પડે છે. (૩૮૦) કેટલાએક કમનશીબ પુરૂષ ઉગ્રવિહારિઓ સાથે રહ્યા થકા આલસ થઈ રહે છે, વિનયવંત પુરૂષો સાથે અવિનીત રહે છે. વિરતિવંત પુરૂષો સાથે રહી અવિરત રહે છે અને પવિત્ર પુરૂષો સાથે રહી અપવિત્ર રહે છે. (૩૮૧) એમ ધારીને મર્યાદાશળ પંડિત પુરૂષે વિષયવાચ્છા ત્યાગ કરી હિમ્મતવાન રહી તીચૂકરના ઉપદેશને અને અનુસરીને હમેશાં પ્રવર્તવું. (૩૮૨) પાંચમે ઉશ. (મુનિએ સંકટોથી નહિ ડરવું તથા કઈ પ્રશંસા કે સત્કાર કરે તેથી ખુશી ન થવું.) મુનિને આહારદિક લેવા જતાં ઘરોમાં, ઘરની આસપાસમાં, ગામમાં, ગામની આ૧ ઊંચ નીચ તથા મધ્યમ માં. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું (૬૯) बएसु वा जणवयंतरेसु वा, संतेगतिया जणा लूसगा' भवंति, अदुवा फासा फुसंति, ते कासे पुदो धीरो अहियासए भोए' समियदसणे । (३८३) હોલાર, જ્ઞાતિ ની જ વાર્ષિ , આપણે, વિમ, વિદે, રેવી . (૨૮) से उदिएसु५ वा अणुदिएसु वा सुस्सूसमाणेसु पवेदए, संति, विरति, उवसम, णिકાળ, તો અવે, મf, જાવિય, અરિ (૨૮૫) सम्वेसि पाणाणं सम्बसिं भूयाणं सम्बोसि जीवाणं सम्वेसि सत्ताणं' अणुवीइ भिक्खू છ-માફિકજા . (૨૮૬) अणुवीह भिक्खू धम्म-माइक्खमाणे णो असाणं आसाइज्जा, णो परं आसाइज्जा, जो મક પગ મૂયા નવા આસાગ (૧૮) से मणासादए अणासादमाणे वममाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीव असंदीणे एवं से भवति सरणं महामुणी । (३८४) एवं से उट्रिए ठियप्पा अणिहे अचले चले अबहिलेस्से परिग्वए । (३८९) १ उपसर्गकारकाइत्यर्थः २ ओजः एकः ३ प्राप्तदर्शनः । दयां ५ साधुषु ६ श्रावकेषु • अनतिपत्य-अनतिक्रम्य ८ अब प्राणादय एकार्थवाचकाः સપાસમાં, નગરમાં, નગરની આસપાસમાં, અને વિહાર કરતાં દેશમાં, તથા દેશની આ-- સપાસમાં, કેટલાએક લોક ઉપસર્ગ કરે, અથવા બીજા કઈ પણ સંકટ કે દુખે આવી પડે તે તે ધીરપણે અડગ રહી સમ્યકત્વવંત મુનિએ સર્વ સહન કરવાં. (૩૮૩) આગમન જાણુ મુનિએ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર એ સર્વ સ્થળમાં લેકના ઊપરે ત્યા કરતાં થતાં તેમને ધર્મ કહે, ધર્મના વિભાગ બતાવવા, તથા તેનાં ફળ જણવવાં. (૪૮૪) તેણે સાંભળવા ઈચ્છનાર દિક્ષિત પુરૂષોને તથા શ્રાવકે વગેરાને અહિંસા, ત્યાગ, ક્ષમા, ઉત્તમ ફળ, પવિત્રતા, સરળતા, કમળતા, તથા નિષ્પરિગ્રહતા એ સર્વ બાબતે યથાર્થપણે દર્શાવવી. (૩૮૫) એ રીતે વિચારપૂર્વક સર્વ જીવોને મુનિએ ધર્મ કહે. (૩૮૬) પૂવા પર વિચારપૂર્વક ધર્મ કહેતાં થકાં મુનિએ પિતાને તથા બીજા સર્વ જીવોને કશા નુકશાનમાં ઊતારવા નહિ. (૩૮૭) અને તેમ કર્યાથી તે મહામુનિ, નાશપામતા જીવોને ઉત્તમ બેટના મુજમ શરણ આપનાર થાય છે. (૩૮૮) એ માટે દીક્ષિતપુરૂષે આત્મા સ્થિર રાખી નિરીહ રહી પરીષહેથી નહિ ડરતાં તથા સ્થિરવાસ નહિ કરતાં સંયમમાં લક્ષ રાખી વટ્ય કરવું. (૩૮૮). For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ). આચારાગ-મુળ તથા ભાષાન્તર, संखाय पेसलं धम्म दिठिमं परिणिबुडे । (३९०) तम्हा संगं ति पासह । गंथेहिं गढिया जरा विसण्णा कामकंता । तम्हा लूहओ' णो વિરસેના (૩૧૧) जस्सिमे आरंभा सम्वतो सम्वत्ताए सुपरिण्णाया भवंति, जेसि मे लूसिणो णो प. शिवत्तसंति, से वंता' कोहं च माणं च मायं च लोभं च । एस तुट्टे ५ वियाहिते-त्ति મિ. (૩૨૨) ___ कायस्स वियाघाए संगामसीसे धियाहिए। सेहु पारंगमे मुणी। अविहम्ममाणे फलगावयट्रो कालोवगीते कंखेज कालं जाव सरीरभेओ-त्ति बेमि । (३९३) - ~- 0 ——— ૧ ક્ષતઃ (લંચમ) ૨ (આમેT) મે સૂપ: (હિંસ) વલ્લE * मोहनीयं त्रोटयतीति शेषः ५ त्रुटः अपगतः कर्मसंततेरितिशेषः જે માટે પવિત્ર ધર્મને જાણી કરીને જ સક્રિયા કરનારા પુરૂષે મુક્ત થયા છે. પણ પવિત્ર ધર્મને ન જાણનારા પુરૂષ મુક્ત થતા નથી.) (૩૮૦) માટે (હે મુનિઓ) તમે પ્રપંચમાં મુંઝાસે નહિ. ધનદેલતમાં મુંઝાએલા લોકો અનેક કામનાઓથી પીડાતા રહે છે. માટે મુનિએ સંયમથી નહિ ડગવું. (૩૮૧) - જે પાપપ્રવૃત્તિઓ કરતાં હિંસક લોકો નથી કરતા તેવી સર્વ પાપપ્રવૃત્તિઓથી જે પુરૂષ સર્વ પ્રકારે યથાર્થ જ્ઞાન પૂર્વક દૂર રહે છે, તે પુરૂષ ધ માન માયા તથા લેભને વમી - રીને (મોહનીય કર્મ તેડે છે, અને એ પુરૂષ (કર્મની જાળથી) છૂટો થએલો છે એમ હું કહું . (૩૨) “શરીરને નાશ કરવો” એ ખરેખર, સંગ્રામનું ટચ છે. માટે (એ વખતે જે નહિ મુંઝાય ) તે મુનિ નક્કી સંસારને પાર પામે છે. માટે મુનિએ અંતકાળે પરીષહોથી નહિ ડરતાં લાકડાના પાટીઆની માફક અચળ રહીને મૃત્યુકાળ આવતાં અણસણ આદરી માં લગી આ શરીરથી છવ જુદો, પડે ત્યાં લગી ભરણકાળને ઈચ્છતાં રહેવું. (૩૮૩) For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * અધ્યયન સાતમું. ( ૭ ) महापरिज्ञाख्यं सप्तम मध्ययनम्. (इदं षोडशोद्देश मध्ययनं व्यवच्छिनम्) અધ્યયન સાતમું. મહાપરિજ્ઞા. ૪.૬ TI (સોલ ઉદેશનું આ અધ્યયન વિચ્છિન્ન થયું છે. કેમકે એવું કહેવાય છે કે શ્રીમાન દેવદ્ધિગણિએ જ્યારે આ સૂત્ર પુસ્તકપર લખ્યું ત્યારે તે અધ્યયનમાં કેટલીક ચમત્કારિ વિધાઓ હોવાથી અને તેવી વિદ્યાઓ જેના તેના હાથે જાય તે લાભના બદલે ગેરલાભ થવાનો વધુ સંભવ રહે એમ ધારી તે લખવું બંધ રાખ્યું. ગમે તેમ હોય, પણ આપણા કમનશીબે આવું ઉત્તમ અધ્યયન વિચ્છિન્ન થયું છે, તેથી આપણને અતિશય અફશીશ ઝાહેર કર્યા સિવાય બીજે આરે રહ્યા નથી.) (ભાષાંતર ક.) R For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૨) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, જર , विमोक्षाख्य-मष्टम मध्ययनम्. ( પ્રથમ દ્રા:) से बेमि समणुनस्स वा असमणुनस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वस्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा णो पाएज्जा जो निमंतेज्जा णो कुज्जा वे. यावडियं परं आढायमाणेति बेमि । (३९४) धुयं चेतं जाणेज्जा असणं वा जाव पायपुंछणं वा लभिया, णो लभिया, भुजिया, णो भुजिया, पंथं वियत्तूणवि उम्म." विभत्तं धम्म प्रोसेमाणे समेमाणे वलेमाणे पाएज्जावा णिमंतेजावा कुज्जा वेयावडियं परं अणाढायमाणे-त्ति बेमि । (३९५) । . इह मेगेसिं आयारगोयरे णो सुणिसंते भवति। ते इह आरंभी अणुषयमाणे, "हण थाणे " धायमाणे, हणतो यावि समणुजाणमाणे, अदुवा अदिन-मा यंति, भदुवा वायाभो અધ્યયન આઠમું. વિમલ. - -- પહેલે ઉદેશ. (કુશળ પરિત્યાગ.) હું કહું છું કે મુનિએ રૂડા વેષવાલા અથવા નિરતા વેશવાલા અસંયતિને અતિશય આદરવંત થઈને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબળ,અને પાદપુંછન આપવા નહિ આપવા માટે નિમંત્રણ કરવું નહિ, અને તેમનું વૈયાવૃચ કરવું નહિ. (૩૮) તે અસંયતિઓ કહે કે “હે મુનિઓ તમે નક્કી કરી માને કે તમને અશનાદિ મળ્યું હોય અથવા ન મળ્યું હોય, તમે તે ખાધું હોય અથવા ન ખાધું હોય, તો પણ તમારે અમારે ત્યાં આવવું. કદિ આ માર્ગ હોય અથવા વચ્ચમાં કંઈ સુનાં ઘર હેય, તે પણ તે ઓલંગીને પધારવું” એ રીતે બેલીને જજુદા ધર્મને પાળનાર તેઓ આવતા ચકા કે જતા ચકા કંઈ આપે કે આપવા માટે નિમંત્રણ કરે અથવા કંઈ વૈયાવૃત્ય કરે છે તે કબુલ કરવું નહિ. કિંતુ જેમ બને તેમ અલગા રહેવું. (૩૮૫) કેટલાએકને આચાર સંબંધી બાબતની માહિતી હોતી નથી તેથી તેઓ આરંભના અથ થઈને પરધર્મિઓના વચનની નકલ કરીને “જીને મારે” એવું કહી બીજાવતી ૧ મતી-પાસવ્યા પ્રમુખ. ૨ પરમતી-શાક્યાદિ. ૩ જેહરણ. ૪ ચાકરી ૫ પાસા વગેરાને. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અધ્યયન આમુ ( ૭૩ ) વિનતિ; સંગહા, અસ્થિ જોવુ બાહ્ય જોવું, વે જોવુ, અપુર્વે હોવુ, સાવિષ્ણુ હોવુ, અગાવિછુ જોવુ, સપજ્જવલિતે જોવુ, અપ સિત્તે જોવુ, સુšત્તિ વાપુત્તે-શિવા, વઠ્ઠાને-ત્ત વા, પાવે—ત્તિ વા, સાષ્ટ્ર-ત્તિ વા, સાષ્ટ્ર-ત્તિ વા, સિદ્ધી-શિયા, તત્રી-શિ વા, નિપુ—ત્તિ વા, અનિર્ણુ-ત્તિ યા (૩૧૬) www.kobatirth.org નમિમાં વિત્રિવન્નામામાં ધર્માં” વાવેમાળા, હનિ નાગજ્જુ-અહા । પુછ્યું તેसिंगो सुक्खाए सुपत्ते धम्मे भवति, से जहेतं भगवया पवेदितं आसुपण्णेण जाणया ગાલના ૫ મુવા પુત્તી વોયરસ-ત્તિ જેમા (રૂ૧૭) : સવ્વસ્ય સમયે જાવું। તમેવ તિમ। પુલ મહું વિવેને ત્રિયાદિત્તે (૩૧૮) गामे अदुवा रण्णे, णेव गामे णेव रण्णे, धम्म- मायाणह पवेदितं माहणेण मईમા । (૩૧૧) जामा' तिण्णि उदाहया, जेसु इसे आरिया संबुज्झमाणा समुट्टिया । ( ४०० ) १ व्यवस्थितोहमितिशेषः २ व्रतविशेषाः છે અથવા અણુદીધેલું ખેલે છે; એક કહે છવાને મરાવે છે, અને જીવના મારનારને રૂડું જાણે છે, લેતા રહે છે, અથવા અનેક પ્રકારના નીચે મુજબ વાગ્યે લોક નથી. ’ એક કહે [ કરતા ] છે, એક કહે છે "C ૯ લોક છે છે * છે ખીજા કહે છે ખીજા કહે છે “ ચળ લોક નિસ્થળ લાક આદિસહિત 22 છે,” બીજા કહે છે “અનાદિ છે. એક કહે છે “લાકનું અંત છે,” બીજા કહે છે “નથી.” એક કહે છે “એ ઠીક કર્યું,” ખીજા કહે છે “એ ખોટું કર્યું.” એક કહે છે “એ કલ્યાણુ પાપ છે.” એક કહે છે “આ સાધુ છે,” ખીજા” કહે છે “એ “સિદ્ધિ છે,” ખીજા કહે છે “સિદ્ધિ નથી.”એક કહે છે “નનરક નથી.” (૩૯૬) " છે,” ખીજા કહે છે એ અસાધુ છે.” એક કહે છે રક છે, બીજા કહે છે . Acharya Shri Kailassagarsuri Gyanmandir ,, એ રીતે જે પોતપોતાના ધર્મ બતાવતા રહે છે. તેમને માટે ઉત્તર આપવાને એટલું જાણવું ખસ છે કે “તમારૂં મેલવું અસ્માત [હેતુવિનાનું] છે.” એ રીતે તે એકાંત વાદિને ધર્મ શીઘ્ર બુદ્ધિશાળી સર્વ સર્વદર્શી ભગવાન વીર પ્રભુના કહેલા ધર્મના મુજબ ખરેખર રીતે કહેલો કે જણાવેલા સિદ્ધ થતા નથી. (માટે સમર્થ મુનિએ પરવાદિને વાદમાં જીતીને યથાર્થ ઉત્તરા દેવાં) અસમર્થ મુનિએ સૈાન રહેવું. (૩૯૭) ( પરવાદિઓને શરૂઆતમાં મુનિએ કહેવું કે ) બધાએમાં પાપ રહેલું છે; હું તેને છેડી વસ્તુછું, એ મારા વિવેક ના. (૩૯૮) બુદ્ધિશાળીપ માહન વીર પ્રભુએ કહ્યું છે કે (વિવેક હેય તેા ) ગામમાં રહેતાં પશુ ધર્મ છે અને અટવીમાં રહેતાં પશુ ધર્મ છે . (વિવેક ન હોય તેા ) ગામમાં રહેતાં પણ ધર્મ નથી અને અટવીમાં રહેતાં પણ ધર્મ નથી. (૩૯૯) ( વળી તે ભગવાને) ત્રણ યામ [મહાવ્રત] બતાવ્યા છે; જેએમાં આ આ પ્રતિભેાધ પામીને તૈયાર થયા છે. (૪૦૦) ૧ નાસ્તિક. ૨ ભૂંગળવાદી. ૩ સદા ઉપયેગવંત. ૪ કારણકે બધાએ પાપ કરે છે. ૫ ફેલ જ્ઞાનવાન ૬ કાઇને હણેા મા'' એવુ' ખેાલનાર. For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, जे णिव्वुता, पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया। (४०१) उड़े भधं तिरियं दिसासु सवतो सब्यावंति च णं पडियक' जीवेहिं कम्मसमाતમે il (૦૨) तं परिमाय मेहावी व सयं एतेहिं काएहिं दंडं समारंभेजा, णेवण्णे एतेहिं काहिं दंदं समारंभावेजा, नेवने एएहि काएहिं दंडं समारंभंतेवि समणुजाणेजा । (१०३) जेयने एतेहिं काएहिं दंडं समारंभंति तेसिपि वयं लजामो। (४०४) तं परिणाय मेहावी तं वा दंडं अण्णं वा दंड णो दंडेभी दंड समारंभज्जासि ति મિ. (૪૦૫) [ દ્વિતીય રાઃ ]. से भिक्खू परकमेज वा, चिटेज वा, णिसीएज वा, तुयोज२ वा, सुसाणंसि था, सुनागारंसि वा, गिरिगुहंसि वा, रुक्खमूलसि वा, कुंभाराययणसि वा, हुरत्था वा कहिचि , प्रत्येकं २ स्वरवर्तनविदध्यात्. જેઓ નિવૃત ક્રિોધાદિક મટવાથી શાંત થયા છે તે પાપના કામથી અલગ રહેનાર કહ્યા છે. (૪૧ ઉચે, નીચે, તિરછું, અને સઘળી દિશાઓ તથા વિદિશાઓમાં, સર્વ પ્રકારે, જેમાં દરેક જીવદીઠ કર્મ સમારંભ રહે છે, (૪૨) તેને રૂડી રીતે સમજી કરીને, મર્યાદાવંત મુનિએ પિતે એ પૃથ્વીકાયાદિક જીવન આરંભ ન કરે, બીજાવતી ન કરાવે, અને જેઓ કરતા હોય તેમને રૂડા પણ ન ગણવા. (૪૦૩) (મુનિએ વિચારવું કે) જેઓએ જીવનો આરંભ કરે છે તેનાથી પણ અમે શરમાઇએ છીએ. (૪૦૪). એમ રૂડી રીતે જાણીને મર્યાદાવંત અને આરંભથી બીહીતા મુનિએ તે આરંભ અથવા બીજા આરંભ નહિ કરવા. (૪૦૫) --- - બીજો ઉદેશ. ( અકલ્પનીય પરિત્યાગ ) મુનિ, સ્મશાનમાં અથવા સૂનાં ઘરમાં અથવા પર્વતની ગુફામાં અથવા ઝાડના મૂળમાં અથવા કુંભારના ઘરમાં ફરતો હોય ઊભો હોય અથવા સૂત હોય અથવા બાહેર કયાં ૧ રમશાનમાં સ્થવિર કપીને રહેવું ન ઘટે માટે તેવા પદ જિનક૯પી માટેના જાણવા, એમ ટીકાકાર જણાવે છે. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આ ( ૭૫ ) विहरमाणं तं भिक्खु उवसंकमित्त गाहावती बूया, "आउसंतों समणा ! अहं खलु तव अट्ठा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा परिग्यहं वा कंबलं वा पायपुंछणं बा, पाणाई भूताइं जीवाई सत्ताई समारम्भ समुद्दिस्त कीयं पामिच्चं अच्छेज' अणिस મિહિર બાહદુ વેતેમિ, બાવલાં વા સમુલિગામ, તે મુંદ્ વસહ।”(૪૦૬) ૮ રૂમં उसंतो समणा ? भिक्खू गावति समणसं सवयसं संपडियाइ भो गाइावइ ? णो खलु ते वयणं आढाएति, णो खलु ते वयणं परिजाणेमि, जो तुमं मम are a वा [४] वत्थंवा [४] पाणाई वा [४] समार समुद्दिस्त कीर्य पमिचं अअणि अभिह आहहु वेएसि, आवसहं वा समुस्लिणासि । से विरतो आउसो माहाવતી ! ચલ સરળયાÇ | (૪૦૭) से भिक्खू परक्कमेज वा जाव हुरत्था वा कंहिंचि विहरमाणं तं भिक्खु उवसंकमित्तु गाहावती आगगया पेहाए अलगं वा [४] वत्थं वा [३] पाणाई [ ४ ] समारंभ जाव आ वेति आवसह व समुऐसगाति तं भिक्खुं परिवासिउं तं च भिक्खू जाणेज्जा सह संमइयाए परवागरगं अग्गेसिं वा सोच्चा " अयं खलु गाहावती ममटाए असणं वा [ ४ ] वत्थं वा [४] पाणाई [४] समारंभ जाव वेएति आवसई वा समुत्सिणाति" तं च भिक्खूसं पडिलेहाए भगमेत्ता " आगवेज्जा अणासेत्रणाए ति बाम । (४०८ ) १ अपरस्मा दुद्धार्थ गृहीतं. २ आच्छेद्यं आच्छिध गृहीतं. ३ वितरामि. ४ संप्रत्याचक्षीत. ५ शाखा. પણ વિચરતા હોય, તેને જેઇ કોઇ ગૃહસ્થ, પાસે આવી કહે કે “હે આયુષ્યમાન્ મુનિ, હું તમારા સારૂં અસન પાન ખાદિમ સ્વાદિમ વચ્ચે પાત્ર કેબલ તથા પાદપુન, પ્રાણિઓના આરભથી બનાવીતે અથવા વેચાતા લઇને અથવા ઊધારા આણીને અથવા કોઈ પાસેથી ઝુંટાવી લઇને અથવા બીજાના હોવા છતાં તેમની રજા લીધા શિવાય અથવા મારા ઘેરી લાવીને તમેને આપુ અથવા તમારા સારૂં મકાન ચણાવું છું કે સમાછું માટે તમા ખાએ અને રહેા.” (૪૦૬) હે આયુષ્યમાન સાધુએ? તે મુનિએ તે પોતાના જાણીતા અથવા મિત્ર ગૃહસ્થને આ રીતે કહેવું હે આયુષ્યમાનૂ ગૃહસ્થ, હું તારૂં એ બેલવું કબુલ કરતા નથી અને પાળતા પણુ નથી. માટે શા સારું તું મારા માટે આરભાદિક કરીને વસ્ત્રાદિકની ખટપટ કરે છે અથવા મકાન નણાવે છે? હે આયુષ્યમાનુ ગૃહસ્થ, હું એ બાબતે ન કરવાના લીધે તે ત્યાગી થયા છુ. (૪૭) મુનિ સ્મશ!નાદિકમાં ફરતા હોય કે બાહેર કયાં પણ વિચરતા હોય તેને જોતે તે મુનિને જમાડવા કોઈ ગૃહસ્થ પોતાના મનમાં ધારણા રાખી તે મુનિના સારૂં આરભાદિક કરીને આહારદિક આપે અથવા મકાન ચણે, એવામાં તે મુનિને પોતાના બુદ્ધિબળે અથવા તીર્થંકર દેવે બતાવેલા માર્ગથી ખબર પડે અથવા તે ગૃહસ્થના સગા વહાલાના પાસેથી, સાંભલ્યાથી ખબર પડે કે “ આ ગૃહસ્થ મારા માટે આહારાદિક નીપજાવી મને આપવા ચાહે છે અથવા મકાન ચણે છે ” આમ થતાં તે મુનિએ પૂરતી તપાસ કરીને તે બાબત જાણીને તે ગૃહસ્થને મનાઈ પાડવી કે હું એ આહાર કે મકાન વાપરવાના નથી. (૪૦૮) For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૬ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર भिक्खुं च खलु पुट्टा' वा अपुरा ? वा जे इमे आहच्च गंथा' फुलंति" से हंता "हण खगह छिंदह दहह पयह भालुपह विलुंपह सहसाकरेह विप्परामुसह" । ते फाले धीरो अहियास, अदुवा आयारगोयर माइक्खे तकियाण मणेलिस, अदुवा वइगुतीभो गोयरस अणुपुत्रेण सम्मं पडिलेहाए आयगुत्ते । बुद्धेहिं एयं पवेदितं । ( ४०९ ) से समणुन्ने असमणुन्नस्स' असणं वा [४] वत्थं वा [४] नो पाएजा मो निमंतेक्जा नो कुज्जा वेयावडियं परं आढायमाणेोत्त बेमि । ( ४१० ) Acharya Shri Kailassagarsuri Gyanmandir धम्म- मायाणह पवेइयं माहणेण मतिमया; -समणुन्ने समणुश्चस्स असणं वा [ ४ ] वत्थं या [४] पाएज्जा णिमंतेज्जा कुज्जा वेयावडियं परं आढायमाणेति बेमि । ( ४११ ) = ( તૃતીય ઘેરા: मज्झिमेणं वयसा एगे संबुज्झमाणा समुट्टिता । ( ४१२ ) ' १ पृष्ट्वा वा २ अपृष्ट्वा वा ३ गाथापतयः ४ आहृत्य ढौकयित्वा ग्रंथात् महतो द्वन्दव्ययात् ५ उपतापयंति ६ क्षणुत ७ अनीदृशं तर्कयित्वा ८ पार्श्वस्थादेः કોઈ ગૃહસ્થા મુનિને પૂછી અથવા નહિ પૂછીને મોટુ ખરચ કરી આહારાદિક અ નાવી મુનિ આગળ ધરે તે મુનિ અશુદ્ધ જાણી ન લ્યે . એટલે તે તપે અને કદાચ મારે અથવા ખેાલે કે “આ સાધુને મારા, ફ્રૂટા, કાપો, ખાળા, પચાવા, લૂટા, ઝુટા, પૂરૂં કરી ઘા, બધી રીતે સતાવા.” આવા સંકટમાં આવી પડતાં ધીર મુનિએ બધું સહન કરવું; અથવા પુરૂષવિશેષ વિચારી સરસ રીતે સાધુને આચાર કહી ખતાવવા; અથવા મેાન ધરી આત્મગુપ્ત [સદા ઉપયોગી] થઇને ગોચરીની અનુક્રમે રૂડી રીતે શુદ્ધિ કરતા રહેવું. એમ જીનિઓએ કહેલું છે. (૪૦૯) સર્વિસ મુનિએ આદરવાન થઈને અસવિદ્મ પુરૂષને આહાર તથા વસ્ત્રાદિક આપવાં નહિ, તે સબંધે માગણી પણ ન કરવી અને તેનું વૈયાનૃત્ય પણ ન કરવું, એમ હું કહું છું. (૪૧૦) બુદ્ધિમાન માહન મહાવીર પ્રભુએ કહેલા ધર્મ સમજો. સવિગ્ન મુનિએ સવિગ્ન' સુનિતે આહારવસ્ત્રાદિક આદરપૂર્વક આપવાં તે સબંધે નિમંત્રણ પણ કરવું, અને તેમની ચાકરી પણ કરવી, એમ હું કરું, (૪૧૧) ત્રીએ ઉદ્દેશ. ( ખોટી શંકાનું નિવારણ ) મધ્યમ વયમાં કેટલાએક જીવ પ્રતિધ પામી દીક્ષા લ્યે છે. (૪૧૨) ૧ વખતે રાજર્દિક હાવાથી. For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આઠમું, ( ૭૭ ) सोरचा मेधावी बयणं पंडियाणं निसामित्ता' ४१३) | સમાણ પામે મરિહિં અહિતે (૧૦) ते अणवकंखमाणा अणतिवाएमाणा अपरिग्गहमाणा णो परिग्गहावंति सव्वावंति च णं लोगसि। णिहाय दंडं पागेहिं पावं कम्पं अकुब्वेमाणे एस महं अगंथे वियाहिए, ओए जुतिमस्स खेयने उववायं चवणं च णच्चा । (४१५) आहारोवचया देहा, परीसहपभंगुरा । पासहेगे सन्विदिएह परिगिलायमा हिं । (११६) ઓ રચે ચરિ (૧૭) ... जे संनिहाणसत्थस्स खेयने से भिक्खू कालण्णे बालण्णे मायण्णे खणयण्णे विणयपणे. समयण्णे परिग्गहं अममायमाणे कालेणुदाइ अपडिने दुइओ छेत्ता णियाति । (४१८). तं भिक्खु सीयफासपरिवेयमाणगायं उवसंकमित्तु गाहावई बूया:-" आउसंतो समणा, णो खलु ते गामधम्मा५ उब्बाहंति ?” “आउसंतो गाहावई, णो खलु मम गामधम्मा उब्बाहंति, सीयफासं णो खलु अहं संचाएमि अहियासित्तए। णो खलु मे कम्पति अगणिकायं उज्जालेत्तए वा पज्जालेत्तए वा कायं आयावेत्तए वापयावेत्तए वा, अण्णेसि वा वयणाए। (४१९) १ समता मालंबेत इतिशेषः २ न पारग्रहवंतः ३ धुतिमतः संथमस्य खेदज्ञोनिपुण इस्यर्थः ४ संयमस्य ५ विषयाः ચતુર પુરૂષે પંડિતાના વચન સાંભળી તથા અવધારીને (સમતા રાખવી) (૪૧૩) આર્ય તીર્થંકરદેવોએ સમતાએ ધર્મ ભાષ્યો છે. (૪૧૪). દીક્ષિત મુનિઓ કામભોગની અભિલાષા છોડીને કોઈ જીવની પણ હિંસા નહિ કરતા થકા તથા કશો પણ પરિગ્રહ નહિ ધારતા થકા આખા જગતમાં નિઃ પરિગ્રહી થાય છે. પ્રાણિઓની હિંસા છોડીને પાપને કામ નહિ કરતા થકા તેઓ મોટા નિગ્રંથ કહેલા છે. એવા મુનિઓ રાગદ્વેષ છોડીને આગ એટલે એકરૂપ બન્યા થકા સંયમના જાણનાર થઈ, દેવતાઓને પણ જન્મમરણ થતાં જાણું પાપનો પરિહાર કરે છે. (૧૫) શરીર આહારથી વધે છે ને ટકે છે, છતાં પરીષહે સંકટ આવતાં તેનું બળ ઘટે છે. જુઓ ઘણાએક કાતર જ પરીષહથી સઘળી ઇન્દ્રિય નરમ પડતાં અસમર્થ બનતા રહે છે. (૪૧૬) પરાક્રમી પુરૂષ પરીષહ પડતાં પણ દયા છોડતા નથી. (૪૧૭) જે મુનિ સંયમમાં કુશલ હોય તે જ મુનિ, કાળ બળ માત્રા ક્ષણ વિનય તથા સમયના જાણ જાણવા. તેવા મુનિ પરિગ્રહની મમતા છોડીને ટાઈમસર ક્રિયાઓ કરતા થકા અપ્રતિ એટલે નિદાનરહિત થઈને રાગદ્વેષરૂપ બન્ને બાજુ કાપતા થકા રૂડી રીતે સંયમ માર્ગમાં ચાલ્યા જાય છે. (૧૦) તેવા મુનિનું શરીર વખતે તાઢથી ધ્રૂજતું હોય તેવામાં કોઈ ગૃહસ્થ કહે કે હે આયુષ્યમાન શ્રમણ તમને કામ તે પીડત નથીને ?” ત્યારે મુનિએ તેને કહેવું કે “હે આયુષમાનું ગૃહસ્થ, મને કંઈ કામ પડતું નથી, કિંતુ તાઢ વાય છે તે હું સહી શકતે નથી, તેથી શરીર કંપે છે; મારે કંઈ અગ્નિ સલગાવો કે બાળ કલ્પત નથી. તેમજ તેને પાસે શરીરને તપાવવું કરવું અથવા બીજાને તેમ કરવા કહેવું પણ કલ્પતું નથી.”(૧૮) ૧ કાળાદિ પદોને અર્થ લોકવિજયના પાંચમા ઉદેશમાં ફુટનટમાં આપ્યો છે. For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, सिया से एवं वदंतस्स परो अगणिकायं उज्जालेता पज्जालेता कार्य आयावेजा वा पयावेजा वा। तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाएत्ति बेमि। (४२०) – ––– [તુર્થ ઉદ્દે ]. जे भिक्खू तिवस्थेहिं परिवसिते पायचउत्थेहिं तस्सगं जो एवं भवति ॥ चउत्थं वत्थं जाइस्सामि "। से' अहेसगिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई वत्याई धारेज्जा, नो धोविजा, नो रएज्जा, नो धोत्तरत्ताई वत्थाई धारेज्जा, अपलिउंचमाणे गामंत. g, મેરે ચંહુ વધારિત રાજા (ર) ___ अह पुण एवं जाणेज्जा;-उवातिकंते खलु हेमंते, गिम्हे पडिवने, अधापरिजुलाई व. स्थाई परिदविजा; अदुवा संतरुत्तरे, अदुवा ओमचेले, अदुवा एगसाडे, अदुवा अचेले, लावियं आगममाणे। तवे से अभिसमन्नागए भवति। जमेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सब्बतो सम्बताए समत्त-मेव समभिजाणिया । (४२२) १ पात्रचतुर्थैः २ यदिपुनः कल्पवयं न स्यात् तदा ३ अगोपपन् ४ अपरहेमंतस्थितिस. हिष्णूनितुतानि प्रत्युपेशयन् बिति. ५ क्वचित् प्रावृगोति कचित् पाश्वत बिति. કદાચ મુનિએ એમ કહ્યાથી ગૃહરા પતે અગ્નિ સળગાવી મુનિનું શરીર તપાવે તે મુનિએ તે સંબંધી હકીકત જાણીને તેને મનાઈ પાડવી કે મારે એ અગ્નિ સેવ યુક્ત નથી. (લને મુનિપર ભક્તિ અને અનુકંપા આવ્યાથી પુણ્ય થઈ ચૂક્યું) (ર૦) ચશે ઉદ્દેશ (મુનિએ કારણગે વેહાનાસાદિ બાલ મરણ પણ કરવા, ) જે સાધુને પાત્ર અને ત્રણ વસ્ત્ર હોય તેને એ વિચાર ન થાય કે મારે ચોથું વસ્ત્ર જોઇશે. જે ત્રણ વસ્ત્ર ન હોય તે સૂઝતાં વસ્ત્ર યાચવાં અને જેવાં જડે તેવાં પહેરવાં, વસ્ત્ર ધેવાં કે રંગવાં નહિ, એલાં કે રગેલાં પહેરવાં નહિ, ગામતરે જતાં વસ્ત્ર સંતાડવાં નહિ અને એ રીતે હલકાં વસ્ત્ર રાખવાં. એ વસ્ત્રધારી મુનિને આચાર છે. (૪૨૧) - હવે જ્યારે મુનિ એમ જાણે કે શીયાલે ગયે હવે ઊનાળો બેઠો ત્યારે જૂનાં જૂનાં વસ્ત્ર પરઠવી નાખવાં અથવા (વખતે ઉનાળામાં પણ ક્ષેત્રાદિયોગે તાતને સંભવ હોય તો). કોઈ વખતે પહેરવાં, કેઈ વખતે પાસે રાખવાં અથવા ત્રણમાંથી એક પરઠવી દઈ બે પહેવાં અથવા બે પરઠથી એક પહેરવું અથવા તાઢ ટળતાં બધાં છાંડવાં. કારણ કે એ રીતે ઉપકરણનું લાઘવ એ છાપણું પ્રાપ્ત થાય છે. આમ કરતાં તપ કરેલું ગણાય છે. જે એ બધું ભગવાને ભાગ્યું તેને જાણીને વસ્ત્રસહિતપણામાં તથા વસ્ત્રરહિતપણામાં જેમ બને તેમ સરખાપણું જ જાણતા રહેવું. (૪૨૨) ૧ જિનકપીને. ૨ સાધુને લેવા ઘટે એવા. ૩ વિકલ્પી વર્ષાદિ કારણે વસ્ત્ર ધુએ ખરા. જિનકલ્પી ન ધુઓ. ૪ અયાત સંતાડવાની જરૂર ન પડે એવા હલકા વસ્ત્ર પહેરવાં. ૫ છાંડી માપવાં. For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vh vvvv', 'પvvwvw /wwww અધ્યયન આઠમું, (૯) जस्सणं भिक्खुस्स एवं भवति पुटो खलु अहमंसि, नाल महमंसि सीयफासं अहियासित्तए, मे वसुमं सम्वसमण्णागयपनाणेण अप्पाणेणं केइ अकरणाए आवटे, तवस्सिणो हु तं सेयं . सेगे विह मादिए। तत्थवि तस्स कालपरियाए। सेवि तत्थ विअंतिकारए ।इ. श्वेतं विमोहायतणं हियं सुई खमं हिस्सेयसं आणुभियं त्ति बेमि । (४२३) --- — [ પંચમ ઉદેરા: ] से भिक्खू दोहिं वत्थेहिं परिवुसिते पातततिएहिं, तस्सणं णो एवं भवति, ततियं वत्थं जाइस्सामि । से अहेसणिज्जाई वत्थाई जाएज्जा जाव एवं खलु तस्स भिक्खुस्स सामવિજા (કર) __ अह पुण एवं जागेज्जा, उवकंते खलु हेमंते, गिम्हे पडिवने, भहा परिजुनाई वत्थाई परिट्रषेज्जा अदुवा तरुत्रे अदुवा ओमचेलए अदुवा एगसाड अदुवा अचले लापवियं आ 1 आदद्यात २ वेहानसमरणकत्तापि ३ व्यतिकारकाडतः क्रियाकारकः જે સાધુના મનમાં એવો વિચાર ઉપજે કે “હું ઉપસર્ગમાં સપડાયો છું, હું શીતાદિક ઉપસર્ગ ખમી શકતો નથી?” ત્યારે તે સંયમી સાધુએ જેમ બને તેમ સમજવાન થઈને અકાર્યમાં પ્રવૃત્તિ ન કરતાં વહાન સાદિક મરણે મરવું ઉત્તમ છે. ત્યાં પણ તેને કાલપર્યાયજ છે (એટલે જેમ ભક્તપરિતાદિક કાળર્યાયવાલા' મરણ હિત કર્તા છે તેમ એ - વેહાનાદિ મરણ પણ હિતક જ છે.) તેવી રીતે મરનારા પણ મુક્તિએ જાય છે. એ રીતે એ વેહાનાસાદિક મરણ પણ મેહરહિત પુરૂષનું કૃત્ય છે, હિતકર્તા છે, સુખ કર્તા છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને ભવાંતરે તેનું પુણ્ય ચાલી શકે છે. (૪૨૩) પાંચમે ઉશ. (મુનિએ માંદા થતાં ભક્તપરિઝાએ મરણ કરો.) જે સાધુના પાસે પાત્રા સાથે બે વસ્ત્ર હોય, તેને એ ઇરાદે નહિ થાય કે હું ત્રીજું વસ્ત્ર ભાગી આવીશ. જે બે વસ્ત્ર ન હોય તો યથાયોગ્ય વસ્ત્ર ભાગી આવવાં અને જેવાં મળે તેવાં જ પહેરવાં. એ રીતે તે સાધુને આચાર છે. (૨૪) હવે જે મુનિ એમ જાણે કે શીયાળે વ્યતિક્રાંત થયો અને ઉનાળે બેઠો છે તે જે વસ્ત્ર પરિજીર્ણ થયા હોય તે પરઠવી દેવાં, અથવા વખતસર પહેરવા, અથવા ઓછા કરવા એ ૧ આદિશ સ્ત્રી વગેરાના ઉપસર્ગો લેવા. ૨ યુનાદિકમાં. ૩ વિધાનસ મરણ એટલે આ કાશમાં ચાલી મરવું. આદિ શબ્દશી વિષભક્ષણ, પૃપાપાત વગેરા મારગ લેવા. ૪ ભક્ત એટલે ભોજન તેની પરિક્ષા એટલે ત્યાગ તેણે કરી મરવું એટલે અણસણથી મરવું તે વગેરે. ૫ વખતના અનુક્રમવાળા. ૬ બે વસ્ત્રવાલા ફક્ત જિનકલ્પી, પરિહારવિશુદ્ધિક, યથાસંદિક, અને પ્રતિમાપ્રતિપન્ન એ ચાર પ્રકારના સાધુઓ જ હોય. ત્રણ વસ્ત્રવાલા જિનપી પણ હોય અને સ્થવિર કલ્પી પણ હોય ૭ જે હજૂ પણ તાડને સંભવ હોય તે. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (02) આચારાંગમૂળ તથા ભાષાન્તર Taari वे से अभिसमण्णागए भवति । जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्या सવતો સવત્તાણુ સમત્તમેય મિઞાાનિયા) (૨૨૫) जस्स णं भिक्खुस्स एवं भवइ, पुट्टो अबलो अहमंसि, नाल - महमसिं गिर्हतरसंकमणं भिक्खायरियं गमणाए । से श्वेवं वदंतस्स परो अभिहडं असणं वा [४] आहद्दु दलएज्जा । से पुवामेव आलोएज्जा "आउसंतो गाहावती णो खलु मे कप्पइ अभिहढं असणं वा [४] મોત્તવા, પાચÇ વા, અન્ને વા ય-વારે । (૧૨૬) Acharya Shri Kailassagarsuri Gyanmandir जस्स णं भिक्खुस्स अयं पगप्पे :- अहं च खलु पडिण्णत्तो अपडितत्तेहिं, गिलाणो अगिलाणेहि, अभिकंख े, साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि । अहं वा वि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स, अगिलाणो गिलाणस्स, अभिकंख, साहम्मिअस्स कुज्जा" वेચાડિયું રબાપુ) | (૪૨૭) .૫ हद्दु परिनं, आणक्खेस्सामि', आहडं च सातिज्जिस्सामि ( 3 ) आहद्दु परि आणक्खेस्सामि, आहडं च णो सातिज्जिस्सामि (२) आहहु परिन्नं, णो आणक्खेस्सामि, आडं च सातिज्जिस्सांमि (३) आहहु परिणं णो आणक्खेस्सामि, आहडं च णो सातिज्जिस्सा १ प्रकल्प आचारः २ प्रतिज्ञप्तः ३ निर्जरामितिशेषः ४ स्वादयिष्यामि ५ कुयाँ ६ करणय- तदुपकाराय ( स. भिक्षुः प्रकल्पं पालयन् भक्तपरिज्ञया प्राणानपि जह्यात् नपुन: प्रकल्पं खंडयेदिति शेषः ) ७ परिज्ञां ८ अन्वेषयिष्यासि. ટલે કે એક વસ્ત્ર રાખવું, અને અંતે તે પણ છેડી અચેલ [વસ્રરહિત] થઈ નિશ્ચિંત ખ નવું. આમ કરતાં તપ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને ભાખ્યું છે તેનેજ જાણીને જેમ અને તેમ સમપણુંજ સનજતા રહેવુ. (૪૨૫) જે સાધુના અંતે આમ થાય કે હું સકટમાં આવી પડયો છુ, અને નિર્બળ છું, માટે ધરાધર જઇ ભિક્ષા લેવા જવાને હું સમર્થ નથી. (અને કદાચ તે સાધુ તેવી પાતાની સ્થિતિ કોઈને કહી બતાવતા હાય) તે સાંભળીને કોઇ ગૃહસ્થ તેના સારૂં અસનાદિક આહાર ખ નાવી ત્યાં લાવી આપવા માંડે તે સાધુએ શરૂઆતમાંજ વિચાર કરીને કહેવું કે હું આયુ · ધ્યમાન ગૃહસ્થ, મને મારા માટે આણેલા આહાર કે તેવું બીજું કંઇ પણ, ખાવું પીવું કે · કે લેવું ધટતુ નથી. (૪૨૬) જે સાધુને! આવા આચાર હોય જેમકે હું માંદો પડું તાપણ મારે બીજાને મારૂં વૈયાનૃત્ય કરવા કહેવું નહિં તુિ તેવી સ્થિતિમાં ખીજા તંદુરસ્ત સમાન ધર્મ પાળનાર સાધુઆ પાતાના કર્માની નિર્જરાર થવાની ઇચ્છીને પોતેજ મારૂં વૈયાવૃત્ય કરે તે તે મારે કબુલ કરવું; અને હું જો તંદુરસ્ત હાઉ તે મારે પેાતાની મેળેજ નિજરાયેં બીજા માંદા સમાનધર્મી સાધુઓનુ વૈયાવૃત્ત્વ તેના ઉપકારાર્થે કરવું,” (તેવા મુનિએ એ પાતાના આચાર પાળતાં ભક્તપરિના નામના મરણે કરીને પ્રાણ જવા દેવા પણ આચાર ખંડવા નહિ.) (૪૨૭) (ચઉભ`ગી) હું બીજાને માટે લાવીશ, બીજાનું લાવ્યુ પણ માટે લાવીશ પણ બીજાનું લાગ્યું નહિ ખાઉં (૨). હું બીજા માટે ૧ રાગાદિકમાં ૨ ક્ષય. For Private and Personal Use Only ખાશ. (૧) હું બીજા નહિ લાવીશ, પણ ખીજા Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આઠમુ ( ૨૧ ) मि ( ४ ) । एवं से अहाकिडिय - मेव धम्मं समहिजाणमाणे संते विरते सुसमाहितलेसे । सस्थवि तस्स कालपरियाए । से तत्थ विभंतिकारए । इच्वेतं बिमोहायतणं हितं सुहं खमं જિજ્ઞેયર્સ આનુમિર્જ—ત્તિ લેમિ ! (૨૨૮) [ ષટ્ટ ઉદ્દેરા: ] * जे भिक्खू एगेण धस्थेण परिदुसिते पायबितिरण, तस्स णो एवं भवद्द, बितिर्य atr जाइस्सामि " । से अहेसणिज्जं वत्थं जाएजा अधापरिग्गहियं वा वत्थं धारेज्जा । जाव गिरहे पडिबन्ने, अधापरिजुनं वत्थं परिदृवेज्जा । अदुवा एगसाडे अदुवा अबेले लाघवियं - गममाणे । तवे से अभिसन्नागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सम्बभ સવ્વાણું સમશ-મેય સમમિનળિયા (૩૨૦) એ મિત્રણ્ યા, મિવશુળી થા, અવળવા [૨] આહારમાંળે નો વામાગો છુવાઓ તાहिर्ण हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणाओ वा हणुयाओ वामं हणुर्य णो संभारेज्जा - आसाएमाणे । से मणासायमाणे लाघवियं आगममाणे । तवे से अभिसमन्नागए भवइ । k એ આણેલું ખાઇશ. (૩) હું બીજા માટે પણ નહિ લાવીશ, બીજાનું લાવ્યું પણ નહિ ખા ઇશ.(૪) આ રીતે જેમ પ્રતિજ્ઞા લીધી હોય તેમજ કહ્યા મુજબ ધર્મને પાળતા થકા સંકટ પડતા શાંત અને વિદ્યુત બની સારી લેસ્યા ધરતા થકા મુનિ (અણુસણુ કરે) પણ પ્રતિજ્ઞા—ભ‘ગ ન કરે, તેમ કરતાં પણ તેના કાળપર્યાયજ છે. તે મુનિ ત્યાં કર્મક્ષયના કરનાર છે. એ રીતે એ વિમે ૧ પુરૂષ સ્થાન છે, હિતકર્ત્ત: છે, સુખ કત્ત! છે, વાજબી છે, કર્મ ખપાવનારછે અને એનુ સુકૃત ભવાંતરે પણ ચાલે છે. (૪૨૮) છઠ્ઠો ઉદ્દરા. (ધૈર્યવત શ્રુનિએ ઈંગિત ભરણુ કરવુ, જે સાધુ પાસે પાત્રા સાથે માત્ર એકજ વસ્ત્ર હાય, તેને એમ ચિંતા નહિ થવાની કે હું ખીજાં વસ્ત્ર માગીશ. તે મુનિ યથાયેગ્ય વસ્ત્ર યાચે, અને જેવું મળે તેવું પહેરે; ઊ નાલો આવતાં તે પરિર્ણ વસ્ત્ર પરાવી ઘે; અથવા તે એક વસ્ત્ર પહેરે પણ અંતે ઠંડી રીતે વસ્ત્ર રહિત થઈ નિશ્ચિત થાય. એમ કર્યાથી તેને તપ પ્રાપ્ત થાય છે. માટે જેમભ ગવાને ભાખ્યુ. તેનેજ જાણી કરીને જેમ બને તેમ સમપણું સમજતા રહેવું. (૪૨) સાધુ અથવા સાધ્વીએ, અસનાષ્ટિક આહાર કરતાં સ્વાદ મેળવવા માટે તે આહારને હબા ગાલથી જમણા ગાલે ન લાવવું અને જમણાથી દાબે ન લાવવુ. આમ સ્વાદ નહિ લેવાથી ૧ કાળપર્યાય એટલે ખાર વર્ષની સલેખનાથી શરીર ધસવી અણુસણ કરવું તે, ર્ ઇંગિત એટલે સાંકેતિક એટલે કે આટલા પ્રદેશમાંજ માટે હરવું ક્રૂરવું એવા ઠરાવવાણુ અણુસણ કરીને શરીર છાંડવું તે ઈંગિત મરણુ કહેવાય. ક તેવા અભિગ્રહ લીધેલ હાવાથી For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) આચારસંગ-આળ તથા ભાષાનાર, महेयं भगवता पवेइयं तमेव भमिसमेच्या सञ्चसो सम्वताए समत्त-मेव सममिजाળિયા (રૂ૦). ___ जस्स गंभिक्खुस्स एवं भवति; से गिलाणामि च खलु भहं इमंमि समए इमं सरीरनं अणुपुग्वेण परिवहित्तए, से अणुपुब्वेणं आहारं संवदृज्जा। आहारं अणुपुग्वेण संवहिता कसाए पयणू किच्चा समाहियच्चे फलगावयट्री उदाय भिक्खू अभिनिव्वुडच्चे, अणुपघिसित्ता गाम बा, of યા, હે , ઘ જા, માં તા, સા, સોળમુજા , આ જા, ગામ વા, સંજિર્ણ વા, ૧૧ વા, પાળ હૈ, તળાજું જાણુજા | સુદ - इत्ता से त-मायाए एगंत-मवकमिज्जा । एगंत मवक्कमित्ता अप्पंडे अप्पपाणे अप्पबीए भप्पहरए अप्पोसे अप्पोदए अप्पुत्तिंग-पणय-दग-महिय-मक्कडासंताणए, पडिलेहिय [२] पमज्जिय [२] तणाई संथरेज्जा । तणाई सथरता एत्यवि समए इत्तिरिय कुज्जा ! (१३) तं सच्चं सच्चवादी ओए तिण्णे छिणणकहकहे आतीत अणातीते, चाण भिउरं कार्य, संविहूणिव विस्वरूवे परीसहोवसग्गे; अस्सि विसंभणयाए, भैरव-मणुचि । तस्यवि तस्स . , कररहितं २ धूळिप्राकारवेष्टितं ३ क्षुल्लकप्राकारचेष्टितं ५ अर्द्ध तृतीयगम्यूतांतयांमरहितं ५ जळरथलभेदंभिमंद्विविधं ३ जळस्थळनिर्गमप्रवेशं ७ स्वर्णाकरादि ८ तापसावसथः ९ यावागतजनावासः १. प्रभूततरवाणिग्वर्गावसथः ઘણી પંચાત ઓછી થવાની, તથા તપ પણ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને કહ્યું છે તેને જ જાણીને જેમ બને તેમ સમપણે જાણતા રહેવું. (૪૩૦) જે મુનિને એવો અભિપ્રાય થાય કે હું આ વખતમાં હવે આ શરીરને ક્રિયાના ક્રમમાં ધરતાં થકાં અશક્ત થાઊં છું, તે મુનિએ અનુક્રમે આહારને ઘટાડ્યું, અને તેમ કરીને કષાયો પાતલા કરી શરીરથી થતા વ્યાપારી નિયમીને ફળકની માફક રહેતા થકાં રેગાદિક આવી પડતાં તૈયાર થઈ શરીરના સંતાપથી રહિત થઈ પૈર્યધરી ઇગિત મરણ - રવું. તે આ રીતે કે ગામ, નગર, ખેડું, કસબો, પ્રગણો, પાટણ, બંદર, આગર, આશ્રમ, યાત્રાસ્થળ, વ્યાપારસ્થળ, કે રાજધાનીમાં જઈને દર્ભવગેરા તણખલા માગી આવવા. તે લઈને એકાંત સ્થળમાં જવું. ત્યાં જઈ કીડિઓના ડા, જીવજંતુ, બીજ, વનસ્પતિ, જાકળ, પાણી, ફીડિઓના નાગરા, લીલgળ, લીલી માટી, તથા કોળિઆથી રહિત જમીનને રૂડી ર તે જોઈ પુંજી પ્રમાણું, દર્ભ પાથરવા. અને ત્યાં એવે વખતે ઈરિક" એટલે પાદપિપગમ મરણના હિસાબે ઘડી મુશ્કેલીવાળું ઇંગિત મરણ કરવું. (૪૩૧) સત્યવાદી. પરાક્રમી, સંસારને પાર પામેલ, “કેમ કરીશ” એવી બીકથી રહિત, રૂડી રીતે વસ્તુસ્વરૂપને જાણનાર, સંસારમાં નહિ ફસેલ, મુનિ જિનપ્રવચનના વિશ્વાસથી ભયંકર પરીષહ તથા ઉપસર્ગ અવગણીને આ વિનશ્વર શરીરને છાંડતાં થકાં ખરેખરૂં સત્ય અને ૧ રોગાદિક થવાથી અથવા લુખા આહારથી શરીર ક્ષીણ થઈ જવાથી. ૨ આવશ્યકાદિક ક્રિયાઓમાં ૩ છઠ અઠમાદિક્રમે, નહિ કે બાર વર્ષની સંખનાના ક્રમે, કારણ કે માંદુ માણસ કંઈ તેટલો વખત ટકી શકે નહિ. ૪ જેમ ફળક [પાટીએ] કપાતાં ઘડાતાં બધું સહન કરે તેમ બધું સહન કરતાં થકાં. ૫ અહીં ઈત્વરશ સાગારી અણસણ ન લેવું કેમકે તે જિનકપીને ન સંભવે. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આસુ ( ૩ ) काकपरियार । सेचि तत्थ वियंतिकारए इच्वेतं । विमोहायचणं हितं सुई खेमं पिस्सेवलं. आ. જીમિયંત્તિ શ્રેષિ। (ર) [ સક્ષમ ઉદ્દેશ:] जे भिक्खू अचेले परिवसिते, तस्स णं एवं भवति, चाएमि' अहं तणफासं अहियासितए, सीयकासं अहियासित्तए, तेजकासं अहियासित्तए, दंसमसग फासं अहियासित्तए, एगसरे भन्नतरे विरूवरूवे फासे अहियासित्तए; हिरिपडिच्छादणं च णो संचाएमि अहियासित्तए પુર્વ સ ાંત શિવધનું પરિણ | (૪૩૩) अदुवा तत्थ परकमंतं भुज्जो अचेलं तणफासा फुसंति, सीयफासा फुसंति, तेज़फासा फुसंति, दंसमसगफासा फुसंति, एगयरे अनयरे विरूवरूवे फासे अहियासेति अचेले लाघवियं आगममाणे । तवे से अभिसमन्नागए भवति । जहेतं भगवया पवेदियं तमेव अभिसhear सम्वओ सम्वत्ताए समत्त मेव समभिजाणिया । ( ४३४ ) जस्सणं भिक्खुस्त रवं भवति; - अहं च खलु अन्नेसिं भिक्खूणं असणं वा [४] आहद्दु १ शक्नोमि २ ह्रीप्रच्छादनं त्यक्तुं न शक्नोमि. દુર' કામ બજાવે છે. આમ કરતાં પણ તેને કાળપર્યાય [સલેખના] જ ગણાય છે. તે મુનિ આ સ્થળે પણ અતક્રિયા કરે છે. એ રીતે એ ઈંગિત મરણ વિમાહી પુરૂષોનું સ્થાન છે, હિતકત્તા છે, સુખકા છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને ભવાંતરે એનું સુકૃત સાથે ચાલે છે. (૪૩૨) સાતમા ઉદ્દેશ. ( પાદાપગમન મરણ. ) જે સાધુ વસ્રરહિત [ દિગંબર] હોય, તેને એવું થશે કે હું ધાસના સ્પર્શ ખમી શકુ છું, તાપ ખમી શકુંછું, દેશ કે મશકનો ઉપદ્રવ ખની કુલ્લું, અને બીજા પણ અનુકૂળ પ્રતિકૂળ પરીષહ ખમી શકું છું; પણ નગ્ન રહેતાં લા પરીષહુ ખની શકતા નથી, તે સાધુએ કટિબંધ વસ્ત્ર [ચાલપટ્ટ] રાખવું. (૪૩૩) તે લજ્જા જીતી શકાતી હોય તે અચેલ [ વસ્ત્ર રહિત] જ રહેવું. તેમ રહેતાં તૃગુસ્પર્શ, તાઢ, તાપ, દશમશક, તથા બીજા પણ અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહ આવે તે સહન કરવા. એમ કર્યાથી લાધવ [ અપચિંતા ] પ્રાપ્ત થાય છે, અને તપ પણ પ્રાપ્ત થાય છે, માટે જેમ ભગવાને કહ્યું છે તેનેજ જાણી જેમ બને તેમ સમપણું જાણુતા રહેવુ. (૪૩૪) (ચઉભંગી) જે સાધુના સુતે એમ થાય કે હું બીજા સાધુને આદ્રારાદિ ક્ષાત્રી - For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, दसइस्लामि, आहडं च सासिज्जिस्सामि [१] जस्सणं भिक्खुस्स एवं भवति;-अहं च खलु अमेसि भिक्खूणं असणं वा० आहहु दलहस्सामि, आहडं च णो सातिज्जिस्मामि [२] जस्लणं भिक्खुस्स एवं भवति;-अहं च खलु असणं वा० आहटु नो दलइस्सामि, आहडं च सातिज्जिस्सामि [२] जस्सणं भिक्खुस्स एवं भवति-अहं च खलु अण्णेसिं भिक्खूणं असणं बा. आहहु नो दलइस्लामि, आहडं च णो सातिज्जिस्सामि []-अहं च खलु तेण अधातिरित्तेणं अधेसणिज्जेणं अधापरिग्गहिएणं असणेणं वा० अभिकख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । अहं वावि तेण अधातिरित्तणं अधेसणिज्जेणं अधापरिग्गहिएणं अस. गेणं वा. अभिकंख साहम्मिएहिं करिमाणं वेयावडियं सातिज्जिस्सामि लापवियं आगमમળે ના સમર મેવ સમાળિયા (૨૧) जस्सणं भिक्खुस्स एवं भवति;-से गिल.मि च खलु अहं इमंमि समए इमं सरीरं खणुपुष्वेणं परिवाहित्तए, से अणुपुग्वेणं आहार संबडेजा । संवदइत्ता कसाए पयणुए किच्चा समाहिअच्चे फलगावयष्टी उट्राय भिक्खू अभिणिध्वुडच्चे, अणुपविसित्ता गामं वा जाव रायहाणिं या तणाई जाएजा। तणाई जाएत्ता, से त-मायाए एगंत-मवक्कमेज्जा, अप्पंडे जाव तणाई संथरेजा। एल्यवि समए कायं च, जोगं च, इरियं च, परचक्खाएज्जा । (४३६) - तं सच्चं, सच्चावादी आए तिन्ने छिन्चकहकहे आतीतटे अणातीते चेच्चाण भिउरं कार्य संविहूणिय विरूवरूवे परिस्सहोवसग्गे अस्लि विसंभणाए भैरव मणुचिछ । तत्थवि तस्स काल પીશ, અને હું પણ બીજાનું લઈશ (૧; અથવા લાવી આપીશ પણ લઈશ નહિ (૨); અને થંવા હું નહિ લાવી આપું પણ લાવેલું લઈશ. (૩) અથવા હું બીજા માટે લાવીશ પણું નહિ અને લઈશ પણ નહિ. (૪) (એ રીતે ચઉભંગીથી પ્રતિજ્ઞા કરે અથવા આ પ્રમાણે છુટી પ્રતિજ્ઞા કરે કે, મારે ભાગ ખપથી વધેલા યથાયોગ્ય જોવા મળેલ તેવા આહારાદિકથી નિરાના અર્થ સાધર્મિ મુનિનું ઉપકારાર્થે વૈયાવૃત્ય કરવું. અથવા મારું કઈ તેવી રીતે આ હારાદિક આપી વૈયાવૃત્ય કરે તે સ્વીકારીશ, જે માટે એવી પ્રતિજ્ઞાથી લાઘવ પ્રાપ્ત થાય છે. તપ પ્રાપ્ત થાય છે. માટે જેમ ભગવાને કહ્યું છે તેને જ જાણીને સમપણું જાણવું. (૩૫) જે સાધુને એવો અભિપ્રાય થાય કે હવે આ વખતે હું આ શરીરને ક્રિયાઓમાં જેડતાં થકાં અસક્ત થાઉં છું. તેણે અનુક્રમે આહાર ઘટાડવે. તેમ કરીને કષાય પાતલા કરવા. પછી શરીર વ્યાપાર નિષમીને ફળક માફક રહેતાં થકાં ભરણ માટે તૈયાર થઈ શરીર સંતાપરહિત થઈ ધીરપણે પાદપપગમન અણસણું કરવું. તે આ રીતે કે ગામાદિકમાં જઈ દર્ભ વગેરા લાવી એકાંતમાં નિજીવ ભૂમિએ સંથારો પાથરે, પછી તેવે વખતે, શરીરને, શરીરના વ્યાપારને, અને ઈર્યા એટલે ગતિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી. (૪૩૬) સત્યવાદી પરાક્રમી પારગામી “કેમ કરીશ” એવી બીકથી રહિત પદાર્થસ્વરૂપ જાણનાર સંસારમાં નહિ ફસાએલ મુનિ જિન પ્રવચનના વિશ્વાસથી ભયંકર પરીષહ તથા ઉપસર્ગોને અવગણીને આ વિનશ્વર શરીરને તો શકે ખરેખર સત્ય અને દુકર કામ બજાવે ૧ પાદપ એટલે ઝાડ તેને ઉપગમન સરખા થવું એટલે કે ઝાડ માફક સ્થિર થઈ રહેવું, કે પણ અંગોપાંગ ડગાવવા નહિં, એવા મરણને પાદપગપમન કહે છે. ' For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) અધ્યયન આઠમું परियाए । से तत्थ विभंतिकारए इन्धेयं । विमोहायतण हियं सुहं खमं णिस्सेयसं आणुगामियं. જિ નિ ! (૨) [ મ ર ] अणुपुग्वेण विमोहाई, जाइं धीरो समासज्ज થયુમંત મસિવંતો, સવં ઇજા કોટિ શા (૨૮) दुविहंपि विदित्ता णं, बुद्धा धम्मस्स पारगा; અggીજું સંશાપુ, ચમ્મુના ૩ તિતિ કરા (૨૧) कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए; महभिक्खू गिलाएज्जा, आहाररसेव अंतियं ।३। (४४०) जीवियं णाभिकखेज्जा, मरणं णावि पत्यए; दुहतोवि ण सज्जेज्जा, जीविते मरणे तहा ।। मज्जत्थो णिज्जरापेही, समाहि-मणुगलए અંતે વિરલન, અર્થ ગુણ છે(૧) છે. તે મુનિને આ સ્થળે પણ કાળપર્યાય જ છે. વળી આ સ્થળે તે અંતક્રિયા પણ કરી શકે છે. એ રીતે એ પાપા પગમન ભરણુ વિમેહી પુરૂષનું સ્થાન છે, હિતકર્તા છે, સુખક છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને એનું ફળ ભવાંતરે ચાલે છે. (૪૩૭). આઠમો ઉદેરા. (કાલપર્યાયથી ત્રણે મરણની વિધ) સંયમી બુદ્ધિશાળી અને ધીર મુનિએ બધી બાબત અતિસરસ રીતે જાણુને અનુક્રમે મોહને દૂર કરનાર ત્રણે મરણની રીતમાંથી ગમે તે એક પામીને સમાધિ પાળવી. (૪૩) (શરીરાદિ બાહ્ય તથા રાગાદિ અત્યંતર) એ બન્ને પ્રકારની વસ્તુ જાણીને ધર્મના પારંગામી થએલ મુનિઓ અનુક્રમે અવસર જાણુને કર્મથી છૂટે છે (૪૩) કષાય પાતલા કરી આહાર ગટાવી (સંકટ) સહન કરતો થકે જે સાધુ કદાચ આહાર વિના બહુ જ મુંઝાય તો તદન આહારનો ત્યાગ કરી અણસણ કરે અથવા સમાધિ રાખવા મટે છેડે વખત આહાર લઈ પછી સંલેખણ ચલાવે. (૪૪) | મુનિએ અણસણ કરતાં જીવવું પણ ન ઈચ્છવું તેમ મરવું પણ ન ઈચછવું. જીવિત અને ભરણ એ બન્નેમાં આશા ન બાંધવી. કિંતુ સમભાવી થઈ નિર્જરાની ઈચ્છા ધરતાં થક સમાધિ પાળ્યા કરવી. અંદરના (કાય) અને બહેરના (શરીરાદિક) છેડીને પવિત્ર અતઃકરણ (રાખવા) ચહાવું. (૪૪) ૧ ભક્તપરિક્ષા, ઇંગિત મરણું, વથા પાપગમન મરણ ૨ ચાવત છiીને. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-ળ તથા ભાષાન્તર जं किंचि वक्कमे जाणे, आउखमस्स अप्पणो; તત્તેર અંતરા, સ્થિi સિરિઝ વંgિ iા (૨) गामे वा अदुवा रण्णे, थंडिलं पडिलेहिया; अप्पपाणं तु विनाय, तणाई संथरे मुणी ।७। (४४३) अगाहारो तुअहेज्जा, पुट्रो तत्थ हियासए; णातिवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्टए ।८। (४४४) संपप्पगा य जे पाणा, जे उ उडु-महे-चरा; मुंजते मंससोणीतं, ण छणे ण पमज्जए ।९। (४४५) पाणा देहं विहिंसंति, ठाणातो ण विउब्भमे; आसवेहिं विवित्तेहिं तिप्पमाणो हियासए ।१०। गंधेहिं विवित्तेहिं, आउकालस्स पारए; (४४६) Tarગત , વિથ વિશાળતો ૧૧ (૪) अयं से अवरे धम्मे, णायपुत्तेण साहिए; આવí પરીવારં વિના તિહાં ઉતા ૧૨ (૧૮) , इत इंगितमरणसूत्रं. प्रगृहीततरकं श्रेष्टतरमित्यर्थः (ઓચિ કંઈ રોગ ઉત્પન્ન થાય તે સમાધિને ઈચ્છતા મુનિએ) પિતાના આયુષ્ય પાળવાના જે ઉપાય માલમ હેાય તે ઉપાય અણસણના અંદર કરી લઈ સમાધિ મેળવી પાછી પણ સંલેખ કરવી. (૪૪૨) ગામમાં અથવા અરણ્યમાં આંડિત તપાસીને તેને જીવજંતુ રહિત જાણીને સૂકાં દભેદ તૃણોથી ત્યાં સંથારે પાથરવો. (૪૪૩) તે સંથારા પર આહાર ત્યાગ કરી (અણસણ કરી) મુનિએ શયન કરવું. અણસણમાં જે પરીષહ કે ઉપસર્ગ [દુઃખ તથા સંકટ] ઊપજે તે સહન કરવા. કોઈ મનુષ્યો તરફથી ઉપસર્ગ થાય તે મર્યાદા ઉલ્લંધવી નહિ. (આર્તધ્યાનમાં ન પડવું) (૪૪) ફરતા જંતુઓ પક્ષિઓ, સર્પાદિ જતુઓ, માંસભક્ષી પ્રાણિઓ, અને રક્તભક્ષી પ્રાણિઓ અણુસણમાં રહેલ મુનિને ઉપદ્રવ કરે તે મુનિએ હાથ વગેરથી તેમને મારવું નહિ અને રજોહરણાદિકથી શરીરને પ્રમાર્જિવું પણ નહિ. (૪૪૫) જંતુઓ મારું શરીર ખાએ છે પણ મારા ગુણે નથી ખાતા, એમ વિચારી મુનિએ તે ઠેકાણાથી ઊઠી બીજે સ્થળે ન જવું. આશ્રવ છાંડીને આનંદમાં રહી સર્વ સહન કરવું. વળી જૂદા જૂદા શાસ્ત્રોને સાંભળતાં અથવા જૂદી જૂદી જાતને પરિગ્રહ છતાં પિતાનું આયુષ્ય પૂરું કરવું. (૪૪૬) હવે જે સંયમી મુનિ ગીતાર્થ હોય તેવા મુનિ ઇંગિતમરણ નામનું અણુસણ કરે છે. તે અણસણ ઘણી કઠિન રીતે લેવાય છે. (૪૪૭) એ અણુસણમાટે જ્ઞાતપુત્ર વીર પ્રભુએ એમ કહેવું છે કે તે અણુસણસંસ્થિત મુનિએ જાતે જ ઉદર્તિનાદિ ક્રિયાઓ કરવી બીજા પાસે ત્રિવિધ ત્રિવિધ ન કરાવવી. (૪૪૮) ૧ સ્થળ. ૨ કીડિઓ પ્રમુખ. ૩ ગીધવગેરા ૪ સિંહાદિ ૫ મછર જેવા. ૬ કષાય વગેરા પાપના હેતુઓ. ૭ જઘન્યથી પણ નવપૂર્વ હવા જોઇએ. ૮ ઉદ્વર્તન ઊઠવું, પરિવન-પાકું ફેરવવું માર, ખરચુ જવું, પ્રશ્રવણ પિશાબ કરવા જવું, ઇત્યાદિ ક્રિયાઓ. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આઠમું, ( ૮૭) हरिएसु ण णिवज्जेजा, थंडिलं मुणिआ'सए; विउस्सज्ज अणाहारो, पुट्रो तत्थ हियासए ।१३। (४४९) इंदिएहिं गिलायते, समियं आहरे मुणी; તહારિ રે સા, માટે સમાgિ iા (પ) भभिकमे पडिक्कमे, संकुचए पसारए; कायसाहारणटाए, इत्थंवावि अचेयणे ।१५। (४५१) परिकमे परिकलंते, अदुवा चिटे अहायते;२ કાળા ક્રિજંતે, બિણિપુજા જ સંતો ઉદ્દા પર) आसीणे जेलिसं मरणं, इंदियाणि समीरए; રોઝાવા લાળ, વિતરું પણ ૧૧ (૨) जो वज्ज समुप्पज्जे, ण तत्थ अवलंबए; તો તે અgrળ, સળે રે દિવાલ ૧૮ (9) अयं चायततरे सिया, जो एवं अणुपालए; सम्वगायणिरोधेवि, ठाणाता ण विउम्भमे ।१९। (४५५) १ ज्ञात्वा २ यथायतः ३ गवेषयेत् ४ पादपोपगममरणविधिः લીતરીવાળી જગ્યામાં ન સૂવું કિંતુ નિર્જીવ ડિલમાં શયન કરવું. આહારને ત્યાગીને જે ઉપસર્ગ થતા રહે તે સહન કરવા. (૪૪૮) : " વળી ઇંદ્રિય બહુ અકડાય ત્યારે તે ઇન્દ્રિયોને હેરવી ફેરવીને આત્માને સમાધિમાં રાખ. કારણ કે જેમ તેમ કરતાં પણ જે સમાધિવત રહે છે તે પવિત્ર અને અચલ કહે છે. (૩૫૦) એ અણસણમાં નિયમિત કરેલી ભૂમિમાં શરીરના સહજ ટકાવ માટે જવું આવવું, બેસવું, ચરણાદિક પસારવા વગેરા ક્રિયાઓ કરી શકાય છે. અને જો કોઈ સમર્થ મુનિ હોય તે તેણે અચેતન [ નિર્જીવ વસ્તુ ] માફક અડગજ થઈ રહેવું, (૪૫૧) પણ તેમ નહિ કરી શકતા મુનિએ બેશી બેશી થાકી જતાં (સમાધિના અર્થે) હરવુંફરવું, અથવા હરતાં ફરતાં થાકેલા મુનિએ યતના પૂર્વક બેસવું, અને બેશવાથી થાકી જતાં શયન પણ કરવું. (૫૨) આવા અણસણમાં ઉજમાલ થએલા મુનિએ પિતાની ઈદ્રિ તેમના વિષથી ખૂબ ખેંચી લેવી. અવર્ણભના માટે [ અઢેલવા માટે] જે મુનિઓ પિતાની પીઠ પાછલ પાટિલું રાખે છે તે સુષિર હોય તો તે બદલાવી બીજું લેવું. (૪૫૩) કારણ કે જેથી પાપ ઉત્પન્ન થાય તેનું અવલંબન ન કરવું. માટે સર્વ સદોષ યોગોથી આત્માને દૂર કરીને સર્વ પરીષહ તથા ઉપસર્ગ સહેવા. (૪૫૪). ( હવે પાદપપગમ અણસણ કહે છે) જે મુનિ સર્વ શરીર અકડાતાં પણ જે રથાન માં અણુસણ કરેલું હોય તે સ્થાનથી લવલેશ પણ ન ડગે અને એ રીતે જે પાદપિપગમ અણસણ પાળે તે સર્વથી અધિક કામ જાણવું. (૪૫૫) ૧ કરચરણાદિક. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (૮૯) www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્ अयं से उत्तमे धम्मे, पुव्वाणस्स पग्गहे આપવું દિòદિશા, વિ अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पयं; થોસિરે સભ્યો વાય, ન મે તેહે પરીસહા ર૧ (૩૧૦) जावज्जीवं परीसहा, उवसग्गा इति संख्या; વિટ્ટુ માળે ર૦૦ (૪૫૬) સંયુકે તે મેચાણ, તિન્ને પિયાસણ ૨૨) (૧૮) भिउरेसु न रज्जेज्जा, कामेसु बहुतरसु वि; Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ચ્છાોમ ન સેવેન્દ્ર, પુર્વ વન્ન સહિયા ારા (૩૧૧) सासएहिं णिमंतेज्जा, दिग्वमायं ण सहहे; સં ત્રિપુરા માળે, સરૂં સૂમ વિધૂળિયા પરશ (૪૬૦). सम्वहिं अमुच्छिए, आउकालस्स पारए; ત્તિતિવા પરમં નવા, વિમાછતાં તિ-તિ તેમિ ારા (૪૬૧) - ૧ અનુપાતિય: વ્યાયઃ ૨ (૩પ ંઢારસૂત્ર) આ અણુસણુ સર્વેથી ઉત્તમ છે, કારણ કે એ પેહેલા બતાવેલા ભક્તપરિના તથા લૈંગિ તમરણ એ બન્ને અણુસણાથી મુશ્કેલ છે. ( એની વિધિ આ રીતે છે ) અચિર એટલે નિર્જીવ ભૂમિ તપાશીને ત્યાં ખેશીને એ અણુસણુ આદરવું. (૪૫૬) 2 મતલબ એ કે અચિત્ત સ્થઙિળ અથવા ફળક મેળવીને ત્યાં પોતેસ્થિત થવું, અને આખા શરીરને વેાસરાવવું. ( પછી પરીષહ કે ઉપસર્ગ થાય તે વિચારવું કે । મારા શરીરમાં પરીષહ છે જ નહિ. ( શરીર જ મારૂં નથી ત્યારે તેના પરીષહ તે મારે શેના હાય. ) (૪૫૭) વળી વિચારવું કે જ્યાં લગી જીવીશ ત્યાં લગી પરીષહેપસર્ગ સહેવાના છે એમ ધારી તે “મે શરીરથી જૂદો થવા માટે જ શરીરના ત્યાગ કરેલો છે? ” એમ વિચારી પતિ મુનિએ સર્વ પરીષહેાપસર્ગ સહન કરવા. (૪૫૮) વળી આવે વખતે કદાચ કોઈ રાજાદિક ત્યાં આવી અનેક લાલચેા બતાવી મુનિનું મન ગાવે તા પણ મુનિએ તે ક્ષણભંગુર શબ્દાદિક વિષયામાં રાગ કરવા નહિ. સદા સ્થિર રહે નારી યશકીર્ત્તિવિચારીને મુનિએ ઈચ્છાલેલ એટલે “હું ચક્રવર્તી થા” એ વગેરા નિદાન ન કરવા. (૪૫૯) વળી ઊઇ કદાચ શાશ્વત એટલે અનર્ગલ દ્રવ્યથી મુનિને નિમંત્રણા કરે તે મુનિએ ચિં તવવું કે મારૂં શરીર જ શાશ્વત નથી માટે એ દ્રવ્ય શાશ્વત શી રીતે બને.'' વળી કાઇ દેવતા આવી માયા બતાવે તે તે પણ માનવી નહિ; કિંતુ સર્વે જંજાળ દૂર કરીને હું મુતિ, તું સમજ કે એ નકકી દેવમાયા જ છે. (૪૬૦) એ રીતે સર્વ વિષયામાં અમૂતિ થઇને મુનિએ આયુકાળના પારગામી થવું. (ઉપસંહાર) એ રીતે એ ત્રણે મરણામાં ઉત્કૃષ્ટ તિતિક્ષા [સહનશીળતા] રહેલી હાવાથી સ્વયંગ્ય તાનુસારે ગમે તે મરણ કલ્યાણકા છે. (૪૬ ૧) For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નવમું (૮૯) उपधानश्रुताख्यं नवम मध्ययनम् [[કલમ દ્રા ] -- - महासुयं वदिस्साभि, जहा से समणे भगवं उट्राय; संखाय' तंसि हेमंते, अहुणापम्वइए रीयस्था । (४६२) णोचेविमेण वस्थेण, पिहिस्सामि तंसि हेमंते; લે પાર પાવરહા, પણ હુ અણુએ તરત રા (૧૩) चत्तारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म; अभिरुज्झ कायं विहरिंसु, आरुहिया' णं तत्थ हिंसिंसु ।३। (४६५) संवच्छरं साहियं मासं, जंण रिकासि वस्थगं भगवं; अचेलए ततो चाई, तं वोसज्ज वत्थ-मणगारे ।। (४६५) १ ज्ञात्वा २ रीयतेस्म-विजहार इत्यर्थः ३ नचैवानेन ४ वस्त्रधारणं ५ आरुह्य ६ त्यજવાનું અધ્યયન નવમું. ઉપધાનશ્રુત, --- -- પહેલો ઉદેશ. (મહાવીર સ્વામિ વિહાર) હે જબ) મે જેમ સાંભળ્યું છે તેમ કહુ છું કે શ્રમણ ભગવાન (મહાવીરે) દીક્ષા લઈને હેમંત રૂતુમાં તરતજ વિહાર કર્યો. (૪૨) ( તેમને ઈ એક દેવદૂષ્ય વસ્ત્ર આપેલું હતું પણ) ભગવાને નથી વિચાર્યું કે એ વસ્ત્રને હું શીયાળામાં પહેરીશ. તે ભગવાન તે જીવિતપર્યત પરીષહના સહકાર હતા. માત્ર બધા તીર્થંકરેના રિવાજને અનુસરીને તેમણે (ઇન્ડે આપેલું) વસ્ત્ર ધર્યું હતું. (૪૬૩) (ભગવાનના શરીરે દીક્ષા લેતી વખતે પુષ્કળ સુગંધિ વાસક્ષેપ વર્ષેલો હેવાથી) ચાર મહિના લગી ઘણા ભ્રમરાદિક જંતુઓ તેમના શરીરને વલગતા હતા અને માંસ તથા લેહી ચૂસતા હતા. (૪૬૪) ભગવાને લગભગ તેર મહિના લગી તે (ઈ દીધેલું) વસ્ત્ર અંધપર ધર્યું હતું. પછી તે વસ્ત્ર છાંડીને ભગવાન વસ્ત્રરહિત અનગાર થયા, (૪૬૫) For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર अदु पोरिसिं२ तिरियभित्ति, चक्खु-मासज्ज' अंतसो झाति'; અહ રાજપુમા સહારે, તા તા થઇને પા ૪૬) सयहि वितिमिस्सेहि, इत्थीओ तत्थ से परिवाय; सागारियं ण सेवइ, इति से सयं पवेसिया' झाति ।६। (४६७) जे केइ इमे अगारत्था, मीसीभावं पहाय से शाति; gવ મમાયુ, છાત નવરાતી અંકૂ ાળ (૪૮) णो सुगर-मेत-मेगेसिं, णा भिभासे अभिवायमाणे; हयपुवो तत्थ दंडेहिं, लूसियपुवा । अपुझेहिं ।८। (४६९) फरुलाई दुत्तितिक्खाई, अतिअच्च१२ मुणी परकममाणे; आघायणगीताई, दंडजुज्झाई मुट्रिजुज्झाई ।९। (४७०) १ अथ २ पुरुषप्रमाणवीथि ३ सावधानोमूत्वा ४ ध्यायति ५ दर्शनभीताः ६ संहिता मिलिताः ७ डिभाः ८ हत्वा हत्वा ९ शयनेषु-वसतिषु १० आत्मानं वैराग्यमार्गेप्रविश्य. ११ हिंसितपूर्वः १२ अतिगत्य ભગવાન સાવધાન થઈ પુરૂષપ્રમાણ માર્ગને ઈસમિતિથી શોધીને ચાલતા હતા. આ વખતે નાના બાળકે તેમને દેખી ભયબ્રાંત થઈ એકઠા મળી તેમને લાઠમૂઠ વગેરાથી મારતા મારતા રડવા લાગતા. (૪૬૬) વળી ભગવાન ગૃહસ્થ અને તીર્થકરોથી સેલભેલ થએલી વસ્તિમાં રહેતા ત્યારે જે બિઓ તેમને પ્રાર્થના કરતી તે તે ભગવાન તે સ્ત્રિઓને શુભમાની અગંળાઓ ગણીને તેમને પરિહાર કરતા થકા મૈથુન નહિ સેવતા. એ રીતે તેઓ પોતે પિતાના આત્માને વૈરા4માર્ગમાં લાવીને ધર્મધ્યાન ધ્યાતા હતા . (૪૬૭) ભગવાન, ગૃહ સાથે હળવું મળવું છોડીને ધ્યાનનિમગ્ન રહેતા. ગૃહસ્થ કંઈ પૂછતા તે તેમના સાથે એ વખતે ભગવાન બેલતા નહિ પણ પિતાનું હિત સંપાદન કરવા ચાલ્યા જતા હતા. સરલ સ્વભાવી ભગવાન એ રીતે મિક્ષ માર્ગને અનુવર્તતા હતા. (૪૬૮) ભગવાનને કોઈ વખાણતા તે તેના સાથે પણ કશું બેલતા નહિ, તેમજ જે પુણ્યહીન અનાર્યે તેમને દંડાદિકથી મારતા કે વાલ ખેંચીને દુઃખ દેતા તેમના તરફ કેપ કરતા નહિ. (એવું પ્રવર્તન ખરે એવા મહાપુરૂષો જ કરી શકે છે. પ્રાકૃત જનોથી એમ વર્તવું મુશ્કેલ છે.) (૪૬) વળી ભગવાન, નહિ ખમી શકાય એવા કઠોર પરીષહેની કશી દરકાર નહિ કરતાં અને લોકથી થતા નૃત્ય કે ગીતમાં રાગ નહિ ધરતા; તથા દંડયુદ્ધ કે મુષ્ટિયુદ્ધની વાત સાંભળી ઉત્સુક નહિ બનતા. (૪૭૦) For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નવમું (૯૧) गढिए मिहोकहासु, समयमि णायपुत्ते विसोगे अदक्खू; एताई सो उरालाई, गच्छति णाथपुत्ते असरणाए ।१०। (४७१) अवि साहिए दुवासे, सीतोदं अभोच्चा णिक्खंते; grg પદિર, હૈ મહેશને સંતે ૧ (૨) पुढविं च आउछायं, तेक्वायं च. वाउक्कायं च; पणगाय बीयहरियाई, तसकायं च सम्वसो गच्चा ।१२। " एयाइं संति" पडिलेह, चित्तमंताई से अभिनाय; . परिवज्जियाण विहरित्था, इति संखाए से महावीरे ।१३। (४७३) अदु थावरा तसत्ताए, तसजीवा य थावरत्ताए; अदुवा सम्बजोणिया सत्ता, कम्मुणा कप्पिया पुढो बाला १४/ (५७४) भगवं च एव-मन्नेसी, सोवहिए हु लुप्पती बाले; कम्मं च सव्वसो पच्चा, तं पडियाइक्खे पावगं भगवं ।१५। (४७५) दुविहं संमेच्च मेहावी, किरिय-मक्खाय मणेलिसं णाणी; आयाणसोय-मतिवाय, सोयं जोगं च सव्वसो गच्चा ।१६। (४७६) કોઈ વખતે જ્ઞાતિનંદન ભગવાન, સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થએલી જોતા તે ત્યાં રાગદ્વેષરહિત મધ્યસ્થપણે રહેતા. એ રીતે એવા જબરજસ્ત સંકટો પર કશું પણ લક્ષ્ય નહિ આપતાં જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાં પ્રવર્ચી જતા હતા. (૪૭૧) ભગવાને દીક્ષા લીધા અગાઉ લગભગ બે વર્ષથી ઠંડું પાણી પીવું છેડયું હતું. એ રીતે તેઓ બે વર્ષ લગી અચિત્ત જળ પીતા થકા એકવભાવના ભાવતા કવાયરૂપ અગ્નિ ઉપશમાવીને શાંત બન્યા થકા તથા સમ્યકત્વભાવથી ભાવિત રહેતા થકા દીક્ષિત થયા. (૪૭૨) ભગવાન, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સેવાલ-બીજ-લીલેરીરૂપ વનસ્પતિ, તથા ત્રણ કાય એ બધાને “છતા” અને “સજીવ છે” એમ ગણીને તેના આરંભનો પરિહાર કરી વિચરતા. (૪૭૩) વળી સ્થાવર છવો કર્મનુસરે ભવાંતરે ત્રસરૂપે પણ ઊપજી શકે છે અને ત્રસ જીવો સ્થાવરરૂપે પણ ઊપજે છે. અથવા રાગદ્વેષ સહિત સર્વ જીવો કમનુસાર સર્વ યોનિઓમાં ઊપજતા રહે છે. (એમ સંસારની વિચિત્રતા રહેલી છે એવું ભગવાન વિચારતા.) (૪૭૪) અને એમ ભગવાન મહાવીરદેવે વિચારીને જાણ્યું કે ઉપધિસહિત અજ્ઞાની છવ કર્મોથી બંધાય છે. માટે સર્વ રીતે કને જાણીને તે કર્મો તથા તેના હેતુ પાપને ભગવાન ત્યા૫ કરતા હતા. (૪૭૫) તે જ્ઞાનવંત બુદ્ધિમાન ભગવાને બે પ્રકારના કર્મ તથા તેના આવવાના માર્ગ, હિંસાના માર્ગ, તથા વેગ એ બધું જાણીને સંયમની અત્યુત્તમ ક્રિયા કહેલી છે. (૪૭૬) ૧ ઉપધિ-ઉપાધિ-તે બે પ્રકારની છે દ્રવ્યાપધિ તથા ભાધિ . ૨ ઈર્યોપ્રત્યય કર્મ તથા સાંપરાચિક કર્મ. ૩ મન વચન કાયરૂ૫. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯ર) આચારાંગ-મૂળ તથા ભાષાન્તરभतिवातिय' अणा२, सय-म सिं अकरणयाए; जस्सि थिओ परिमाया, सम्वकम्मवहा उ से भदक्ख ॥१७॥ (७७) अहाकडं न से सेवे, सन्यसो कम्मुणा बंध अदक्खू; વિ િવ માર્વ, સં અપુર્વ વિથ મુંજા ૧૮ (૪૦૮) णो सेवती य परवत्थं, परपाए५ वि से ग अँजिस्था; રવજયા ગોમા, છત્તિ સંકિ અસરથાણ ૧૧ (૩૭૨) मायने असणपाणस्स, णाणुगिद्धे रसेसु अपडिले; अच्छिपि णो पमज्जिय, णोविय कंडूयो मुणी गायं ।२०। (१००) भप्पं तिरियं पेहाए, अप्पं पिटुमो व पेहाए; અશ્વ યુદા જાળી, વંથી જ કમાણે ર (૪૮) सिसिरंसि अद्धपडिाले, तं वोरसज्ज वस्थ-मणगारे; પરિપુ પાદુ કરીને, નો અવર્જીનિયા જ પણ. તરરા (૮૨) १ अतिपातिका निर्दोषां २ अहिंसां "आश्रित्य" इतिशेषः ३ अद्राक्षीत् ५ प्रधानं परकीयं वा वस्त्रं ५ परपापि ६ भुंक्ते ७ अपमानं ८ पाकस्थानं ९ अल्पशन्दोत्राभाव વળી તે ભગવાને પવિત્ર અહિંસાને અનુસરીને પિતાને તથા બીજાઓને પાપમાં પડતા અટકાવ્યા. અને તે ભગવાને સ્ત્રીઓને સર્વ પાપની મૂળ તરીકે જાણીને ત્યાગી છે માટે ખરેખર તે જ ભગવાન પરમાર્થદર્શ હતા. (૪૭૭) તે ભગવાન, આધાકમદિક દૂષિત આહારથી સર્વ રીતે કર્મ બંધાતા દેખીને તે આ હાર સેવતા નહતા. એમ જે કંઈ પાપના કારણ છે તે બધાને છાંડીને ભગવાન શુદ્ધ આહાર કરતા હતા. (૪૭૮) વળી પરાયું વસ્ત્ર અંગે નહિ ધરતા; પરાયા પાત્રમાં પણ તે નહિ જમતા; અને અપમાનને નહિ ગણતાં અહીન ભાવે રાઈખાનાઓમાં આહાર યાચવા જતા હતા. (૪) વળી તેઓ નિયમિત અશનપાન વાપરતા; રસમાં આસક્ત ન થતા; તથા રસ માટે પ્રતિજ્ઞા પણ નહિ બાંધતા; (કિંબહુના) ખરજ મટાડવા માટે ખરડતા પણ ન હતા. (૪૮૦) ભગવાન વિહાર કરતાં આડું કે પૂઠે અલ્પ જોતા (અર્થાત જોતા નહિ) રસ્તામાં બેલાવતાં અલ્પ બેલતા (અર્થાત બેલતા નહિ.) કિંતુ માર્ગ જોતા થકા યત્નવંત થઈને ચાલ્યા જતા હતા. (૪૮૧) ભગવાન બીજે વર્ષે જ્યારે અધ શિશિરરૂતુ બેઠી ત્યારે તે (ઈદ્રિદત્ત) વસ્ત્રને છાંડી દઈને છુટ બાહુથી વિહાર કર્યા જતા. (અર્થાત તાઢના માટે બાહુને સંકીચતા નહિ,) તથા સ્કંધ ઊપર પણ બહુ ધરતા નહિ. (૪૮૨) For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નમુ एस विही अणुक्कतो, माहणेण भईमया; ચકુલો અતિશેન, માવવા પૂર્વ સ્થિતિ ત્તિ વેમિ રા (૧૮૩) [દ્વિતીય ઉદ્દેરા: ] रियासणाई' सेज्जाओ, एगतियाओ जाओ मइयाओ; આવું સાદું સયળા, સળારૂં નારૂં સેવિસ્થા તે મહાવીરો ।। (૨૮૪) આવેલન સમાપવાપુ, પળિયલાબાપુ પાવા વાસો; અનુવા પહિવટાળેલુ હાજીપુનેલું વાવાલો ારા (૪૮૧) आगंतारे आरामा, गारे नगरे वि एगदा वासो; સુસાને મુળવારે વા, હલમૂજે વિજ્ઞાા વાસો. રૂ। (૪૮૬) एतेहिं मुणी सयणेहिं, समणे आसी पतरेस वासे; રારૂં વિનંપિ યમાળે, અલ્પમત્તે સમાપ્તિનું જ્ઞાતિ ૪) (૧૮૭) णिद्दपि णो पगामाए, सेवइ य भगवं उठाए; નળાવતી આ મવાળ, દૃત્તિ સાતિ ચ અવિશે ।!! (૪૮૮) ( ૯૩ ) १ अयंच श्लोक श्चिरंतनटीकाकारेण न व्याख्यात; सूत्रपुस्तकेषु तु दृश्यते । २ शून्यं ગૃદું, । વુડયાવાતિઃ ૩ પાનીયશાળ. ५ पण्यशालाषु हडेषु. ६ अयस्कारकुड्यादिल ७ मंचोपरिव्यवस्थितेषु तदधः ८ प्रकर्षेण त्रयोदशं वर्ष यावत् ९ शेते । એ રીતે મતિમાન મહાન નિરીહ ભગવાન વીર પ્રભુએ અનેક રીતે એવી વિધિ પાળી છે. એ વિધિમાં બીજા મુનિઓએ પણ કર્મ ખપાવવા યત્ન કરવા. (૪૮૩) બીજે ઉદ્દેશ. ( મહાવીર સ્વામિની વસતિ ) વીર પ્રભુએ વિહાર કરતાં જે જે સ્થળે નિવાસ કર્યો તે તે સ્થળે આપ્રમાણે છે. (૪૮૪) કોઈ વખતે ભગવાન નિર્જન ઝૂપડામાં; ઝૂંપડીમાં, પાણી પીવા માટે કરેલી ૫રએમાં કે હાટામાં રહેતા તા કાઈ વખતે લુહાર વગેરાની કા'ડામાં અથવા ધાસની ગંજીઆના નીચે રહેતા. (૪૮૫) કોઇ વખતે પરામાં, બાગમાંના ધરામાં, કે શહેરમાં રહેતા તો કોઇ વખતે મશાણુ, સુનાં ધર કે ઝાડની તલેટીમાં રહેતા. (૪૮૬) એ રીતે એવા સ્થળામાં રહેતાં થકાં તે શ્રમણુ મુનિ પ્રમાદ પરિહાર કરી સમાધિમાં લીન થઇ ખરેખર તેરમાં વર્ષે લગી પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. (૪૮૭) દીક્ષા લઇને ભગવાન ક્યાં પણ વધુ નિદ્રા લેતા નહિ.૧ અને હમેશાં પેાતાને જગાવતા રહ્યા. કયાંક જરા સૂતા તે પણ ત્યાં નિદ્રા કરવાની ઈચ્છા નહિ કરતા. (૪૮૮) For Private and Personal Use Only ૧ ફક્ત બાર વર્ષેમાં અસ્થિકગ્રામ (વઢવાણ) પાસે કાઉસગ્ગમાં રહ્યા હતા તે વખતે એક મુહુર્ત્ત માત્ર નિદ્રા લીધી હતી એમ ટીકાકાર જણાવેછે. Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૯૪ ) www.kobatirth.org આચારાંગ—મૂળ તથા ભાષાન્તર Acharya Shri Kailassagarsuri Gyanmandir संबुज्झमाणे पुणरवि, आसंसु भगवं उट्टाए; વિમ્મ યા રાય, તિ સંમિત્તા મુદુત્તાાં ૬। (૪૮૧) सयणेहिं तस्सुवसग्गा, नीचा आसो अणेगरूवा य; સંક્ષપળાય છૅ વાળા, અનુવા વોલનો વપરંત ૭૪ (૪૧૦) अदुवा कुचरा उवचरंति, गामरक्खाय सत्तिहत्था य; અતુ મિયા જીવજ્ઞાશા, જૂથ્વી ńતથા પુરિસો વા. ૧૮ (૨૧૧) इहलोइयाई परलोइयाई, भीमाई अणेगरूवाई; अवि सुब्भ-दुभिगंधाई, सद्दाई अनेगरूवाई || આચાર સયા સામતે, જાતનું વિરૂદં; (૪૧૨) કારાંત રતિ મિમૂળ, રીર્થાત માળે વહુવારે ૧૦૧ (૪૧૩) सजणेहिं तत्थ पुच्छिसु, एगचरा वि एगदा राओ; અવાતે સાઢ્યા, પેમાળે સમાંતૢ E દેશે ।૧) (૧૪) १ शयनेषु वसतिषु शयनै र्वा. २ अ हेनकुलायः ३ मांसादिकं भक्षयंति ष्टष्टः ५ - कचरा उपपत्यादयः पप्रच्छु रितिशेषः ६ अव्याकृते તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણતા થકા જાગતા રહેતા. કદાચ નિદ્રા આવવા માંડતી તે તે શીઆલાની રાતે તાઢમાં બાહેર જઈ મુહુર્ત્ત લગી ધ્યાનલીન થઈ નિદ્રા ટાલતા. (૪૮૯) ઉપર જણાવેલા સ્થળામાં રહેતાં ભગવાનને ભયંકર અનેક પ્રકારના ઉપસર્ગ દુઃખ થયા. સર્પ વગેરા જંતુઓ તથા ગીધ વગેરા ખિએ આવી ભગવાનને કરડતા હતા. (૪૯૦) જાર પુરૂષો શૂન્ય ધરમાં કુકર્મ કરવા જતાં ભગવાનને દેખી ઉપસર્ગ કરતા. ગામના રખેવાલા શક્તિ વગેરા હથીઆરા હાથમાં ધરી ભગવાનને ઉપસર્ગ કરતા. વળી વિષપર્વાંછનાથી ભગવાનને લોકો ઉપસર્ગ કરતા; જેમકે ભગવાનને એકલા દેખી તેમના રૂપથી માહિત થઇ વ્યાકુલ બનેલી સ્ત્રીએ વિષય ભોગ માટે તેમને પ્રાર્થના કરતી, તથા પુરૂષો પણ સતાવતા હતા. (૪૯૧) એ રીતે ભગવાને મનુષ્ય તથા તિર્યંચા તરફથી અનેક પ્રકારની ભયંકર સુગંધિ તથા દુર્ગંધિ વસ્તુઓના તથા અનેક જાતના શબ્દોના, બીહામણા ઉપસર્ગ હમેશા સમિતિથી વર્ત્તતાં ચકાં સહન કર્યા. (૪૨) વળી ભગવાન હર્ષ શાક ટાળીને બહુ ઘેાડું ખેલતા થકા વિચરતા રહેતા. (૪૯૩) (નિર્જન સ્થળમાં ભગવાનને ઊભેલા જોઈ ) લોકો પૂછતા અથવા રાત્રિને વખતે જાર પુરૂષો તેમને પૂછ્યા કે અરે તું કાણુ ઉભા છે? આ વખતે ભગવાન કશું નહિ ખેલતા; તેથી તેઓ ચીડવાઈ વખતે ભગવાનને મારવાનું પણુ કરતા. પણ ભગવાન તે નિરીહ બન્યા ચકા સમાધિમાં તલ્લીન બન્યા રહેતા. (૪૯૪) For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નવમું, (૯૫) અય-સંતતિ થશે gય, સહ-મસિ-ત્તિ મિશહૂ લા; અ-મુત્તમે ધર્મ, તસળg સંવરસારુપ શાતિ I૧૨ (૪૫) जंसि-प्पेगे पवेयति', सिसिरे मारुए पवायते; तसि-प्पेगे अगगारा, हिमवाए णिवायरे मेसंति. ॥१३॥ संघाडिओ3 पविसिस्लामी, एधा य समादहमाणा; पिहिता वा सक्खामो, अतिदुक्त्रं हिमगसंफासा ॥१४॥ મજુર્વ સવિશે, રાધા વિજ હિસાણા વિg; णिक्खम्म एगदा राओ, चाएति" भगवं समियाए. ॥१५॥ (४९६) एस विही अणुकतो, माहणेण मईमया; बहुसो अप्पडिपणेण, भगवया एवं रियंति-त्ति बेमि ।१६। (४९७) प्रवेपंते यद्वा प्रवेदयंत्यनुभवंति २ निवातं-वातरहितस्थानं. ३ वस्त्राणि ४ संयमी ५ शक्नोति “અરે અહીં કોણ ઊભે છે” એવું લોકેએ પૂછતાં, કેઈ વખતે ભગવાન બેલતા કે હું ભિક્ષુક ઊભો છું.” તે સાંભળી જે તેઓ બોલતા કે “અહીંથી જલદી જતો રહે”તે ભગવાન અન્યત્ર જતા. કારણ કે એ ઉત્તમ આચાર છે. અને જે તેઓ જવાનું કશું નહિ કહેતાં કષાયવંત બનતા તો ભગવાન મન રહી ત્યાં જ (જે થવાનું હશે તે થશે એમ વિચારી) ધ્યાન કરતા. (૪૫) જ્યારે શિશિર રૂતુમાં ઠંડો પવન જેસથી શું કરતો હતું, જ્યારે લેકે થરથર ધ્રુજતા હતા, જોરે અપર સાધુઓ તેવી ઠંડીમાં નિર્વત (વાયરા વિનાની) જગ્યા શોધતા હતા, તથા વસ્ત્ર પહેરવાને ચહાતા હતા, જ્યારે તાપસે લાકડાં બાળીને શીતનું નિવારણ કરતા હતા, એમ જ્યારે શત સહન કરવું ઘણું દુઃખભરેલું હતું, તે સમયે સંયમી ભગવાન (વીર પ્રભુ) નિરીહ બની ખુલ્લા સ્થાનમાં રહી શીતસહન કરતા રહેતા. કદાચ અત્યંત શીત પડતાં તે સહન કરવું વિકટ પડતું ત્યારે રાત્રિએ (મુ માત્ર) બાહેર હરી ફરીને સામ્યપણે રહેતા થકા પાછા અંદર બેથી તે શત સહેતા રહેતા. (૪૮૬) એ રીતે મતિમાન નિરીહ ભગવાને વારંવાર એવી વિધિ પાલન કરી છે તેમ બીજા મુનિઓએ પણ વર્તવું. (૪૭) For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, [ તૃતીય ઉદ્દેરા:] ---૦ — तणफासे सीयकाले, तेउफासे य दसमसगेय; अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ।। (४९८) અણ ગુજર-ઢાઢ arી, = ગુમપૂમિ જ, पंतं सेज्जं सेविंसु, आसणगाई चेव पंताई ।२। (४९९) लाढेसु तस्सु-वसग्गा, बहवे जाणवया लूसिंसु अह लूहदेसिए भत्ते, कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु ॥३. (५००) अप्पे जणे णिवारेइ, लूसणए सुणए डसमाणे; દુહુવાસંતિ મહતું, “મને શુ સંg”. m (૦૧) एलिक्खए२ जणो भुज्जो, बहवे वज्जभूमिइ फरुसासी; लटिं गहाय णालीयं, समणे तत्थएवि विहरिंसु ।५। १ उपसर्गाणां विशेषणं २ ईदृक्षः ३ शाक्यादयः ત્રીજે ઉશ. ( વીર પ્રભુએ કેવાં પરીષહ સહ્યાં. ) (મહાવીરદેવ) સદા સમિતિવંત બનીને કર્કશ સ્પર્શ, તાઢ, તાપ, તથા દંશ અને મશકના ડંખ વગેરા ભયંકર પરીષહ સહન કરતા. (૪૮) વળી ભગવાન દુર્ગમ્ય લાદેશના વજભૂમિ તથા શુભ્રભૂમિ નામના બને ભાગમાં જઈ વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને ઘણી હલકી વસતિઓ મળતી. તેમજ પીઠફળાદિ આસન પણ ઘણા હલકા મળતા. (૪૪) લાટ દેશમાં તે ભગવાનને ઘણું ઉપસર્ગ થયા. ત્યાંના લેકે તેમને મારતા; ભજન પણ લૂખું મળતું; તથા કૂતરાઓ આવી વીરપ્રભુના ઊપર પડતા ને કરડતા, (૫૦૦) આ વખતે બહુ થોડા જ લેક તે કૂતરાઓને કરડતાં નિવારતા. નહિ તો ઘણા લોકો તે ઉલટા ભગવાનને મારતા થકા તેમને કરવા માટે કૂતરાઓને છુચ્છકારીને તેમના તરફ મોકલાવતા. (૫૦૧) આવા લેકમાં ભગવાન ઘણીવાર વિચર્યા. ત્યાંની વજભૂમિના ઘણાખરા લોક લખું ખાતા તેથી તેઓ વધારે ફોધવાળા હોવાથી સાધુને દેખી કુતરાઓ વડે તેને એટલે For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નવમું, (૯૭) एवंपि तत्थ विहरंता, पुटपुव्वा अहसि सुणएहिं; संलुंचमाणा सुणएहिं, दुच्चरगाणि तत्थ लाहिं' ।। णिधाय दंडं पाणेहि, तं कायं वोसज्ज मणगारे; આદ જામવરણ મળવું , તે દિયા મિરવા (પ૦૨) णागो' संगामसीसे वा, पारए तत्थ से महावीरे; (५०३) एवंपि तत्थ लाढेहिं, अलद्धपुन्वोवि एगदा गामे ।। उवसंकमंत-मपडिन्नं, गामंतियंपि अप्पत्तं; નિવમg સૂgિ, “પુતારો પરં પદિ "ત્તિ. (પ) हयपुग्यो तत्थ दंडेणं, अदुवा मुट्रिणा अदु कुंताइफलेणं; अदु लेलुणा कवालेणं, हंता हंता बहवे कंदिसु ।१०। (५०५) मंसूणि छिन्नपुव्वाइं, उटेभिया एगया कार्य; परीसहाई लुचिंसु, अहवा पंसुणा उवकरिंसु. ॥११॥ उच्चालइय णिहणिसु, अदुवा आसणाओ खलइंसु, वोसहकाये पणयासी", दुक्खं सहे भगवं अपडिन्ने ।१२। (५०६) १ लाटेषु २ रूक्षालापान् ३ हस्ती ४ पर्यहि ५ प्रणत आसीत् બધે ઉપદ્રવ કરતા કે ત્યાં તબદ્ધધર્મી) ભિક્ષુકે ત્યાના ભોમિયા છતાં પણ એક મહેદી લાકડી કે નાલ હાથમાં પકડીને વિચરતા, તેમ છતાં પણ કૂતરાઓ તેમની પૂઠ પકડતા તથા કરડી ખાતા. એ રીતે લાટદેશ વિહાર કરવાને ઘણે વિકટ હતો. ત્યાં વિરપ્રભુએ આરંભ ત્યાગ કરીને શરીરને પણ વિસરાવીને નિર્જરાને અર્થે નીચ જનના કડવાં વાક્યો સહન કર્યા. (૫૨) એ રીતે જેમ બળવાન હસ્તી સંગ્રામના મોખરે પિોહચી જય મેળવી પરાક્રમ બતાવે તેમ વિરપ્રભુ એ વિકટ ઉપસર્ગના પારંગામી થયા. (૫૦૩) વળી એક વખતે જંગળમાં ચાલતાં ચાલતાં સાંજ લગી તેમને કોઈ ગામ પણ પ્રાપ્ત થયો નહતો. અને કોઈ સ્થળે વળી તેઓ ગામના પાદર જતા કે ત્યાંના અનાર્ય કે સામા આવી તેમને મારતા અને બેલતા કે “અહિથી દૂર જ રહે” (૫૦૪). ઘણી વખતે લાટ દેશમાં ભગવાનને લેંકે લાકડીથી, મૂઠ્ઠી, ભાળાની અણીથી, ૫થરથી કે હાડકાના ખપ્પરથી મારી મારીને પોકારે પાડતા. (૫૫) કઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા અથવા તેમના પર ધૂળ વરસાવતા અથવા તેમને ઊંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે પાડતા. પણ નિરીહ ભગવાન વિરપ્રભુ તે પિતાના શરીરને વ્યક્ત કરીને તે સઘળાં દુ:ખ સહન કર્યા જતા. પ૦૬) For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર सूरो संगामसीसे वा, संवुडे तत्थ से महावीरे; पडिसेवमाणे फहसाई, अचले भगवं राइस्था ।१३। (५०७) एस विही अणुकतो, माहणेण मतीमता; જદુતો સકિ, સારા પુર્વ શિવતિ-રિ મિ. ૧ (૧૦૮) – – [ વતુર્થ દેરા: ] ओमोदरियं चाएति', अपुट्रेवि भगवं रोगेहि; પુરો મજુરો જા, જો સાતિગતિ તેજી લા (૧૦૧) संसोहणं च वमणं च गायब्भंगणं च सिणाणं च; संवाहणं ण से कप्पे, दंतपक्खालणं परिणाए ।२। (५१०) विरए य गामधम्मेहिं५, रीयति माहणे अबहुवाई; (५११) सिसिरंमि एगदा भगवं, छायाए झाइ आसीया ॥३॥ मायावई य गिम्हाणं, अस्थति उक्नुहुए अभिताये; (५१२) १ शकनेति २ श्वभक्षणादिभिः ३ स्वासकासादिभिः ४ चिकित्सा ५ विषयैः જેમ શૌર્યવંત પુરૂષ સંગ્રામને મોખરે રહ્યા કેઈથી પાછો હટે નહિ તેમ પ્રબસવંત ભગવંત મહાવીર એ ઉપસર્ગેથી પાછા નહિ હઠતાં તે બધાને સહન કરતા થકા વિચરતા. (૫૦૭) આવી વિધિ નિરીહ મહાવીર પ્રભુએ પાળન કરી છે, તેમ બીજા મુનિઓએ પણ વર્તવું. (પ-૮) -ત્રચેથે ઉદ્દેશ. (વિરપ્રભુની તપશ્ચર્યા) રોગે નહિ હતાં પણ ભગવાન મિતાહારી રહેતા હતા. સેગે ઊપજતાં તેઓ તેને પ્રતીકાર કરવા નહિ ચાહતા. (૫૦૯) વળી આખા શરીરને અશુચિમય જાણીને તેઓ જુલાબ, વમન, કૈલાભંગન, સ્નાન, સંબોધન, અને દાતણ પણ નહિ કરતા. (૫૧૦) ઇદ્રિના વિષયોથી વિરક્ત થઈ ભગવાન અલ્પભાષી થયા થકા વિચરતા હતા. (૫૧૧) ભગવાન શીઆળામાં છાંયડામાં બેસી ધ્યાન કરતા, અને ઊનાળામાં ઉકુટુક આસને તડકામાં બેશી તાપ સહન કરતા. (૫૧૨) - ૧ ભગવાનને શરીરજન્ય રોગ નહિ થાય-કિંતુ આગંતુક પ્રહારજન્ય રોગ થતા સંભવે. એમ ટીકાકરે જણાવ્યું છે. ૨ ચંપી For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન નવરું, અ૬ ગાય- હોળ, સોયા–મણું-ન્માન પણ एताणि तिन्नि पडिसेवे, भटमासे य जावए भावं; (५१३) भवि इत्थ एगमा भगवं, अदमासं अदुवा मासंपि ।५॥ भवि साहिए. दुवे मासे, छप्पि मासे अदुवा विहरिस्था, વર અવસ, વિશા*-નેવાયા મુંને હા झट्रेण एगया भुंजे, अदुवा भट्टमेणं वसमेणं; दुकालसमेण एगया भुंज, पेहमाणे समाहि अपरिने । (५१४) णमाण से महावीरे, णोधिय पाक सय मकासी; अमेहिं वा ण कारिस्था, कीरंतंपि णाणुजामित्था । (५१५) गामं पक्स्सि गरं वा, घास-मेस कडं परटाए। सुविसुद्ध मेसिया भगवं, भायतजोगयाए सेविस्था. ॥११ (५१६) अदु वायसा दिगिंच्छित्ता, जे अने रसेसिणो सत्ता; पासेसणाए चिटुंते, सययं णिवतिए य पेहाए ।१०। (५१७) भदु माहणं व समणं वा, गामपिंडोलगं च अतिहिं वा; सेाधागं मूसियार वा, कुक्कुरं वा विट्टितं पुरतो ॥१॥ , यापयति २ जलमपीत्वा इति शेषः ३ रात्रोपरात्रं ४ पयुर्षित्तानं. શરીર–નિર્વહાર્થે તેઓ લુખાં ભાત, મથું અને અડદને આહાર કરતા. એમ આઠ મહિના લગણ એ ત્રણ ચીજો જ ભગવાને વાપરી. (૫૧૩) વળી પનર પનર દિવસ લગી મહિના મહિના લગી તથા બે બે મહિના ને છ છે મહિના લગી ભગવાન પણ નહિ વાપરતાં દિનરાત નિરીહ થઈ વિચરતા. વળી અન્ન પણ ગ્લાન એટલે ઠરીગએલો વાપરતા ને તેપણ ત્રીજે ત્રીજે, ચોથે ચોથે, તથા પાંચમે પાંચમે દહાડે વાપરતા. (૫૧૪). તત્વજાણીને મહાવીર દેવ પિતે પાપ નહિ કરતા, બીજાવતી નહિં કરાવતા, તથા કરે નારને રૂડું નહિ માનતા. (૫૧૫) ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલું આહાર માગતા. અને એ રીતે પવિત્ર આહાર લઈને સાવધાનપણે તે આહાર વાપરતા. (૧૬) ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખેલા કાગડા વગેરે પક્ષીઓ જમીનપર રહીને હમેશાં પિતાને આહાર લેતાં જે નજરે પડતા તે ભગવાન તેમને કશી પણ અડચણ ન પાડતા થકા ચાલ્યા જતા. (૫૧૭) તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી, ચાંડાળ, માર્જર કે કૂતરાને કંઈ મળતું For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, वित्तिच्छेदं वजंतो, तेसि-मप्पत्तियं परिहरंतो; मंदं परिक्कमे भगवं, अहिंसमाणो घास-मेसित्था ।१२। (५१८) अवि सूइयं वा सुक्कं वा, सीयपिंड पुराणकुम्मासं; अदु बक्कसं पुलागं वा, लद्धे पिंडे अलद्धए दविए ।१३। (५१९) अवि झाति से महावीरे, आसणस्थे अकुक्कुए झाणं; उड़ महेयं तिरियंच, लोए झायति समाहि-मपडिन्ने; ॥११॥ (५२०) अकसाती विगयगेही य, सदरूवेसु अमुच्छिए झाति; छउमत्थोवि विपरक्कममाणो, ण पमायं सइंपिं कुन्वित्था ।१५। (५२०) सयमेव अभिसमागम्म, आयतजोग मायसोहीए; अभिणिखुढे अमाइल्ले, आवकहं भगवं समिआसी ॥१६॥ एस विही अणुक्कतो, माहणेण मईमया; बहुसो अपडिन्नेणं, भगवया एवं रीयंतिते त्ति बेमि. (५२२) ब्रह्मचयोख्यः प्रथमः श्रुतस्कंधः समाप्तः દેખી તેમને વિદ્ધ ન પાડતા થકા તથા મનમાં કશી અપ્રીતિ નહિ ધરતા થકા ધીમે ધીમે ચાલ્યા જતા (કિંબહુના, ભગવાન કુંથુ વગેરાની પણ હિંસા નહિ કરતા થકા ભિક્ષાટન કરતા.) (૫૧૮) વળી આહાર પણ ભજે, કે સૂકેલે, ઠરી ગએલે કે બહુ દિવસ પર રાંધેલા અડદ અથવા જુનાધાન્ય કે જવ વગેરા નીરસ ધાન્યને જેવો મળી આવતા તે શાંતભાવે વાપરતા, અગર નહિ મળતે તેપણ શાંતભાવે રહેતા. (૫૧૮) વળી તે ભગવાન ઉભુટક, દેહિકા, વીરાસન, વગેસ આસનોથી નિર્વિકારપણે ધર્મ ધ્યાન કરતા રહેતા. ને નિરીહ બની અંતઃકરણની પવિત્રતા જાળવતા થકા ઊર્ધ્વ, અધ, અને તિર્યફલકના સ્વરૂપને તે ધ્યાનમાં વિચાર કરતા. (પ) એ રીતે કષાયરહિત થઈ ગૃદ્ધિ પરિહાર કરી શબ્દાદિક વિષયમાં નહિ લોભાતા થકા ભગવાન સદા ધ્યાનનિમગ્ન રહેતા અને એ રીતે છઘસ્થાવસ્થામાં પણ ભગવાન પ્રબળ પરાક્રમ દાખવી કોઈ વખતે પણ પ્રમાદી નહિ બનતા. (પર૧) પિતાની મેલેજ સંસારની અસારતા જાણીને આત્માની પવિત્રતાથી મન વચન અને શરીરને પિતાને કબજે ધરીને શાંત અને નિષ્કપટી ભગવાન ઈદગીપર્યંત પવિત્ર પ્રવૃત્તિવંત રહ્યા. એવી વિધિ મતિમાન નિરીહ ભગવાને વારંવાર પાલેલી છે. એ રીતે બીજા મુનિઓએ પણ વર્તવું, એમ હું કહું છું. (પરર) બ્રહ્મચર્ય નામે પહેલે શ્રુતસ્કંધ સમાપ્ત, ૧ સુજ્ઞ વાંચનારના હૃદયમાં આ અધ્યયનવર્ણિત વીરપ્રભુનું અદભુત વૈરાગ્ય અદભુત સહનશીળતા તથા અદભુત ઘેય વાંચવાથી તેમના ઉપર અદભુત ભક્તિભાવ થાય, એમાં કશી નવાઈ ( ભાષાંતર ક.) For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતસ્કંધ બીજો. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir द्वितीयः श्रुतस्कंधः (પ્રથમ વૂડા ) पिंडैषणानामकं दशम मध्ययनम्। (પ્રથમ દેશ) से भिक्खू वा, भिक्खुणी वा, गाहावइकुलं पिंडवायपडियाए' भणुपवि समाणे, से जं पुण जाणेजा, असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, पाणेहिं वा, पणएहिं वा, बीएहिं वा, हरिएहिं वा, संसतं, उम्मिस्सं, सीओदएण वा उसितं, रयसा वा परिवासियर पिंडपातप्रतिज्ञया. २ परिगुंडितं. મૃતકંધ બીજો. ( પહેલી ળિકા ) --- - અધ્યયન દસમું. પિઝેષણ. પહેલે ઉદ્દેશ. (મુનિએ ક આહાર લેવો અને ક નહિ લે.) જે કોઇ ભિક્ષુ અથવા ભિક્ષણી આહાર લેવા માટે ગૃહસ્થના ઘરે જાય અને ત્યાં તેને એવું જણાય કે અહીં આ અસન પાન ખદિમ કે સ્વાદિમ રૂ૫ આહાર, જીણા જંતુઓથી, ઉદિત્રયી, બીજથી કે વનસ્પતિથી મળેલ કે ભેલસેલ થએલે છે, અથવા ઠંડા પાણીથી For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, तहप्पगारं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, परहत्थंसि वा, परपायंति' वा, अफासुयं अणेसणिजंति मण्णमाणे, लाभेवि संते, नो पडिगाहेजा. (५२३) सेय आहच्च' पडिगाहिए सिया, से तं आयाए एगंत-मवक्कमज्जा, एगंत-मवक्कमित्ता अहे भारामंसि वा, अहे उवस्सयंसि वा, अप्प४ अप्पपाणे अप्पवीए अपहरिए अप्पोसे अप्पोર૬ જુત્તિ –ા–રામદિવ–મહાસંતાન વિજય [૨], ૩૩ વિદર [], तओ संजयामेव' भुजिज्ज वा, पीइज्ज वा। जंच णो संचाएज्जा भोत्तए वा पाइत्तए वा, से त-मायाय एर्गत मवक्कमेजा। एगंत मवक्कमित्ता अहे ज्झामथंडिलंसि वा०, अट्रिरासिं सि वा, किरासिसि वा, तुसरासिंसि वा, गोमयरासिसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि સિ, દિદિર [૨] vમનિટ [૨] તમ સંગયાર રિઝા (૨૪) ... से भिक्खू वा, भिक्खुणी वा, गाहावइकुलं पिंडवायपडियाए अणुपविदे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा कसिणाओ सासिआओर अविदलकडाओ अतिरिच्छच्छिण्णाओ अम्वोच्छिण्णाओ तरुणियं वा छिवार्डि13 अगभिकत१४ मभजितं पेहाए, अफासुर्य અને મામાને છામે સંતે વહાલા(૧૫) १ परपात्रे वा. २ सहसात्. ३ अथ. ४ अल्पशब्दोऽभाववचनोऽन. ५ तृणाम्रोदकबिंदुः ६ उल्लिः ७ उदकप्रधानामृत्तिका. ८ सम्यग्यत एव. ९ अथ. १० दग्धस्थंडिले वा. " कृत्स्नाः १२ स्वाश्रयाः अविनष्टयोनयः १३ मुद्गफळिकां. १४ सचेतना. ભીંજાયેલ છે, અથવા ધૂળથી બિગડેલે છે, તો તે આહાર જે ગૃહસ્થ હાથમાં કે પાત્રમાં ધરીને દેવા માંડે છે તે સજીવ તથા મુનિને અયોગ્ય જાણીને મુનિએ તે આહાર નહિ લેવો. (૫૩) કદાચ ભૂલચૂકથી તે લેવાઈ જાય તે તે આહાર સાથે લઈને મુનિએ નિર્જન પ્રદેશમાં જવું. અને ત્યાં જીવજંતુ વનસ્પતિ તથા ભીના રહિત સ્થળ શોધીને ત્યાં પિતાને મળેલા આહારમાં જે ભાગ જીવજંતુઓ વગેરાથી ભેલસેલ થએલે હોય તે જુદો પાડીને તેમાંથી જીવજંતુ ચૂંટી કહાડી નાખવા અને પછી તે આહાર રૂડી રીતે સાવધાન થઈ ખાઈ જવો અને થવા પી જવો. જે કદિ તે ખાઈ કે પી શકાય તેમ ન હોય તે નિર્જન પ્રદેશમાં જઈ બવેલી જમીનમાં અથવા જ્યાં હાડકાં બહુ પડેલા હોય ત્યાં અથવા લેઢા વગેરેને કાટ જ્યાં ઘણે પડેલે હેય ત્યાં અથવા જ્યાં પળાલ કે છાણું ઘણું પડયું હોય ત્યાં અથવા તેવી રીતના બીજા સ્થંડિળમાં પૂંજી પ્રમાઈ તે આહાર યતનાપૂર્વક પરઠવી દેવો. (૫૨) ભિક્ષુ અથવા ભિક્ષુણએ ગૃહસ્થના ઘેર આહાર માટે ધાન્ય કે ફળાદિક, અખંડ રહેલા હોવાથી અને તિરકસ કાપીને બે ભાગ પાડેલા ન હોવાથી તેમને સજીવ કે અવિનષ્ટ નિવાળા જણાય તે તથા કાચી મગ વગેરાની ફળીઓ જેઓ હજૂ તેડી કટકા કરેલી ન હેય તે સર્વ સચિત્ત અને પિતાને અયોગ્ય ધારીને તેમણે ગૃહસ્થ આપતાં છતાં ન લેવાં. (૫ર ૫) ૧ સ્થળમાં ૨ જેઓ વાવ્યાથી ઊગી શકે તેવા ૩ સજીવ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०५) અધ્યયન દસમું.' से भिक्खू वा, भिक्खुणी वा, जाव पविटे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा अकसिणाओ असासियाओ विदलकडाओ तिरिच्छच्छिण्णाओ अवोच्छिण्णाओ तरुणियं वा छिवाडि आभक्तभज्जियं पेहाए, फासुयं एसणिज्जंति मण्णमाणे लाभे संते पडिग्गाहेज्जा (५२६) से भिक्खू वा भिक्खणी वा जाव पविदेसमाणे से जं पुण जाणेज्जा पिहुयंवा, टा. हुरयं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउलपलंबं वा, सई भज्जियं अफासुयं अणेसणिज्जं मण्णमाणे लाने संते णो पडिग्गाहेज्जा. (५२७) से भिक्खू वा, भिक्खुणी वा, जाव पविटे समाणे से ज्जं पुण जाणेज्जा पिहुयं वा, जाव चाउलपलंबं वा, असई भज्जियं दुक्खुत्तो वा भज्जियं तिक्खुत्तो वा भज्जियं फासुयं एसणिज्जं जाव लाभे संते पडिग्गाहेज्जा (५२८) से भिक्खु वा भिक्खुणी वा गाहावतिकुलं जाव पविसित्तुकामे णो अन्नउत्थिएण वा, गारथिएण वा, परिहारिओ' वा अपरिहारिएण सदि, गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा, णिक्खमेज्ज वा (५२९) से भिक्खू वा, भिक्खुणी वा, बहिया वियारभूमि५ वा, विहारभूमि वा, णिक्खममाणे वा पविसमाणे वा णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अपरिहा. रिएण सदि बहिया विचारभूमि वा, विहारभूमि वा, णिक्खमेज्ज वा पविसेन्ज वा (५३०) १ कारणेसति २ पृथुकं. ३ सकृत् ५ परिहारिकः साधुः ५ विचारभूमि संज्ञाव्युन्सगभूमि. ६ स्वाध्यायभूमि.. અને જે તે ધાન્ય કે ફળાદિક વસ્તુ આડી અવળી કાપેલી અને તેડી કટકા કરેલી હેવાથી મુનિને અચિત્ત અને વિનનિવાળી જણાય તથા કાચી ફળીઓ પણ તોડી કટકા કરેલી હોવાથી અચિત્ત જણાય તે પિતાને ગ્ય જાણીને તે વસ્તુઓ લઈવાપરવી. (પર) ભિક્ષુ અથવા ભિક્ષુણીએ એકજ વાર ભુજેલા પહુવા, મમરા, પક, ઘઊંને ભૂક, ચોખા, ચેખાની કણક વગેરા અપાસુક અને અગ્ય જાણીને ગ્રહણ કરવા નહિ. (૫૨૭) જે એ પહવા વગેરા બેવાર કે ત્રણવાર શેકેલા હોય તે પ્રાસુક અને યોગ્ય જાણી ९ ४२११. (५२८) ' ( स्थन। ३२ प्रदेश ४२१- विपि ) ભિક્ષુ અથવા ભિક્ષુણીએ આહાર લેવા માટે ગૃહસ્થના ઘર તરફ જતાં અન્યતીથિંકે સાથે અથવા બ્રાહ્મણે સાથે અથવા પાસસ્થાવગેરા સાથે તેના ઘરમાં પેસવું કે નીકળવું नहिं (५२८) એજ મુજબ દિશાએ તથા સ્વાધ્યાયસ્થળમાં પણ અન્યતીર્થિક, ગૃહસ્થ, કે પાસસ્થાઓ साथे या नहि. (५३०) ૧ ઊગી શકે નહિ તેવી. ૨ પ્રોજન હોય તે. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૬). આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिक्खूवा [२] गामाणुगामं दूइज्जमाणे णो अण्णउथिएण वा, गारस्थिएण था, पરિરિ અપરિરિણા થા , માશુમં દૂiા (1) से भिक्खूवा [२] जाव पबिटे समाणे णो अण्णउस्थिअस्स वा, गारत्थियस्स वा, परिદારો સરદાયિત વા ઘા [૪] તેના વા અણુવેરના વા (૨૨) से भिक्खू वा [२] जाव पविटे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा [२] अस्सं. पडियाए' साहम्मियं समुहिस्स, पाणाई भूताई जीवाई सत्ताई समारब, समुहिस्स कीयं पामिच्चं अच्छेज्जं' अणिसट अभिहडं आहह वेतंति, तहप्पगारं असणं वा [] पुरिसंतरकडं अपुरिसंतरकडं वा, बहिया णीहडं वा, अनीहडं वा, अत्तट्रियं वा, अणत्तट्रियं वा, परिभुत्तं वा, अपरिभुत्तं वा, आसेवियं वा, अणासेवियं वा, अफासुय जाव णो पडिग्गाहेज्जा (५३३) एवं बह साहम्मिया, एगा साहम्मिणी, बहवे साहम्मिणाओ, समुद्दिस्स चत्तारि आलावगा भाणियव्वा५ (५३४) । से भिक्खू वा [२] गाहावइकुलं जाव पविटे समाणे से जं पुण जाणेज्जा असणं वा [४] बहवे समण माहण अतिथि किवण-वणीमए पगणिय पगणिय समुहिस्स, पाणाइं जाव स ताई समारब आसेवियं वा अगासेवियं वा अफासुयं अणेसणिज्जंति मण्णमाणे लाभे संते जाव णो पडिग्गाहेज्जा (५३५) १ अनुप्रदापयेत् परेण. २ अस्वप्रतिज्ञया, निग्रंथप्रतिज्ञया. ३ उच्छिश्चकं. ४ आच्छेचं ५ पूर्वपश्चिमतीर्थकरमुनीना मयं कल्पः ६ शाक्यादयः श्रमणाः ७ वनीपकाः बंदिप्रायाः વળી રામાનુગામ વિચરતાં પણ અન્યતીથિંક ગૃહસ્થ અને પાસસ્થાઓ સાથે વિચરવું નહિ. (૫૩૧) તથા એ ત્રણેને મુનિએ આહાર દેવો કે દેવરાવ નહિ. (૫૩૨). ગૃહસ્થ જે આહાર નિગ્રંથ સાધુના સારૂં એટલે કે અમુક સાધર્મિક સાધુને ઉદેશીને છકાયની હિંસા કરી તૈયાર કર્યો હોય, વેચાતે લીધે હોય, ઉધારે લીધે હેય, કોઇના પાસેથી ઝૂંટાવી લીધું હોય કે ભાલેકની રજા વગર લઈ રાખ્યો હોય તેવો આહાર તે ગૃહસ્થ કોઈ પણ મુનિ કે આર્યાને આપવા માંડે તે તેમણે જાણતાં છતાં તે આહાર ગ્રહણ નહિ કરે. અગર જો કે તે આહાર તે ગૃહસ્થ પિત કર્યો હોય અથવા બીજાએ કર્યો હોય, ઘરથી બાહર નીકાળ્યો હોય અથવા ન નીકાળ્યો હોય, તે ગૃહસ્થ તે આહાર પિતાને કરી રાખ્યો હેય અગર ન હોય, તેણે વાપરેલ હોય અગર ન વાપરેલો હોય તેપણું તે અપ્રાસુક અને અનેષણય જાણુને મુનિએ કે આર્યાએ ગ્રહણ ન કરવો. (૫૩૩) એ રીતે ઘણા સાધર્મિક સાધના માટે કરેલ આહાર તથા એક કે ઘણું સાધવી માટે કરેલ આહાર પણ કોઈ સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરે નહિ.' (૫૩૪). જે ભજન ગૃહસ્થ ઘણું પણ મુકરર સંખ્યામાંના શ્રમણ, બ્રાહ્મણ, પ્રાણ, દીન, કે ચારણભાટના માટે કરેલું હોય તે વાપરેલું છતાં કે અવાપરેલું છતાં અપ્રાસુક અને અષણીયા ગણુ મુનિએ નહિ રહેવું. (૫૩૫) ૧ પહેલા તથા છેલ્લા તીર્થંકરના સાધુઓ માટે જ આ નિયમ છે. For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન સમુ ( ૧૦૭ ) से भिक्खू वा (२) गाहाचइकुलं जाव पविट्टे समाणे से ज्ज पुण जाणेज्जा असणं वा (e) बहवे समण माहण- अतिथि - किवण-वणीमए समुद्दिस्त पाणाई (४) जाव आहद्दु वेतेति, तं तहष्पगारं असणं वा (४) अपुरिसंतस्कर्ड अबहियाणीइडं अणस्तरियं अपरिभुक्तं अणासेवितः अफासुयं अणेसणिज्जं जाव णो पडिग्गाहेज्जा (५३६) Acharya Shri Kailassagarsuri Gyanmandir अह पुण एवं जाणेज्जा, पुरिसंतरकर्ड बहियानीहर्ड अत्तट्टियं परिभुक्तं आसेवियं फासु सं પુર્ણાનાં નાવ વાંચનાદેખા (૧૩) से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवायपडियाए पविसितकामे से जाई पुण कुलाई जाणेज्जा, इमेसु खलु कुलेसु णितिए पिंडे दिज्जति णितिए अग्गपिंडे दिज्जति णितिए भाए दिज्जति णितिए अवड्डुभाए दिज्जति, तहृप्पगाराई कुलाई णितियाई णितिओमाणा इं, ળો માણ્ યા પાળાછુ થા વિલેઞ વાચિલમન થા (૧૩૮) एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणींए वा सामग्गियं जं सब्वेहिं समिते सहितें સવાનપુ-ત્તિ નિ (૩૧) [ દ્વિતીય ઉદ્દેશ ] से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवायपडियाए अणुषविट्टे समाणे से ज्जं पुण जाज्जा असणं वा [४] अटुमिपोसहिएसु वा अनुमासिएस वा, दोमासिएसु वा, तेमासिएसुवा, જે ભોજનગૃહસ્થે ધણા શ્રમણ, બ્રાહ્મણ,પ્રાÇ, દીન, કે ભાટચારણના માટે કરેલું હોય પણ તે તેણે પોતેજ કર્યું હાય, ધરથી બાહેર પણ નહિ લાગ્યું ય અતે હજુ પોતાનાજ ખપનું ગણી વાપર્યું પણ ન હોય તે તે અપ્રાસુક અને અનેષણીય ગણીને મુનિએ નહિ લેવું. (૫૩૬) પણ જો તે ભાજન ગૃહસ્થે બીજાના હાથે કરાવ્યું હોય, ધર ખાહેર રાખ્યું હોય અને પેતે પોતાના ખપનું ગણી તે વાપરેલું પણ હોય તે તે પ્રામુક અને એષણીય જાણીતે ગ્રહણુ કરવું. (૫૩૭) જે કુળામાં હમેશાં દાન દેવાતું હોય અથવા જમતી વેળા શરૂઆતમાં દાન માટે અગ્રપિંડ કહાડી રાખવામાં આવતા હોય અથવા આખા ભાજનનેા દ્વિતીયાંશ કે ચતુર્થેશ દાનમાં અપાતા ડ્રાય અને તેથી જ્યાં ઘણા યાચકો ભાગવા ઊતરી પડતા હોય તેવા કુલમાં મુનિએ આહાર-પાણી માટે ન જવું (૫૩૮) સાધુ કે સાધ્વીનું એજ કર્ત્તવ્ય છે કે હંમેશાં સર્વ પદાર્થેામાં સમભાવ રાખી જ્ઞાનદર્શન અને ચારિત્ર સાચવતાં થયાં સદા ઉદ્યાગી થઇ વર્તવું. (૫૩૯) ***** બીએ ઉદ્દેશ. ( મુનિએ અશુદ્ધ આહાર ન લેવો તથા જમણવારમાં ન જવુ ) ગૃહસ્થના ધરે જ્યારે અષ્ટમીના ઉપવાસના ઉત્સવપ્રસંગે અથવા અર્હમાસિક, માસિક, મિનિક, ત્રિમાસિક, ચતુર્માસિક, પંચમાસિક, માસિક, ઉત્સવના વખતે અથવા રૂતુઓના For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १०८ ) આચારાગ-મૂળ તથા ભાષાન્તર્ चाम्मासिसु वा पंचमा सिएस वा, छम्मासिएसु वा ', उक्सु वा, उउसंधीसुवा, उउपरियहेसुवा बड़वे समण - माहण अतिहि किवण-वणीमगे एगातो उक्खातो? परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिसिज्जमाणे पेहाए, तिहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, चहिं उक्खाहिं प रिएसिज्जमाणे पेहाए, कुंभीमुहातो वा कालोवातितो वा संणिहिसंणिचयाओ वा परिए सिज्ज - माने पेहाए, तहप्पारं असणं वा [४] अपुरिसंतरकडं जाव अणासेवितं अफासुयं अणेसणिज्जं यो पडिग्गा हेज्जा ( ५४० ) अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवितं फासूय जाव पडिग्गाहेज्जा ( ५४१ ) से भिक्खू वा [२] जाव पविट्टे समाणे से जाई पुण कुलाई, जाणेज्जा, तंजहा, उग्ग कुलागि वा, भोगकुलागि ४ वा, राइष्णकुलाणि वा, खत्तियकुलााण " वा, इक्खागकुलाणि ar, हरिवंसकुलाणि वा, एसियकुलाणि वा, वेसियकुलाणि वा, गंडागकुलाणि ७ वा, कोकुवा, गामरक्खकुलाणि वा, वोक्कसालियकुलाणि वा अण्णयरेसु वा तप्पगारे कुले अदुगंच्छिए अगरहितेसु वा असणं वा [४] फासूयं एसणिज्जं जाव पग्गाज्जा ( ५४२ ) से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्टे समाणे से ज्जं पुण जाज्जा असणं वा [४] समवायसु वा, पिंडणियरेसु वा, इंदमहेसु वा, खंदमहेसुवा, रुद्दमसुवा, मुकुंदमहेसुवा, भूतमहेसु वा, जक्खमहेसु वा, णागमहेसु वा, थूभमहसु वा, चेमहेसुवा, रुक्महे वा, गिरिमहेसु वा, दरिमहेसु वा अगडमहसु वा, तडागमहसु वा, दहमहेसु वा दिमहेसु वा, सरमहेसु वा, सागरमहेसु वा, आगरमहेसु वा, अण्णतरेसु १ उत्सवेषु २ पिठरकात्. ३ आरक्षककुलानि ४ राज्ञः पूज्यस्थानीयानि ५ राष्ट्रकूटादीनि ६ गोपालकुलानि. ७ नापितकुलानि ८ वर्द्धकिकुलानि. ९ तंतुवायकुलानि . भ्य'त्यहिने } यद्यद्दिवसे धामे (शाम्याहि) श्रमण, श्राह्मणु, परौला, हीन, अने लाटयारोने એક કે અનેક વાસણામાંથી ભેાજન પીરસાતું દેખવામાં આવે અને હજુ ગૃહસ્થે ભાજન જાતે કાછતાં વાપર્યું ન હોય તેા મુનિએ તે ભાજન અપ્રાસુક અને અનેષણીય જાણી ન सेवुं (५४०) અને જો તે કોઈ બીજા પુરૂષે રાંધી તૈયાર કર્યું હોય અને ગૃહસ્થાએ વાપર્યું હોય તે તે મુનિએ યોગ્ય જાણી ગ્રહણ કરવું. (૫૪૧) 3 भुनिये, उडुन, ' लोगभुण, राजन्यमुण, क्षत्रियकुण, हदियामुडुण, हरिवंशपुत, येोष्य કુળ, વૈશ્યકુળ, ગડુકકુળ, કોદાગકુળ, ગ્રામરક્ષકકુળ અને એક્ટશાળીયકુળ,પ તથા એવી જ જાતના બીજા પણ અતિરસ્કૃત અને અનિંદિત કળામાં નિર્દોષ આહાર લેવા જવું. (૫૪૨) જ્યારે ગૃહસ્થના ધરે મેળા ભરાયા હોય અથવા પિતૃભોજન હોય અથવા ઈંદ્ર, સ્કંદ, રૂ, બળદેવ, ભૂત, યક્ષ, કે નાગના મહત્સવ હોય અથવા સ્તૂપ કે ચૈત્યના મહાત્સવ હોય અथवा वृक्ष, गिरि, हूवा, तसाच, द्रड, नहि, सर, सागर मगरनी अथवा मेना नेवी गमे ૧ ઉગ્રંથી હરિવ‘શલગીના છઠ્ઠળા રજપૂતવર્ગના છે, અને એષ્યથી ખેરાળીચલગીના છ ફુલે વૈટ્યત્ર ર્ગના છે. ૨ ગોવાળ, ૩ ધેાષણા કરનાર ૪ ! સાળવી For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું, (૧૦) वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वमाणेस बहवे मण-माहण अतिहि किवण-वणीमए गातो उक्खातो परिएसिज्जमाणे पेहार, दोहि, जाव संणिहिणिचयातो वा परिएसिज्जमाणे पेहाए तहमगार असगं वा [४] अपुरिसंतरकड जाव को पडिग्गाहेजा (५४३) अह पुण एवं जाणेजा, दिणं जं तेसिं दायब्वं, अह तत्थ भुंजमाणे पेहाए, गाहावतिभारियं वा, गाहावतिभगिणिं वा, गाहावतिपुत्तं वा, गाहावतिधूयं वा, सुग्रहं वा, धाति વા, સારં વા, હાલ વા, મનિષ પા, મેર , સે પુરાવ ગાણા , બ ”ત્તિ જા, “મા”-ત્તિ વા, “ ણિ જે દૃો ઘરે મોકળાવં?” એવં તક્ષ પર असणं वा [४] आहढ दलएज्जा, तहप्पगारं असणं वा [४] सयं वा णं जाएजा, परो का से રે, ક્રાણુ નાવ ઘટીના (૫૪). से भिक्खू वा [२] परं अनुजोयणमेराए संखींडं णच्चा संखडिपडियाए णो अभिसंधारेजा गमणाए (५४५) ' से भिक्खू वा [२] पाईणं संखडिं णचा पडीणं गच्छे अणाढायमाणे, पडीणं संखडिं णचा पाईणं गच्छे अणाढायमाणे दाहिणं संखडिं णचा उदीणं गच्छे अणाढायमाणे, उदीणं संखडिं णचा दाहिणं गच्छे अणाढायमाणे (५४६) તે બાબતને મહોત્સવ હોય અને તેથી ત્યાં ઘણાએક (શાજ્યાદિ) શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દીન તથા ભાટચારણોને એક કે અનેક વાસણથી ભોજન પીરસાતું હોય અને તે ભોજન માલે. કે હાથે કરેલું છતાં હજુ તે ગૃહસ્થોએ વાપરેલું ન હોય તો તેવા આહારને અશુદ્ધ ગણી મુનીએ તે આહાર ન લે. (૫૪૩) પણ જે ત્યાં મુનિને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાયું છે અને હવે ગૃહસ્થ લોકો તેને વાપરે છે તે મુનિએ ગૃહસ્થની સ્ત્રીને અથવા બેનને અથવા પુત્ર, પુત્રી કે પુત્રવધુને અથવા ધાઈ, દાસ, કે દાસીને પહેલેથી જોઈને કહેવું કે હે આયુષ્માન અથવા બેન, મને આ ભજનમાંથી અન્યતર ભેજન આપશો?. આમ કહેતા મુનિને તેઓ અશનાદિ આહાર આપવા માંડે તે મુનિએ નિર્દોષ જાણી તે આહાર લેવા. (૫૪૪) બીજા ગ્રામમાં સંખડિ [જમણવાર હોય તે એવે વખતે મુનિએ બે ગાઊની હદમાં પણ સંખડિમાંથી ભોજન લેવા માટે ન જવું. (૫૪૫). જે પૂર્વ દિશામાં સંખડિ હોય તે મુનિએ સંખડિ તરફ કશી લાલચ ન રાખતાં પશ્ચિમદિશા તરફ જતા રહેવું. જે પશ્ચિમબાજુ સંખડિ હોય તો પૂર્વતરફ વળવું. જે દક્ષિણ બાજુ સંખડિ હોય તો ઉતર તરફ વળવું. અને જે ઉત્તરબાજુ સંખડિ હોય તે દક્ષિણતરફ વળવું (પ૪૬) For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जत्थेव सा संखडी सिया, तंजहा, गामंसि वा, णगरंसि वा, खेडंसि वा, कम्बईसि वा, मडंबंसि पा, परणंसि बा, आगरंसि वा, दोणमुहंसि वा, निगमंसि वा, आसमंस वा, रायहाणास वा, संणिवेसंसि वा,-संखडिं संखडिपडियाए णो अभिसंधारेमा गमगाए । केवली સૂયા “મવાળ-” (પ) संखडि संखडिपडियाए अभिसंधारेमागे आहाकम्मियं वा, उद्देसियं वा, मीसजायं चा, कीपगडं वा, पामिचं वा, अच्छेज्जं वा, अणिसट वा, अभिहडं वा, आहहु दिज्जमाणं भुंजेज्जा. अस्संजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, महल्लियदुवारियाओ યુવાનો ફુગા, સા સિક્કાને વિસામો સુઝા, વિમાઓ સિમ સમો જુગા, पवायाओ सिज्जाओ णिवायाओ कुज्जा, णिचायाओ सिज्जाओ पवायाओ कुज्जा, अंतो वा ચવા કવાય, હરિયાળ છિનિય [૨] રજિસ [૨] સંથાર સંથા , “gણ વિજુંयामो सिज्जाए'." सम्हा से संजए णियंठे अण्णयरं वा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडिपडियाए णो अभिसंधारेज गमणाए (५४८) ____ एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा साममिायं, जं सज्वट्रेहिं समिते सहिते सया – ર (૧૨) १ इतिविचिंत्य કિંબહુના, જ્યાં જ્યાં ગામમાં, નગરમાં, ખેડામાં, કબાડામાં, કચ્છમાં, શેહેરમાં, આગરોમાં, બંદરમાં, વ્યાપાર સ્થળમાં, તીર્થસ્થળમાં, રાજધાનીમાં કે નગરેપસ્થળમાં [કપમાં] સંખડિ હેય તો સંખડિને મનમાં ધારીને ત્યાં ન જવું. કારણ કે કેવળી ભગવાને કહ્યું છે કે “સંખડિમાં જવાથી કર્મ બંધાય છે.” (૫૪૭) જે મુનિ સંખડિમાંથી ભોજન લેવા માટે સંખડિ તરફ જશે તે આધાકર્મિકાદિષદુષ્ટ આહારમાં ફસી પડશે. વળી અસંયતિ ગ્રહસ્થ તેના સારૂ નાના દરવાજાવાલી જગ્યાએને મોહોટા દરવાજાવાલી કરશે અથવા મોટા દરવાજાવાલી જગ્યાઓને નાનાદરવાજાવાળી કરશે, સીધી જગ્યાઓને આડી કરશે, આડીએને સીધી કરશે, બહુ પવનવાળી જગ્યાઓને નિર્વત જગ્યાઓ કરશે, નિતજગ્યાઓને બહુ પવનવાળી કરશે, વળી અંદર કે બહાર વનસ્પતિઓ કાપી તેડી મકાન સુધરાવશે અથવા સાધુને અકિંચન ધારી તેના માટે સૂવાનું બિછાનું પથરાવશે. (એમ અનેક દોષ સંભવે છે.) માટે નિગ્રંથ સંયતિ મુનિએ અને નેક પ્રકારે મનુષ્યની હૈયાતીમાં અને મનુષ્યના મરણ પછી કરાતી સંખડિઓમાં ભજન લેવા માટે નહિ જવું. (૫૪૮) મુનિનું એજ કર્તવ્ય છે કે હમેશાં સર્વ પદાર્થોમાં સમતા રાખી પવિત્ર ગુણ સાચવતાં ચકાં યત્નવંત થઈ વર્તવું (૫૪) For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું ( ૧૧૧ ) ( તૃતીય ઉદ્દેશ:). से एगया अग्णतरं संखडिं आसित्ता पिवित्ता छडेज्ज वा वमेज्ज वा, भुने वा से गो सम्न परिणमेज्जा, अण्णतरे वासे दुक्खे रोयातंके समुप्पज्जेजा,केवली बूया “आयाण मेय.” (५५०) इह खलु भिक्खू गाहावतीहिं का, गाहावतिणीहिं वा, परिवायएहिं वा, परिवाइयाहिं वा, एगज्म सदिं सोडं पाउ' भो वतिमिस्स हुरत्या वा उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, तमेव उवस्सयं संमिस्सीमाव-मावज्जेजा अणमणे वा से मत्ते विपरियासियमूते इस्थिविग्गहे वा किलीवे वा तं भिक्खु उवसंकमित्तु बूया “ आउसंतो समणा, अहे आरामंसिवा, अहे उवस्सयंसि वा, राओ वा, वियाले वा, गामधम्मणियंतियं कह रहस्सियमेहुणधम्मपरियारमाए भाउट्टामो." तं वेगतितो सातिजेज्जा । अकरणिज्ज चेयं संखाए । एते आयतणा संति संचिज्जमाणा पचावाया भवंति । तम्हा से संजए णिय तहप्पगारं पुरेसंखडिं वा पच्छा खहिं वा संखडिसंपडियाए णो अमिसंधारेज्जा गमणाए (५५१) से भिक्खू वा [२] अनतरं संखाडे वा सोच्चा णिसम्म संपहावेति उस्सुयभूतेण अप्पाणेणं "धुवा संखडी" णो संचाएति तत्थ इयरेतरेहिं कुलेहि सामुदाणियं एसियं वेसियं पिंडवायं १ पातुं पीत्वेत्यर्थः २ बहिः ३ संखडिगमनं न कुर्यादितिशेषः ४ इतिकृत्वेति शेषः - ત્રીજે ઉદેશ. (મુનિને જમણવારમાં જવાથી થતા ગેરફાયદા ) જે મુનિ સંખડિભોજન કરશે તે કોઈ વખતે તેને તેનાથી વમન કે વિશચિકાના દુઃખમાં ઊતરવું પડશે. અથવા તો ખાધેલું અન્ન રૂડી રીતે ન પચતાં કુછ કે શાળાદિક રોગ ઉત્પન્ન થશે. માટે કેવળી ભગવાન જણાવે છે કે સંખડિભોજન કર્મબંધનો હેતુ છે. (૫૫૦) વળી એ સંખડિઓમાં એકઠા થએલા ગૃહ, ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજક, તથા પરિ. બ્રાજિકાઓ વગેરા સાથે મુનિ ત્યાં જઈ એકઠો ભેળાયાથી કદાચ મદિરાપાનમાં પણ ફસી પડે અને તેથી તે મદિરામત્ત બની પિતાના મુકામે નહિ પહેચતાં ત્યાંજ લથડી પડે છે. તથા ત્યાં નસાના આવેશથી બેહેસ થઈ સ્ત્રીઓમાં આસક્ત થાય છે. અથવા ત્યાં રહેલી સ્ત્રીઓ કે નપુંસકોમાંનું કેઇ એક મુનિપર આશક થઈ કહેવા મંડે છે કે “હે આયુમન શ્રમણ, આ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાતે અથવા અમુક વખતે આપણે એકઠા મળી ભોગવિલાસમાં વર્તશું ” એમ કહી તેઓ મુનિને વિષયોથી લલચાવી કબજે કરે છે. અને તેમાં કદાચ એકલે મુનિ ફરસી પણ પડે છે, માટે એ વાતને અકરણય જાણીને મુનિએ સંખડિમાં નહિ જવું. કારણ કે ત્યાં જવાથી ઉપર મુજબ તથા તે કરતાં પણ વખતે વધતા ગેરફાયદા થવા સંભવ છે. માટે નિગ્રંથ સંયતિએ પૂર્વસંખડિ કે પશ્ચાસંખડિમાં ભોજનાર્થે જવાને ઈરાદે નહિ કરવો. (૫૫૧) જે કઈ મુનિ પૂર્વસંખડિ કે પશ્ચાતસંખડિ થતી સાંભળી ત્યાં ઉત્સુકતા ધરી ચાલ્યો જશે તો ત્યાં તે જૂદા જૂદા કુળમાંથી અધાકદિદેષરહિત પવિત્ર આહાર ગ્રહણ કરીને ૧ કેમકે લોલુપ જનને સર્વ કંઈ સંભવે. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર 1 पडिगाहेत्ता आहारं आहारसए । माइटाणं संफासे । णो एवं करेज्जा से तत्थ कालेगं अणुपविfear तत्थेतरेतरेहिं कुलेहिं सामुदागिय एसियं वेसियं पिंडवायं पडिगाहिता आहारं આહાòન્ના (પૃ:૨) से भिक्खू वा [२] से ज्जं पुण जाणेज्जा गामं वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संखडी सिया, तंपिय गामं वा रायहाणि वा संखडिपडिया णो अभिसंधारेज्जा गमगाए । केवली बूया आयाण-मेयं ( ५५३) आइण्णोवमाणं संखडि अणुपविस्समाणस्स पाएण वा पाए अकंतपुग्वे भवति, हत्थेण या हत्थे संचालियपुब्वे भवति पाएण वा पाए आवडियपुग्वे भवति, सीसेण वा सीसे संघद्द्यिपुत्रे भवति, कारण वा काए संखोभियपुव्वे भवति, दंडेण वा अट्टिणा वा मुट्ठिणा वा लुणा वाकवालेण वा अभिहयपुग्वे भवति, सीतोदएण वा उसित्तपुष्वे भवति, रयसा वा परिघासिय पुन्वे भवति, अणेसणिज्जेण वा परिभुत्तपुग्वे भवति, अण्णेसिं वा दिज्जमाणे पडिगाहितपुके भवति, तम्हा से संए णिग्गंथे तहप्पगारं आइण्णोमाण संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा Tળમાણુ (૧૯૩૪) से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवायपडियाए पविट्टे समाण से ज्जं पुण जाणेजा असणं वा [४] एसणिज्जं सिया अणेस णिज्जं सिया; वितिगिच्छसमावणेणं अप्पाणेणं असमाहडाए लेस्साए तहप्पगारं असगं वा [४] लाभे संते णो पडिग्गाहेज्जा . ( ५५५ ) ૧ પાત્રેળ. વાપરી શકવાના નથી, કિંતુ ત્યાં દૂષિત આહાર વાપરીને દેષપાત્ર થવાને. માટે મુનિએ સખડિમાં નહિ જવું. કિંતુ ભિક્ષાના સમયે જૂદા જૂદા કુલોમાં જઇને પવિત્ર આહાર મેળવી તે વાપરવા. (પપર) જે ગામ કે રાજધાનીમાં સંખડિ થવાની હોય ત્યાં તેના માટે મુનિએ જવાને ઇરાદે ન કરવા. કેમકે કેવળજ્ઞાનિએ મેલ્યા છે કે તેમ કરતાં કર્મબંધ થાય છે. (૧૫૩) જે સ`ખડિમાં ઘણા લોક એકડા મળ્યા હોય અને ભાજન થોડું રધાયલું હોય ત્યાં જે મુનિ જાય તે ત્યાં ભીડભીંડામાં તેના પગ ખીજાઓના પગતળે ખાશે, હાથ ખીજાના હાથા સાથે અથડાશે, પાત્ર બીજાઓના પાત્રા સાથે અફળાશે, માથું બીજાના માથા માથે અડકાશે અને શરીર ખીજાના શરીર સાથે ઘસાશે. વળી ત્યાં તેવી ભીડમાં લાકડી, હાડકા, મૂહ. પત્થર કે ખપ્પરના માર પણ કદાચ સહેવા પડશે. અગર કોઇ મુનિના શરીરપર તાટુ પાણી ફેંકશે, અથવા ધૂળ ફેંકશે, અથવા મુનિને ત્યાં અશુદ્ધ આહાર મળશે, અ થવા ખીજાને મળવા છતાં વચગાળેથી મુનિ તે આહાર ઝુટાવી લેશે. ( એ રીતે અનેક દોષ સંભવે છે.) માટે નિગ્રંથ મુનિએ તેવી જાતની સંખડિમાં બેાજન મેળવવાના ઇરાદાથી કદાપિ નહિ જવું. (૫૫૪) ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જતાં મુનિને જે આહાર નિર્દેષ કે સદે છતાં શક ભરેલા જણાય તે તે આહાર તેવા મલિનારાયથી ગ્રહણ ન કરવા. (૫૫૫) For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દુસમુ ( ११३ ) भिक्खू वा [२] गाहावतिकुलं पविसिकामे सव्वं भंडग- मायाय गाहावतिकुलं पिंढवायपडियाए पविसेज्ज वा शिक्खमेज्ज वा (५५६) सेभिक्खू वा [२] बहिया विहारभूमिं वा विचारभूमिं वा णिक्खम्ममाणे पविसमाणे सव्वं भंडग- मायाए बहिया विहारभूमिं वा विचारभूमिं वा णिक्खमेज्ज वा पवि सेज्ज वा (५५७) से भिक्खू वा [२] गामाणुगामं दूइज्नमाणे सव्वं भंडग - मायाए गामाणुगामं दूइज्जेज्जा ( ५५८ ) से भिक्खू वा [२] अहपुण एवं जाणेज्जा तिब्बंदेसियं वासं वासमाणं पेहाए, तिव्वदेसिय महियं सणिवयमाणं पेहाए, महाव्राएण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छसंपातिमा वा तसा पाणा संघडा सन्निवयमाणा पेहाए, से एवं णचा णो सव्वं भंडग मायाय गाहावड़ कुलं पिंडवापाडयाए पविसेज्ज वा णिक्खमेज्ज वा, बहिया विहारभूमिं वा वियारभूमिं वा पविसेज्ज वा णिक्खमेज्ज वा, गामाणुगामं दूइज्जेज्ज वा ( ५५९ ) सेभिक्खू वा [२] से ज्जाइं पुण कुलाई जाणेज्जा; तंजहा, खत्तियाण वा, राईण वा, कुराईण वा, रायपेसियाण वा, रायवंसटृियाण वा, अंतो बहिंवा संणिविट्टाण वा गच्छंताण वा णिमंतेमागाण वा अणिमंतेमाणाण वा असणं वा [४] लाभे संते णो पडिगाहेज्जासित्ति बेमि (५६०) મુનિએ ગૃહસ્થના ધરે ભિક્ષા લેવા જતાં સર્વ ધર્મેાપકરણ સાથે લઇને ત્યાં જવું यावj. (पथ) તેમજ સ્વાધ્યાયભૂમિપર અથવા દિશાએ જતાં પણ તેવીજરીતે જવું આવવું, (૫૭) અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પણ તેજ રીતે વર્તવું. (૫૫૮) પણ જો વરશ:દ બહુ વરસતા હાય અથવા દવ બહુ પડતુ હોય અથવા આકરા વાયુથી ધૂળ બહુ ઉડતી હોય અથવા જીણા જીવજંતુઓ ધણા ઊડતા હોય તે ત્યાં સર્વે ધર્મોપકરણ સાથે લઇને ભિક્ષા લેવા કે ભણવા કે દિશાએ યા ગ્રામાંતરે જવા આવવાનું કરવું નહિ. (૫૫૯) भुनिवर्तिप्रमुख क्षत्रियो, शन्मयो, हामेरो, सरहारो, हे शन्वशा सोडा, ने. આ શહેરમાં કે શહેર બાહેર રહેતા હોય યા રસ્તે પ્રયાણ કરતા હોય તેમને ત્યાંથી નિમ ત્રણ છતાં યા નહિ છતાં આહાર ગ્રહણ ન કરવા. (૫૬૦) ૧ આ સૂત્ર જિનકલ્પિક વગેરા માટે છે. એમ ટીકાકાર જણાવે છે. ઇહાં સમાચારી એ છે કે જિનકલ્પિકે તે તેવે ઢાંકણે ચાલવું જ નહિ. પણ સ્થવિરકલ્પિક ારણ યાગે જાય આવે તે સાથે સર્વોપકરણ નહિ લેવા. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૪ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ( વતુર્થ ઉદ્દેશ:) से मक्खू वा [२] जाव पविडे समाणे से जं पुण जाणेज्जा, मंसाइयं वा, मच्छाइयं ચા, મસલતું આ,મળણજંથા, ગાફળવા, વહેંળવા, મારું ચા, સમરું વા, રિમાનું સંપે ાળુ, अंतरा से मग्गा बहुपाणा बहुबीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्सिंगપળા-ધાદિય---ઘડાાંતાળા, વલ્વે સત્ત્વ સમળ-માળ-દ્િ-વિળ-વળીમા ગવાતા उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए, णो पण्णस्सा वागणपुच्छणपरियहणाणुपेहा धम्माणुओगचिंताए, सेवं गच्चा तह पगारं पुरेसंखार्ड वा पज्छासंखाडे वा सं. લાકઢિયાર નો મિસષારના ગમાપુ (પ૬૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवामपडियाए पविठ्ठे समाणे से ज्जं पुण जाणेज्जा, मसाइय जाव संमेल वा हरिमाणं पेहाए अंतरा से मग्गा अप्पंडा जाव अप्पसंताणगा, जो जथ बहवे समणमाहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमणपवेसाप पण्णा वायण- पुच्छण-परियहणाणुपेहाए धम्माणुओगचिंताए, सेवं जच्चा तहप्पगारं पुरेસંત વા પચ્ચાસલાક વા સંઢિઢિયાળુ અમિસંધારન રામબાણ (૧૬૨) से भिक्खू वा [२] गाहावइकुलं जाव पविसिनुकामे से ज्जं पुण जाणेज्जा खीरिजियाओ गावओ वीरिज्जमाणीओ पेहाए असणं वा [४] उवसंखांडज्जमाणं पेहाए पुरा अप्पચેાથા ઉદ્દેશ. ( મુનિએ જમણવારમાં ન જવુ, ) મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જતાં તેને ત્યાં એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય મઘવાળ વિવાહભેાજન, મૃતકભાજન, યા પ્રીતિભાજન છે, અને તેને ત્યાં કાઇ લઇ જતું હાય, તેપણુ જો માર્ગમાં ખીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે જીણા જીવજંતુ ધણા હેય અથવા ત્યાં ઘણાએક (બુદ્ધધર્મી) શ્રમણા, બ્રાહ્મણા, વટેમાર્ગુ, રકભિક્ષુકા, કે ભાટચારણા, આવેલા કે આવવાના હોય અને તેથી ત્યાં બહુ ભીડ થવાની હોય જેથી ચતુર મુનિને ત્યાં નવું વળવું મુશ્કેલીભરેલું થઇ પડે અને પાનપાન કે ધર્મેપદેશ અટકી પડવાના જાય તેા તેવા સ્થળે તે મુનિએ જવાને ઇરાદો નહિ કરવા. (પ૬૧) પણ જો તેવા માંસ મત્સ્ય, કે મદ્યપ્રધાન, વિવાહભાજન, મૃતકભાજન, યા પ્રીતિભેાજનમાં મુનિને કાઈ તેડી જતું હોય઼ અને મુનિને માર્ગમાં કશી વનસ્પતિ, જળ, કે જીવજંતુ નહિ જાય તેમજ ત્યાં શ્રમણ-બ્રાહ્માદિકની બહુ ભીડ પણ નહિ હાય જેથી મુનિને ત્યાં જવું આવવું સુલભ હોય અને પદ્મનપાનાદિક પણ થઈ શકે તે તેવા સ્થળે ( કારણયેાગે )૧ મુનિએ ભિક્ષાર્થે જવું પણ ખરું. (૫૬૨) ગૃહસ્થના ઘરે મુનિએ જતાં ત્યાં એ વખતે ગાયા દા'વાતી હૈાય અથવા ભાજન રધાતું હોય અથવા તૈયાર થઇ રહ્યું છતાં હજૂ બીજા યાચકોને અપાયું નહિ હેાય .તે મુ ૧ મુનિ રસ્તે ચાલી થાયેા હાચ ચા માંદગીથી ઊઠયેા હોય યા દુર્ભિક્ષ હાય વગેરા કારણચાગે માંસાદિક દોષ પરિહાર કરવા સમર્થ મુનિએ ત્યાં જવું એમ ટીકાકારે જણાવ્યું છે. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (૧૧૫) , સેવં જરા જો જરૂરું ધિરવારિયા શિવરાત્નિ વિશે વા છે - मायाए एगत मवक्रमेज्जा, अणावाय मसंलोए चिटेज्जा। अहपुण एवं जाणेज्जा, खीरिणीओ गावीओ खीरियामओ पेहाए, असणं वा [५] उवक्खडियं पेहाए पुरापजूहिते, से एवं गया सतो संजयामेव गाहावतिकुलं पिंडवायपडियाए पविसेज वा निक्खमेज वा (५६३) भिक्खागा णामेगे एव माह समाणे वा वसमाणे का, गामाणुगाम दूइजमाणे, " खुड्डाए खलु अयं गामे संणिरुद्धाए णो महालए, से हता-भयंतारो बाहिरगाणि गामाणि કિજલારિયાઇ વઘા” () संति तत्थेगतियस्स भिक्खुस्त पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तंजहा, गाहावती वा, गाहावतिणीओ वा, गाहावतिपुत्ता वा, गाहावतिधूयाओ वा, गाहावतिसुण्हाओ वा, धाईओ वा, दासी वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा, तहप्पगाराइं कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाण वा पुन्यामेव मिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लाभस्लामि पिडं बा, लोयं वा, खीरं वा, दधिं वा, नवणीयं वा, घयं वा, गुलं वा, तेल्लं वा, महुं वा, मज वा, मंसं वा, संकुलिं वा, फाणियं वा, पूर्व वा, सिहरिणिं वा, तं पुवाभव भुच्चा पेच्चा, पडिग्गहं संलिहिय सपमाज्जय, ततो पच्छा भिक्खूहिं सद्धि गाहावतिकुलं पिंडयायपडियाए पविलिस्साति निक्खमिस्सामि वा । माइटाणं फासे । णो एवं करेंज्जा। से तत्थ भिक्खूहि सदि कालेण अगुपविसित्ता तस्थियरेयरहिं कुलेहिं सामुदाणिय एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा । (५६५) નિએ તે ઘરમાં પ્રવેશ ન કરે. કિંતુ પાછા વળીને કોઈ નહિ દેખી શકે તેવા સ્થળે જઈ ઊભા રહેવું. અને જ્યારે જણાય કે ગાયે દેવાઈ રહી છે યા ભેજન તૈયાર થઈ રહ્યું છે અને બીજા વાચકને અપાઈ ચૂક્યું છે ત્યારે યતના પૂર્વક તે ગૃહસ્થના ઘરે જઈને આહાર લઈ વળવું. (૫૬૩) . વૃદ્ધપણાથી સ્થિરવાસ કરનારા કે માસિકલ્પથી ફરનારા મુનિઓ નવા આવતા મુનિઓને એમ કહે કે “હે. પૂજ્ય મુનિએ, આ ગામ ઘણે નાનકડે છે અને અહીં (સૂતકાદિકથી) ઘણાં ઘરે રોકાયેલાં છે. માટે આપ બીજા ગામે ભિક્ષા માટે પધારે.” તે મુનિએ તેમ સાંભળી ગ્રામાંતરે ચાલ્યા જવું. (પ૬૪) કઈ ગામમાં મુનિના પૂર્વપરિચિત તથા પશ્ચાતપરિચિત સગાવહાલા રહેતા હોય, જેવાકે—ગૃહ, ગૃહસ્થ બાનુઓ, ગૃહસ્થપુત્ર, ગૃહસ્થપુત્રીઓ, ગૃહસ્થ પુત્રવધૂઓ, દાઇઓ, દાસ, દાસીએ, અને ચાકરે, કે ચાકરડીઓ; તેવા ગામમાં જતાં જે તે મુનિ એવો વિચાર કરે કે હું એકવાર બધાથી પહેલાં મારા સગાઓમાં ભિક્ષાર્થે જઈશ, અને ત્યાં મને અન્ન, પાન, દૂધ, દહિ. માખણ, ઘી, ગોળ, તેલ, મધુ, મધ, માંસ, તિલપાપડી, ગેળવાળું ખણું, બુંદી, કે શ્રીખંડ મળશે તે હંસર્વથી પહેલા ખાઈ પાત્રે સાફ કરી પછી બીજા મુનિઓ સાથે ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જઈશ, તે તે મુનિ દોષપાત્ર થાય છે. માટે મુનિએ એમ નહિ કરવું. કિંતુ બીજા મુનિઓ સાથે વખતસર જૂદા જૂદા કુલેમાં ભિક્ષાનિમિત્તે જઈ કરી ભાગમાં મળેલ, નિર્દૂષણ આહાર લઈ વાપરવો. (૫૬૫) ૧ સ્વપક્ષના ૧ સીપક્ષના સ્વશુરાદિક૩ વખતે કઈ અતિપ્રસાદ વૃદ્ધ હોવાથી મધમાંસ પણ ખાવા ચાહે માટે તે લીધા છે એમ ટીકાકાર લખે છે.. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬) આચારાંગ-મળ તથા ભાષાન્તરएवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गिय । (५६६) [ jમ રાઃ ] से भिक्खू वा [२] जाव पविटे समाणे से ज्ज पुण जाणेज्जा, अग्गपिंडं उक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं णिक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं हीरमाणं पेहाए, अग्गपिंडं परिभाइज्जमाणं पेहाए, अग्गापिंड परिभुज्जमाणं पेहाए, भग्गपिंडं परिवेज्जमाणं पेहाए, पुरा असिणाति वा, अवहाराति वा पुरा, जस्थके समण-माहण-अतिहि-किवण वणीमगा खटुं खदूं। उवसंकमंति, से हंता अहमवि खहूं उवसंकमामि, माइटाणं संफासे णो एवं करेज्जा । (५६७). से भिक्खू या (२) जाव समाणे अंतरा से वप्पाणि वा, फलिहाणि' या, प.गाराणि વ, તરઘrળ ઘા, વાળ વા, અ સાળિ વા, ઊંત પરક્રમે સંગયાર વરજ્ઞા, જે વય વટી ગૂયા “મા-મે.” (પ૬૮) से तल्थ परकमेमाणे पयलेज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा तस्थ से काये उच्चारेण बा, पासवणेण वा, खेलेण वा, सिंघाणेण वा, वंतेण वा, पित्तेण १ त्वरित त्वरितं २ परिखाः એજ ભિક્ષુ કે ભિક્ષુણીને પૂર્ણ આચાર છે. (૫૬૬) -~પાંચમે ઉદેશ. (સુનિએ ક આહાર લે અને કો નહિ લેવા.) ગહસ્થને ત્યાં રાઈ તૈયાર થએલા આહારમાંથી શરૂઆતમાં થોડુંક દેવતાને ચડાવવા માટે કહાડેલા અપ્રપિંડનામે આહારને, કહાડતી વેલા, નાખતી વેળા, લઈજતી વેળા, વંહેચતી વેળા, પતી વેળા, કે દેવાલયની રોમેર ઊછાલતી વેળા ઘણાએક શ્રમણ-બ્રાહ્મણ દિક ભિક્ષાઓ પૂર્વે ઘણી વખતે તે આહાર ખાધેલ અને મેળવેલ હોવાથી ફરી તેના માટે ત્યાં તાવળા ઉતાવળા ક્યા જાય છે. તેમને દેખીને મુનિ વિચારે કે હું પણ ત્યાં જાઉ તે તે દોષપાત્ર વાય છે. ટે મુનિએ તેમ ન કરવું. (પ૬૭) મુનિને રહસ્થને ત્યાં એક્ષા લેવા જતાં વચગાલે ગઢ, ખાઈ, કોટ, તરણ, કે આગલીએ આડી આવે તે તે તે નહિ જતાં બીજે રસ્તે મુનિએ ત્યાં જવું. કારણકે તે રસ્તે જતાં કેવળજ્ઞાનિ નેખમ ભરેલું ગણે છે. (૫૬૮) જે તે રસ્તે -મુલતાં કદાચ મુનિ ત્યાં લથડી જાય કે પછી પણ જાય. અને તેમ થતાં તેનું શરીર, વિણ, મૂત્ર, શ્લેષ્મ, ચૂક, વમન, પિત્ત, પરૂ, વીર્ય, કે લેહીથી ખરાબ પણ પણ, ( હવે કદાચ બીજો માર્ગ ન હોવાથી મુનિએ તેજ રસ્તે જતાં) તેનું શરીર ઉપર For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (११७) वा, पूएण वा, सुक्केण वा, सोणिएण वा, उ-लित्ते सिया। तहप्पगारं कायं णो अणंतरहियाए' पुढवीए, णो ससणिद्धाए पुढवीए, णो ससरक्खार पुढवीए, णो चित्तमंताए सिलाए, णो चित्तमताए लेलूए, कोलावासांस' वा दारुए, जीवपतिदिए सयंडे सपाणे जाव ससंताणए, णो आमज्जेज्ज वा, णो एमज्जेज्ज वा,-संलिहेज्ज वा,-गिल्लिहेज्ज वा,-उव्वलेज्ज वा, उन्वहेज्ज वा,-आयावेज वा,-पयावेज्ज वा । से पुवामेव अप्पससरक्खं तणं वा, पत्तं वा, कटं वा, सकरं वा जाएज्जा। जाइत्ता से त मायाए एगंत-मवक्कमज्जा (२) अहे झामथंडिलंसि वा जाव अण्णयरंनि वा तहप्पगारंसि पडिलेहिय (२) पमज्जिय (२) ततो संजयामेव आमज्जेज्ज वा जाव पयावज्ज वा । (५६९) से भिक्खू वा (२) जाव पविटे समाणे से ज्जं पुण जाणेजा, गोणं वियालं५ पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए, एवं मणुस्सं आसं हत्थिं सीहं वग्धं दीवियं अच्छं तरच्छं परसरं सियालं विरालं सुणयं कोलसुणयं कोकंति चित्ताचेल्लरयं वियालं पडिपहे पेहाए, सति परकमे संजयामेव परकमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । (५७०) से भिक्खू वा (२) जाव समाणे अंतरा से ओवाओ वा, खाणू वा, कंटए वा, घसी वा, भिलुगा वा विसमे वा विज्जले१० वा परियावज्जेज्जा, सति परकमे संजयामेव णो उज्जुयं गच्छेज्जा। (५७१) से भिक्खू वा (२) गाहावतिकुलस्स दुवारसाहं कंटकबोंदियाए पडिपिहिय पेहाए तेसिं पुण्यामेव उग्गहं अणणुनविय अपडिलेहिय अपमृज्जिय नो अवगुणेज्ज' वा, पविसेज्ज वा, १ अनंतहिर्तया. २ सरजस्कया. ३ घुणाकीर्णे ४ अथ दग्धस्थंडिले. ५ व्यालं दुष्टं. ६ लोमटकं ७ आरण्यजीवविशेष ८ स्थला दधस्ता दवतरगं ९ स्फुटितकृष्णभूराजिः १० कदमः ११ उद्घाटयेत् જણાવેલી રીતે અશુચિથી ખરાબ થાય તે તેણે તરતની ચૂકેલી કે ચીકણી કે ચરાવાળી માટીથી અથવા સચિત્ત પથરાથી યા જીણજીવજંતુથી ભરેલા લાકડા વગેરાથી શરીરને ઘસવું કે સાફ કરવું કે સૂકવવું નહિ. કિંતુ તેવા વખતે તરતજ ગૃહસ્થપાસેથી નિર્જીવ ઘાસ પાન કે કાર અથવા રેતી ભાગી લાવવી. અને તે લઈને એકાંત સ્થળમાં જઈને ત્યાં નિજીવ જમીનને જે પ્રમાજી યતનાપૂર્વક તે તૃણાદિકવડે શરીરને સાફ કરવું. (૫૬) भुनित मिक्षा सेवा तi भाभा विरमद, पा, मनुष्य, मश्व, हाथी, सिंह, पाय, ५, रीछ, तरस, शरम, [मा५६], सीमाण, नसा, तिरे, पालियर, , કે કોઈપણ જાતનું જંગળી જાનવર ઊભું રહેલું જણાય અને બીજો રસ્તો હોય તે તે ભયભરેલા સીધે રસ્તે ન જતાં બીજે રસ્તેથી જવું. (૫૭૦) એજ પ્રમાણે માર્ગમાં ખાડાં હોય, ખીલાં હોય, કાંટા હય, વેકરના ઘસ નિળિયાં હોય, ફાટેલી જમીન હેય, ટીંભાટેકરા હેય, કે કીચડ હોય તે માર્ગોતર છતાં તે માર્ગે ન જવું. (૫૭૧) મુનિએ ગૃહસ્થના ઘરને દરવાજે કાંટાની ડાળથી ઢાંકેલ દેખી ગૃહસ્થની રજા લીધા શિવાય તથા જેયા પ્રમાર્યા સિવાય ઊઘાડ નહિ તેમજ તેના અંદર પેસવું પણ નહિં. કિંતુ જે For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર णिक्खमेज्ज वा । तेसिं पुन्वामेव उग्गहं अणुनविय पडिलेहिय पमज्जिय सतो संजयामेव અવળુળન વા, વિલેમ્બ ચા, નિલમેન વા) (૧૦૨) से भिक्खु वा (२ जाव समाणे से ज्जं पुण गाणेज्जा समणं वा, माहणं वा, गाम पिंडोलगं वा, अतिथिंवा, पुष्वपचिट्ठं पेहार णो तेसिं संकोए सपदिदुवारे विट्टेज्जा । केवली बूया “ આચાળ-મેનું ’ (૧૦૩) पुरा पेहाए तस्सट्टाए परो असणं वा (४) आहड्छु दलएज्जा । अह भिक्खूर्ण पुग्वोवदिट्ठा एस पतिना, एस हेऊ, एस उवएको, जं णो तेसिं संलोए सपदिदुषारे चिट्टेज्जा, से तमा ચાણુ છુાંત-મવામા (૨) અળાવાય-માંજો વિટ્રેન્ડ્સ 1 (vvL) से परो अणावाय-मसंलोए चिटूमाणस्स असणं वा आहद्दु दलएज्जा, से य वदेज्जा “ આકસંતો સમળા, મે મા, અસળે વા (૪) સવલબાપુ નિલિયે, તે શ્રુંગર ચા, રિभाह व णं," तं घेगतिओ पडिगांहेत्ता तुसिणीओ ओहेजा, “ अवियाइ एयं मममेव सिया " एवं माइट्ठाणं संफासे । जो एवं करेजा । से त मायाए तत्थ गच्छेला (२) से पुष्वा मेव आलोएज्जा “आउसंतो समणा, इमे भो, असणे वा (४) सम्वजणाए णिसिट्टे तं भुं जह चणं, परिभाएह च णं. से वं वदंतं परो वएज्जा, "आउसंतो समणा, तुमं चैव गं परिभा५हि " से तत्थ - परिभ्राएमाणे णो अप्पणो खटुं खर्च डाय (२) ऊस (२) रसियं १ तं पूर्वप्रविष्टं आदाय ज्ञात्वा २ प्रचुरं प्रचुरं ३ शाकं ४ उत्सृतं वर्णादिगुणोपेतं જરૂરી કામ હોય તે) ગૃહસ્થની રજા લઈ પોંજી પ્રમા યતના પૂર્વક ઊધાડવા અને અંદર જવું. (૫૭૨) મુનિએ ગાચરીએ જતાં ગૃહસ્થના ધરે કાઇ પણ શ્રમણ, બ્રાહ્મણુ, ભીખારી, કે પરદેશીને પોતાથી પેહેલા પેઠેલા જોઈ તેમના દેખતાં ગૃહસ્થના દરવાજે ઊભા રેહેવું નહિ. કે મકે તેમ ઊભા રહેતાં કેવળ ભગવાને બહુ દોષ જણાવ્યા છે. (૫૭૩) જે માટે તે મુનિને દરવાજે ઊભા રહેલા જોઈ ગૃહસ્થ તેના માટે આહારદિક બનાવીને આપવાનું કરે છે. માટે મુનિના સારૂ ઊપર જણાવ્યા મુજબ આવી પ્રતિજ્ઞા આવા હેતુ અને આવા ઉપદેશ જરૂરના છે કે તેણે ગૃહસ્થને ત્યાં પૂર્વે પેઠેલા યાચકોના દેખતાં દરવાજે નહિ ઉભા રહેવું. કિંતુ કોઈ નહિ દેખી શકે તેવા સ્થળે જઈ ઊભા રેહેવું. (૫૭૪) 39 એવે સ્થળે ઊભા રહેતાં છતાં મુનિને તે ગૃહસ્થ ત્યાં આવી અશનાદિક આહાર આપે અને કહેકે હૈં આયુષ્મન સાધુ, આ આહાર મેં તમે! સર્વ જણને આપ્યું છે. માટે તમે બધા જણુ ભેગા મળી ખાઓ અથવા વહેંચી હયા. ” તેમ છતાં તે મુનિ આહાર મળ્યાબાદ ગુપચુપ રહી એમ વિચાર કરે કે “ આ તે! મનેજ માત્ર પૂરતા છે ” તે તે દો ષપાત્ર થાય છે. માટે એવા વિતર્ક કદાપિ ન કરવેશ. કિંતુ તે આહાર લઈ ખીજા શ્રમણાદિકા પાસે જવું અને શરૂઆતમાંજ જણાવવું કે “ આયુષ્મન્ શ્રમણા, જણને એકડો મળ્યા છે. માટે ભેગા ખાએ અથવા વેહેંચી લ્યે. મુનિને કોઇ કહે કે “ હું આયુષ્મન્ શ્રમણ, તુજ બધાને વેહેંચી આપ, આ આ આહાર આપ સર્વ મુનિએ કહેતાં ત્યારે મુનિએ તે For Private and Personal Use Only "" Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું ( ૧૧ ) (२) मणुझं (२) णितुं (२) लुक्खं (२) से तस्थं अमाच्छते अगिढे अगढिए अगझोववणे યદુવમેવ માપના. (૩૦) से गं परिभाएमाणं परो वदेज्जा " उसंतो समणा, मा णं सुमं परिभाएहि, सम्वे वेगतिया भोक्खामो वा पहामो' वा " से तत्थ भुंजमाण णो अप्पणो खद, (२) जाव लुक्खं. (૨) સમજી () વાસમા મુંઝ વા ન વા (પ) ___ से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, अतिहिं वा, पुवपविटं पेहाए णो ते उवातिकम्म पविसेज्ज वा ओभासेज' वा! से य त-मायाए एगंत-मवक्कमेज्जा अणावाय-मसले ए चिटेजा। अह पुण एवं जाणज्जा, पडिसेहिए व दिने वा, ततो तसि णियातं संजयामेव पविसेज वा ओभासेज्ज वा । (५७७) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (५७८) , पश्यामो वा २ परतोथिकैः साई नमाम स्वयथ्यश्च शाश्वस्थादिभिः सह . जानाना मयं विधिः ३ अवभाषेत वा. હેંચી આપતાં પિતાતરફ ઝાઝે ઝાઝે યા સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ યા ઉત્તમ ઉત્તમ યા રસિક રસિક યા મનહર મનોહર યા વ્રતવાળો ઘતવાળો યા ચોખા ચોખે નહિ નાખવે. કિંતુ ત્યાં મુનિએ સર્વ લેલપિપણું ત્યાગ કરી શાંતપણે તે બરોબર સરખી રીતે જ હેંચી આપો. ૫૭૫ અગર વેહેચતી વેળા કઈ મુનિને કહે કે “હે આયુષ્મન શ્રમણું તું હેચ મા. આપણુ બધા એકઠા મળી ખાશું પીશું.” ત્યારે મુનિએ તેમના સાથે જમતાં પણ કશું વધતું વધતું કે સારું સારું પોતે નહિ ખાતાં સરખી રીતે શાંતપણે જમવું. ૫૭૬ મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જતાં ત્યાં પિતાથી અગાઊ પેઠેલા શ્રમણ, બ્રાહ્મણ, ભીખારી કે અતિથિને ઊભા રહેલા જોઈને મનું ઉલ્લંઘન કરી કદાપિ અંદર પેશવું કે માગવું નહિ. કિંતુ તેમ જાણી કઈ નહિ દેખી શકે તેવા સ્થળમાં એકાંતે જઈ ઊભા રહેવું. અને જ્યારે એમ જાય કે તેમને ગૃહસ્થ પાછા વળ્યા છે અથવા દીધું છે ત્યારે તેમના જેવા બાદ મુનિએ ચતનાપૂર્વક તે ગૃહસ્થના ઘરની અંદર જવું કે માગવું. પ૭૭ - એજ ખરેખર મુનિ અને આર્થીઓને આચાઓ. ૫૭૮ " - ૧ (પરતીર્થઓ સાથે નહિ જમવું પણ સ્વચૂથિક પાસાદિક સાથે જમવાની આ વિધિ છે, એમ ટીકાકાર જણાવે છે. For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - * * * * * * * * * * * * * * (૧૦૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, [ વેરાઃ ] से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, रसेसिणो बहवे. पाणे घासेसणाए संघडे संणिवतिए पेहाए, तंजहा; कुक्कुडजातियं वा, सूयरजातियं वा, अग्गापेंडपि वा वायसा संघडा संगिवडिया पेहाए, सति परक्कमे संजयामेव नो उज्जुयं गच्छेज्जा । (५७९) से भिक्खू वा (२) जाव पविटे समाणे नो गाहावतिकुलस्स दुवारसाहं अवलंबिय (२) चिटेज्जा; नो गाह वतिकुलस्स दगच्छडणमत्तए चिंटेज्जा; नो गाहावातकुलस्स चंदणज्यए' चिटेज्जा, णो गाहावइकुलस्स सिणाणस्स वा वच्चस्स वा संलोए सपाडदुवारे चिटेज्जा; णो गाहावतिकुलस्स आलोयं वा थिग्गलं वा संधिं वा दगभवणं वा बाहाउ पागज्झिय (२) अं. કુટિયાપ વા સિગ (૨) સોમથ (૨) ૩ળમિર (૨) પિઝાઝા ઘો પાવતિ અંગુરચાણ વિદ (૨) શાળા છે પદાવતિ અંગુઠવાઈ રુચ (૨) TUMI; ળો - वतिं अंगुलियाए तज्जिय' (२) जाएज्जा; णो गाहावतिं अंगुलियाए उक्खुलंपिय (२) जाg; ળો દાવત વંચિ (૨) ઝાપુ; ળ વયાં પરણં વન્ના (૮૦) ___अह तत्थ कंचि भुंजमाणं पेहाए, तंजहा; गाहावइंय वा जाव कम्मर वा, से पुब्वामेव आलोएज्जा;-" आउसो-त्ति वा भइणि-त्ति वा, दाहिसि मे एत्तो अन्नयरं भायणजातं।" से एवं वदंतस्स परो हत्थं वा, मत्तं वा, दविं वा, भायणं वा, सीतोदगवियडेण १ आचमनोदकप्रवाहभूमौ । २ भयमुपदश्ये त्यर्थः ३ कंडूयनं कृत्वा છઠ ઉશ. (કે આહાર લેવો તથા કે ન લે તેના નિયમ ) મુનિને ભિક્ષાર્થે જતાં માર્ગમાં રસલુપી કુકડાઓ, સૂર, તથા કાગડા વગેરા ઘણાએક પ્રાણિઓ ખાવા માટે રસ્તામાં એકઠા મળેલા જણાય તો તે રસ્તો સીધે છતાં બીજે માર્ગ મળી આવતું હોય તે તે રસ્તે મુનિએ નહિ ચાલવું. (૫૭૮) મુનિએ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘરે જતાં ત્યાં ગૃહસ્થના દરવાજાની શાખા પકડી ઉભા રહેવું નહિ, ગૃહસ્થના પાણી ઢોળવાના સ્થાનક તરફ ઊભા રહેવું નહિં, કેગલા ફેંકવાના સ્થાનક તરફ ઊભારહેવું નહિં, અને સ્નાન કરવાના કે ખરચુ જવાના સ્થાન તરફ ઊભા રહેવું નહિં. વળી ગૃહસ્થના - રની બારીઓ યા છિદ્રો યા ફાટ તથા પાણીઆરને મુનિએ પિતાના હાથ કે આંગળીઓ અડકાવી ઊંચાનીચા થઈ તેઓમાંથી ગ્રહસ્થનું ઘર જેવું નહિ. મુનિએ ગૃહસ્થને આંગળીઓ વડે નિશાની કરી યાચવું નહિં. તેમજ આંગળીઓ વડે તેને ધુણાવીને કે દબાવીને પણ યાચવું નહિ તથા આંગળીઓ વડે તેને અરજ કરીને પણ યાચવું નહિ. વળી ગૃહસ્થને સલામ કરીને પણ કંઈ યાચવું નહિ. ગૃહસ્થ કદાચ કંઈ નહિ આપે તે કઠોર વચન ન બોલવાં. (૫૮૦) મુનિએ ગૃહસ્થને ઘરે જતાં ત્યાં કોઈને જમતો દેખી શરૂઆતમાં તપાસ કરવી કે આ કેણ છે, ગૃહસ્થ છે કે યાવત ચાકર ચાકરડી છે? ત્યારબાદ તેણે બોલવું કે “હે આયુષ્મન અથવા હે બેહેન, આ ભજનમાંથી મને કંઈ પણ થોડુંએક ભેજન આપશો ?” એમ મુ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું ( ૧૨ ) वा उसिणोगवियडेण वा उच्छोलेज्ज बा, पहोएज्ज वा, से पुव्वामेव आलोएज्जा " आउसो सि વા મર્માળો—તિ વા, મા પુષ્ય તુમ હર્લ્ડ વા, મñ થા, äિ વા, માળવા, સંતો વિચ કેળવા उसिणोदगांवयडेण वा उच्छोलेहि वा पहोवाहि वा । अभिकखसि मे दातुं, एमेव दलाहि ।" से सेवं वदंतस्स परो हत्थं वा [४] सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेन्ता पोहत्ता आहद्दु दलज्जा, तहप्पगारेण पुरेकम्मरण हत्थेण वा ( ४ ) असणं वा (४) अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । अहपुण एवं जाणेज्जा, णो पुरेकम्मकरणं उदरलेणं' तह पगारेण उदउल्लेण हत्थेण वा (४) असणं चा (४) अफासुयं अगेसणिज्जं जाव णो पडिगाज्जा । अहपुण एवं जाणेज्जा, णो उदउल्लेणं, ससिणिद्वेणं सेसं तं चैव । एवं સલરવણે, મંદિયા, સેર, દરિયાલે, દિગુરુપુ, મળસિહા, અંગને, જાળ,ચવાશય શિય સોદિવ-પિટ-લ-૩? લદેશ । (૧૮૧) अहपुण एवं जाणेज्जा, णो असंसट्टे, तहपगारेण संसट्टेण हत्थेण वा (४) असणं वा [४] फासूयं जाव पडिगाहेज्जा । अहपुग एवं जाणेज्जा, असंसट्टे, तहप्पगोरण संसट्टेण हत्थे વા, [૪] અલગ વા [9] જામુયં નાવ વિનાદેન । (૮૨) से भिक्खु वा [२] सेज्जं पुण जाणेज्जा, पिहूयं वा, बहुरयंवा, जाव चाउलपलंबं वा, असंजए भिक्खुपडियाए वित्तमंताए सिलाए जाव मक्कडासंताणाए कोहिं वा, कोहिति વા, દિવંતિ વા, શિશુપ યા, (૩), સહપ્પા: વિદુ વા નાવ ચાસપૂવ વા મવાસુર્ય ગાવ નો કિનાદેના । (૧૮૨) १ उदकाण. २ क्षारमृत्तिका. ३ पीतमृत्तिका. ४ पर्णचूर्ण ५ वाताय दत्तवंत इत्यर्थः નિએ ખેલતાં ગૃહસ્થ પોતાના હાથ, પાત્ર, અને ચાટવા કે વાસણ ચંડા પાણીથી અથવા રીતે સચિત્ત થએલા ઊના પાણીથી છાંટે કે વાવા મડે તે મુનિએ શરૂઆતમાં જ તેને જણાવવું કે “ હે આયુષ્મન્ યા એન તમે એમ પાણીથી છાંટીને કે ધક્તે મને આપતા ના. વગર છાંટે ધોએજ મને આપો” તેમ કહેતાં પણ જો તે ગૃહસ્થ પોતાના હાથપાત્ર પાણીથી છાંટી કે ધોઇને જ આપવા મંડે તે મુનિએ તેવા આહારતે અશુદ્ધ ગણીને ગ્રહણ ન કરવું. તેમજ કદાચ એમ બને કે ગૃહસ્થ આહાર આપ્યા અગાઉ તેમ ચાહીને હાથપાત્ર પાણીથી ભીંજવે નહિ પણ સહજ તેના હાથપાત્ર પાણીથી ભીંજાઈ ગએલા હોય તાપણુ તેનાવડે આહાર મુનિએ ન લેવા. વળી કદિ ગૃહસ્થના હાથપાત્ર પાણીથી વધુ ભીંજેલા નહિ હોય પણ હવાયલા હોય યા રજ, માટી, ખાર, હરિઆળ. હિંગળા, મધુસિલ, અંજન, લૂણુ, ગેર, પીળી માટી, ધોળી મેાટી, તુવર માટી, ચેાખાની ભૂકી, ટૂંકસા કે પાનના ભૂકાથી ખરડેલા હાય તા તે વડે પણુ આહાર ન લેવા. (૫૮૧) જો મુનિને એમ જણાય કે ગૃહસ્થના હાથપાત્ર, જે આહાર તે તેને આપવા માંડે છે તેવીજ જાતના આહારવડે ખરડેલા છે તેા તેવડે તેણે તે આહાર ગ્રહણ કરવા. અથવા તે જો તદન ચાખા હાથપત્ર હોય તેા તેનાંવડે ગ્રહણ કરવા. (૫૮૨) મુનિને એવું જણાય કે આ ધાણી, પહુવાં, પાંક, કે ચેાખાની ભૂકી અસંયતિ ગૃહસ્થાએ મુનિના માટે સચિત્ત અથવા જીવજંતુભરેલી શિળામાં ફૂટયાં છે ફૂટે છે કે ફૂટશે, અથવા વાયરામાં છાયાંછે છાંટે છે કે છાંટશે, તે તેવા ધાણી વગેરાને ગ્રહણુ નહિ કરવાં. (૫૮૩) For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર से भिक्खू वा [२] जाव समाणे सेज्जं पुण जाणेज्जा, बिलं वा कोणं, उधियं वा लोणं, अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए भिदिसु वा, भिदंति वा, भिदिस्संति वा, रुञ्चिसुवा, [३] बिलं वा लोणं, उबियं वा लोणं, अफासुयं जाव णोपજિકલા ! (૫૮૪) से भिक्ख वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा असणं वा [४] अगणिणिक्खित्तं तहप्पगारं असणं वा (४) अफासुयं लामे संते णो पडिगाहेज्जा । केवली बूया "आयाण-मेयं "। अस्संजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, निसिंचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, ओयारेमाणे वा, उयण्णेमाणेवा अगणिजीवे हिंसेजा । अह भिक्खूणं पुव्वोवदिदा एस पइण्णा, एस हेऊ, एस कारणे, एसुवएसे, जं तहप्पगारं असणं वा [१] अगणिणिक्खित्तं अफासुयं अणेसणिजं लाभे संते णो पडिगाहेज्जा । (५८५) एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणी ए वा सामग्गियं । (५८६) (સમ વોરા ) તે મિલરફૂ ા [૨] જ્ઞાન સમજે છે ક કુળ નળજ્ઞા, અર્ધ વા (8) સંબંસિ વા, थंमंसि वा, मंचंसि वा, मार्कसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा, अनयरंसि वा त १ पिष्टवंतइत्यर्थः એજ પ્રમાણે બીડલૂણ કે સીધાલૂણ અથવા દરિઆઈ લૂણ ગૃહસ્થોએ મુનિના માટે સચિત્ત યા જીવજંતુ ભરેલી શિળામાં વાટયું હોય કે પીસ્યું હોય તો તે પણ અયોગ્ય ગણીને મુનિએ ગ્રહણ ન કરવું. (૫૮૪) ગૃહસ્થના ઘરે જે આહાર અગ્નિ ઊપરજ ચડેલો પડ્યો હોય તે મુનિએ ગ્રહણ ન કર. કેમકે તે ગ્રહણ કર્યાથી દોષપાત્ર થવાય છે. જે માટે તે આહાર મુનિએ લેતાં અસંયતિ ગૃહસ્થ સાધુના માટે આહાર કહાડતાં કે પાછું નાખતાં, સાફ કરતાં, ઊતારતાં, કે આડું અવલું કરતાં અગ્નિના છની હિંસા કરશે. માટે મુનિને એવી પ્રતિજ્ઞા અને એવો ઉપદેશ છે કે તેણે અગ્નિ ઉપર ચડેલે આહાર અશુદ્ધ ગણીને મળતાં છતાં પણ ન લે. (૫૮૫) એ મુનિ અને આર્થીઓને પવિત્ર આચાર છે. (૫૮૬) ––– – – સાતમે ઉદેશ. (કેમ અને કે આહાર લે તથા કેમ અને કે ન લે.) જે આહાર ગૃહસ્થે ભીંત ઊપર, થાંભલા ઊપર, માંચા ઉપર, માળ ઊપર, ઘઊપર કે હવેલો ઊપર અથવા એવી જાતના કેઈપણ ઉચ્ચસ્થળમાં રાખ્યો હોય અને ત્યાંથી લાવીને For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. www. www.www.N અધ્યયન નવમું (१२) हप्पगारंसि अंतलिक्खजायंसि उवणिक्खिते सिया, तहप्पगारं मालोहडं असणं वा (१) जाव अफासु णो पडिगाहेजा। केवली घूया " आयाण-मेतं." । अस्संजए भिक्खुपडियाए पीढं बा, फलहगं वा, णिस्सेणि वा, उदूहलं वा, आहहु उस्सविय दुरुहेज्जा । से तस्थ दुबहमाणे पयलेज्ज वा पवडेज वा । से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा, पायं वा, बाहुं वा, जरूं वा, उदरं वा, सीसं वा, अण्णयरंवा कायंसि इंदियजायं लूसेज वा, पाणाणि या भूयाणि बा जीवाणि वा सत्ताणि वा अभिहणेज वा पत्तेज वा लेसेज वा संघसेज पा संघटेज्ज वा परियावेज्ज वा किलामेज्ज वा ठाणाभो ठामं संकामेज्ज. या । तं सहप्पगारं मालोहडं असणं वा (४) लाभे संते णो पहिगाहेज्जा । (५८७) से भिक्खू या [२] जाव समाणे से ज्ज पुण जाणेज्जा असणं वा (४) कोट्रियातो था कोलज्जातो वा अस्संजए भिक्स्नुपण्डियाए उक्कुज्जिया अघउज्जिया ओहरिया आहटु दहएजा, तहप्पगारं असणं वा (४) मालोहडंति णम्चा लाभेसंते णो पडिगाहेज्जा । (५८८) से भिक्खू वा (२) जाव समाणे से ऊ पुण, भाणेज्जा अस वा (७) महिओलितं सहप्पयारं असणं वा (४) जाव लाभे संते णो पडिगाहेजा। केवली बूया "भायाण-मेयं "" मस्संजए भिक्खु-पडियाए मट्टिओलित्तं असणं (७) उविंदमागे पुढविकायं समारंभेज्जा, तहा तेऊ-वाक-वणस्सति-तस-कायं समारंभज्जा, पुणरवि ओलिंपमाणे पच्छाकम्म करेज्जा । अह भि. बसूणं पुष्कविविटा जाव जं तहप्पगारं मट्टिओलितं असणं वा (४) काभे संते णो पडिगारेआ । (५८९) से भिक्खू वा (२) जाव पविदेसमाणे से ज्जं पुण जाणेज्जा, असणं वा () पुढवि कायपतिडियं, सहप्पगारं असणं वा (१) अफासुयं जाव णो पडिगाहेज्जा । (५९०) , अधोवृत्तखाताकारात्. ગૃહસ્થ આપવા માંડે છે તે આહાર અશુદ્ધ ગણીને મુનિએ ન લે. કેમકે કેવળજ્ઞાનિઓએ તેમાં દોષ બતાવ્યા છે. જે માટે ગૃહસ્થ સાધના માટે ત્યાં બાજોઠ, પાટિઉં, નિસરણી કે ઊખળ માંડી ત્યાં ચડતાં જ પડે તો તેના હાથ, પગ, બાહુ, સાથળ,પેટ, માથું કે ગમે તે અંગને ભંગ થાય તથા બીજાં જીવજંતુઓ પણ હણય માટે તેવી જાતનો માળથી આ આહાર મળતાં છતાં પણ ન લે. (૫૮૭) . વળી જે ગૃહસ્થ, કેઠીમાં કે કઠલામાંથી સાધુના માટે ઊંચો નીચો કે આડો થઈ આહાર લાવી મુનિને આપવા માંડે તો તે પણ ન લેવો. (૫૮૮) મુનિએ જે આહાર માટીથી લીંપી બંધ રાખેલે હોય તે મળતાં છતાં નહિ લે. જે માટે કેવળજ્ઞાનિઓએ એમાં દોષ બતાવ્યા છે, કેમકે અસંયતિ ગૃહસ્થ સાધુના માટે માટી ઊખેડી તે આહારને કહાડવા જતાં પૃથ્વીકાય તથા અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસકાયની હિંસા કરે, તથા પાછું બંધ કરતાં પણ તેટલી હિંસા કરે માટે સાધુને એવી ભલામણ છે કે તેણે માટીથી બંધ કરેલ આહાર મળતાં નહિ લે. (૫૮૮) | મુનિએ જે આહાર સચિત્ત પૃથ્વીકાય ઉપર પડેલ હોય તે પિતાને અયોગ્ય ઘારી - एन ४२वा. (५४०) For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिक्खू या (२) से ज्ज पुण जाणेज्जा, असणं वा (४) आउकायपतिटिय तह चेव एवं अगणिकायपतिट्रियं लाभे संते णो पडिगाहेज्जा। केवली बूया “ आयाण मेय” अस्संजए भिक्खपडियाए अगीण उस्सकिय (२) णिसिक्किय (२) ओहरिय (२) माहहु दलएज्जा अह भि. फ्लू पुष्योवविटा जाव णो पडिगाहेज्जा । (५९१) से भिक्खू का (२) जाव पविटेलमाणे से ज्ज पुण जाणेज्जा, असणं वा (४) अच्चुसिगं, अस्संजए भिक्खुपडियाए सूबेण वा, वियगेण वा, तालियंटेण वा, पत्तेण या, साहाए वा, साहाभंगेण वा, पिहुगेण वा, पिडुणहत्थेग वा, चेलेण वा, चेलकमेण वा, हत्थेण वा, मुहेष वा, फुसज्ज वा, वीएज्ज वा; से पुवामेक आलोएज्जा “ आउसो-ति बा, भगिणि-त्ति वा, मा पुयं तुमं असणं था (७) अच्चुसिणं सूरण वा जाव फुलाहि वा वीयाहि वा। अभिकखसि मे दातुं, एमेघ दलयाहि ।" से सेवं वदंतसं परो सूवेण वा जाव वीहत्ता आદુ વર્ષગા, તારં વા (8) નાવ ળો કહે. (૧૨) તે મિQ વા (૨) નાવ માને છે ૬ પુળ કાળજ્ઞા અસf a [૪] વારસદારपतिट्रियं, तहप्पगारं असणं वा (४) वणस्सइकायपतिद्रिय अफासुयं अणेसणिज्जं लाभे संते णो पडिगाहेजा। एवं तसकाएवि । (५९३) (પાનેalધારક) જે મિલ્લૂ કા (૨) રે તમને જે ૪ વાળાનાં ગાળેગા, સંગ એ જ રીતે પાણી ઉપર રહેલે આહાર પણ ન લે. વળી અગ્નિ ઉપર ચડેલો આહાર પણ ન લેવો કેમકે તેમ કરતાં કર્મબંધ થાય છે. જે માટે તે વખતે અસંયતિ ગૃહસ્થ મુનિના માટે અગ્નિને વધતી બાળશે અથવા ઓછી કરશે, અથવા હાંલ્લાને આઘું પાછું કરશે, માટે મુનિને ઊપર જણાવેલી ખાસ ભલામણ છે કે તેણે અગ્નિ ઉપર ચડેલો આહાર ગ્રહણ ન કરે. (૫૧). આહાર-પાણી અતિ ઊનાં હોવાથી ગૃહસ્થ તેને મુનિના માટે સૂપડાવડે, વજણાવડે. મોરપીંછના વીજણાવડે. પંખાવડે, શાખાવડે, શાખાના કટકાવડે, મોરપીંછવડે, કપડવંડે, કપડાની કિનારીવડે, હાથવડે કે મુખવડે વીંછકરીને ઠંડાં પાડવા માંડે ત્યારે મુનિએ શરૂઆતમાં જ તેને જોઈને જણાવવું કે “હે આયુષ્યન, અથવા બેહેન, તમે આ આહારપાણીને સૂપડા કે પંખા વગેરાથી વીંજે માં. જે મને દેવા ચાહતા હો તો એમજ આપો” એમ કહ્યા છતાં પણ ગહસ્થ તે આહારને સૂપડા વગેરાથી વીંછ કરીને આપે છે તેવી જાતનાં આહારપાણ ગ્રહણ ન કરવા. (૫૨) જે આહાર વનસ્પતિ ઊપર કે ત્રસ જીવો ઊપર પડેલ હોય તે પણ મુનિએ ગ્રહણ ન કરે. (૧૩) (પાણીને અધિકાર) લોટ મસળવામાટેનું પાણી, તિલયાનું પાણી, ચેખ જોયાનું પાણી, તથા એવીજ જાતનું For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ભયમું. (१२५) उस्सेइमं वा, संसेइमं था, 'चाउलोदग वा, अण्णतरं वा तहप्पगारं पाणगजात अहुणाधोतं अणबिलं अवाकतं अपरिणत भविद्धत्यं' भफासु भणेसणिज्ज मण्णमाणे णो पढिगाहेजा। (५९४) भह पुण एवं जाणेज्जा चिराधोतं अंबिलं वतं परिणतं विद्वत्थं फासुयं जा पहिगाहेज्जा। (५९५) __ से भिक्खू वा (२) जाव पविटे समाणे से ज्ज पुण पाणगजातं जाणेज्जा, तंजहा; तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आया। वा, सोवीरं वा, सुद्धवियर्ड वा, अण्ण वरं वा तहप्पगारं पाणगजातं पुवामेव आलोएज.., “आउसो-त्ति वा, भगिणि-ति वा, दाहिसि मे एत्तो अनतर पाणगजातं ?" से सेवं वदंतं परो वएज्जा : आउसंतो समणा, तुम चेवेदं पाणगजात्तं पडिग्गहेण वा उस्सिंधियाणं (२) ओयत्तियाणं गिण्हाहि," तहप्पगारं पाणगजायं सयं वा गिहिज्जा, परो वा से दिज्जा, फासुयं लाभे संते पडिगाहेज्जा । (५९६) से भिक्खू वा (२) से ज्जं पुण पाणगंजागेज्जा अणंतरहियाए पुढवीए जाव संताणए ओहदु निक्खित्ते सिया, अस्संजए भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिर्ण वा सकसाएण का मलेण, सीओदएण वा संभोएता आहढ दलएज्जा, तहप्पगारं पाणगजातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । (५९७) , पिष्टोत्स्वेदनार्थ मुदकं २ तिलधावनोदकं ३ अविध्वस्तं. ४ अाश्यान ५ आच्छणनाम्नाप्रसिद्धं ६ अपवृत्त्य બીજું હરેક પાણી જે તરતનું ઘેલું હોય અને હજુ તેને સ્વાદ કર્યો ન હોય તેમજ તેનું પૂરતું પરિણામાંતર પણ ન થયું હોય તથા તેને નિસ્વંશ પણ હજુ ન થયો હોય તે તેવું પાણી અષણીય જાણીને મુનિએ નહિ લેવું. (પ૯૪) પણ જો તેવું પાણી લાંબા વખતનું ઘેલું સ્વાદથી ફરેલું પરિણામાંતર પામેલું અને નિરહિત થએલું હોય તે તે લેવું. (૫૮૫) મુનિએ તિલ, તુષ, કે જેથી અચિત્ત કરેલું પાણી, ઓસામણનું પાણી, છાસની ૫છણ, ઊનું પાણી, તથા એવી જાતનાં બીજાં પાણી જોઇને તેના માલિકને કહેવું “હે આ યુષ્યન અથવા બેહેન, મને આ પાણીમાંથી ડું પાછું આપશે?” ત્યારે તે કદાચ એવું બોલે કે “હે આયુમન તમે પોતે જ બીજા વાસણવડે અથવા તેજ પાણીના વાસણને ઉલટાવીને પાણી લઈ લ્યો ” ત્યારે મુનિએ તે પિતે પણ લેવું, અથવા બીજે આપે તે તેમ Yष्य ले. (५४५) . જે પાણી લીલી કે જીવજંતુવાલી માટી પર રાખેલું હોય અથવા અસયત ગૃહસ્થ સચિત્ત પાણી કે માટીથી ભીંજેલા કે ખરેલા વાસણવડે મુનિને આપવા માંડે અથવા તે પાણીમાં બીજું થોડું ઠંડું પાણી ઉમેરીને આપવા માંડે છે તે અપ્રાસુક જાણીને મુનિએ नह से. (५८७) For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२६) આચારાંગ-મળ તથા ભાષાન્તર, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए चा सामग्गियं । (५९८) [अष्टम उद्देशः] से भिक्खू चा (२) जाव पविटे समाणे से ज्जं पुण पाणगजातं जाणेज्जा, तंजहा; अंचपाणगं वा, अंबाडगपाणगं चा, कविट्पाणगं वा, मातुलिंगपाणगं वा, मुहियापाणगं' वा, दाडिमपाणगं वा, खजूरपाणगं चा, णालिएरपाणगं वा, करीरपाणगं वा, कोलपाणगं वा, आमलगपाणगं चा, चिंचापाणगं वा, अण्णसरं वा तहप्पगारं पाणगजातं सष्टियं सकणुयं सबीयगं अस्संजए भिक्खुपडियाए छम्बेण चा, दूसेण वा, वालगेण वा, आवीलियाण' पवीलियाण परिसाइयाण आहहु दलएज्जा, तहप्पगारं पाणगजातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । (५९९) से भिक्खू वा [२] जाव पविट्रे समाणे से आगंतारेसु वा, मारामागारेसु वा, गाहा. बतिकुलेसु वा, परियायसहेसु' वा, भन्मगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि का भग्धाय (२) से तत्थ भासायवडियाए मुच्छिए गिद्धे गढिए भज्झोववण्णे "अहो गंधो" (२). णो गंध-मासाएजा । (६००) से भिक्खू वा [२] जाव समाणे सेज्जंपुण जाणज्जा सालुयं वा, विरालियं वा, सासवणालियं वा, भण्णतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं अफासुयं जाव लाभे संते णो पडिगाहेज्जा । (६०१) १ मुद्दा द्राक्षा २ कोलानि बदराणि ३ कणुक स्वगाथवयवः भापीच्य ५ मठेषु ६ जळजकंदं ७ स्थळजकंदं ८ सर्वपकंदल्याद એ સર્વે મુનિ તથા આર્મીઓને આચાર છે. (૫૮) આઠમો ઉશ. (પાણી ફળકુલ તથા પરચુરણ આહાર લેવા ન લેવાના નિયમ.) આંબાનું પાણી, અંબાડાનું પાણી, કાંડનું પાણી, બીજેરાનું પાણી, દ્રાક્ષનું પાણી, દાડમનું પાણી, ખજૂરનું પાણી, નાલિએરનું પાણી, કેરાનું પાણી, બેરનું પાણી, આમળાનું પાણી, આંબળીનું પાણી, તથા એવીજ જાતનું બીજું હરેક પાછું, જે હાંઠી, હિફી] છાલ, કે બીજવાળું હોવાથી ગૃહસ્થ સાધના માટે તેને છાબ કપડા કે વારાવાળા વાસણમાં દાબી તથા ગાળી કરીને મુનિને આપવા માંડે તે મુનિએ તેવું પાણી અપ્રાસુક જાણીને ન લેવું. (૫) મુનિએ ગોચરીએ જતાં માર્ગમાં મુસાફરખાનાઓમાં, બંગલાઓમાં, ગૃહસ્થના ઘરમાં કે ભિક્ષકાદિકના મઠમાં રહેલા આહારપાણીની ખુશબો સૂધીને તેવા આહાર-પાણીને ખાવા પીવા માટે તેમાં આસક્ત બનીને “વાહ સુગંધી વાહ સુગંધ?" એમ ધારી ગંધ સંઘવીનહિ. (૧૦૦) (४ाहिना मधिमा.) મુનિએ કાચા અને શસ્ત્રથી નહિ ભેદાયેલા સાલુકનામ જળકંદ, વિરાલિકા નામે સ્થળ द, तथा सर्प५४४ा को। ४ो अहए न ४२वा. (९०१) For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમુ ( १२७ ) से भिक्खु वा (२) जाव पविट्टेसमाणे सेज्जं पुण जाणेज्जा पिप्पलि वा, पिप्पलिनुनं वा, मिरियं वा, मिरियन्नं वा, सिंगबेरं वा, सिंगबेरचुम्नं वा, अन्नतरं वा तहप्पगारं आमग असत्यपरिणतं अफ़ासुर्य जाव णो पडिगाहेजा । ( ६०२) से भिक्खू बा (२) जाव पविट्टे समाणे सेज्जंपुण जाणेज्जा पलंबजातं?, तंजहा; अंबपलंबं वा, अंबाडगपलंबं वा तालपलंबं वा, झिज्झिरिपलंबं वा, सुरभिपलंबं वा, सल३पलंबे वा, अन्नतरं वा तहप्पगारं पलंबजाएं आमगं असत्यपरिणतं अफासुयं अणेस णिज्जं जाव लाभेसंते णो पडिग/हेज्जा । ( ६०३ ) से भिक्खू वा (२) जाव पविडे समाणे से ज्जं पुण पवालजातं जाणेज्जा, तंजहा; आ त्थपवाल" वा णग्गोहपबालं वा, पिलंक्खुपवालं वा, णीयूरषवालं" वा, सल्लइपवालं वा, अन्नतरं वा तहगारं पवालजातं आमगं असत्यपरिणयं अासुयं अणेसणिज्जं जाव णो पडिगाज्जा । ( ६०४ ) सेभिक्खू वा (२) जाव समाणे सेज्जंपुर्ण सरडुयजायं" जाणेज्जा, तंजहा; अंबसरडुयं वा, कविसरडुयं वा, दाडिम सरडुयं वा बिल्लसरडुयं वा, अण्णतरं वा तहप्पगारं सरडुयजातं आमं असत्यपरिणतं अफासुयं जाव णो पडिगाहेज्जा । ( ६०५ ) से भिक्खू वा (२) जाव पविट्टे समाणे सेज्जंपुर्ण मंथुजातं जाणेज्जा, तंजहा; उंबरमंथुं वा, जग्गोमं वा, पिलंक्खुमंथुं वा आसोत्थमंथं वा, अण्णतरं वा तहम्पगार मंथुजातं भा १ आर्द्रकं. २ फलजातं ३ ( वल्लीविशेषः ) ४ ( शतद्रुः ) ५ ( पिष्पलं ) ६ ( पिप्पली ) ७ (नंदी वृक्षः ) ८ अबद्वास्थिकफलजातं. ९ चूर्णजातं तेभन पीपर, पीपरनुं यूरी, भरयां, भरयांनुं यूरी, माहु, यहुनुं यूरी, तथा भेवी જાતની બીજી ચીજો પણ જો કાચી અને શસ્ત્રથી ભેદાયલી નહિ હાય તેા અપ્રાસુક ગણીને नहि सेवी. (१०२) વળી આંબાનાંકુળ અખાડાનાકુળ, તાળકુળ, જિઝરવેલનાફળ, शतद्रुइण, साडिइण, તથા એવા બીજા પણુ હરેક ફળ કાચાં હોય ને શસ્ત્રથી કુંદાયલાં નહિ હોય તેા ગ્રહણુ २. (१०३) તથા કાચાં અને શસ્ત્રથી નહિ ભેદાયલાં પીપળાનાં કૂંપળ, વડનાં કૂંપળ, પીપળાનાં पण, नंधीवृक्षनां पण, तथा शत्रुडिनां पण या नहि सेवा (१०४) એજરીતે કાચા અને શસ્ત્રથી નહિ ભેદાયલાં આંખાનાં મેર; (કાચાં ળ) કાંઠનાં માર, દાડમનાં માર; બિલુનાં માર તથા એવી જાતના બીજા પણ સઘળાં મેર મુનીએ ગ્રહણ ન ४२वा. (१०५) મુનિએ ઊંબરનુ ચૂર્ણ, વડનું ચૂર્ણ. પીપળાનું ચૂર્ણ, પીપળાનું ચૂર્ણ, કે એવી જાતના For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir · ( १२८ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર - मयं दुरुक्कं साणुबीयं अफासुयं जाव णो पडिगाहेज्जा । ( ६०६) से भिक्खू वा ( २ ) जाव समाणे सेजंपुण जाणेज्जा, आमडागं वा पूतिपिण्णागं वा महुंचा, मज्जं वा सपि वा खोल" वा । पुराणं एत्थ पाणा अणुप्पसूता, एस्थाणा संबुड्डा, एत्थ पाणी जागा एत्थ पाणा अबुवंता, एत्थ पाणा अपरिणता, एत्थ पाणा अवस्था, णा पडिगाहेज्जा । (६०७) से भिक्खू या ( २ ) जाव समाणे सेज्जं पुण जाणेज्जा उच्छुमेरगं वा, अंककरेलुयं .वा, कसेरुi ar संव्वाडगं वा, पूर्तिआलुगं वा, अनतरं वा तहप्पगार आमगं असत्थपरिणयं जाव णो पडिगा हेज्जा । ( ६०८ ) से भिक्खू वा ( २ ) से ज्जं पुण जाणेज्जा, उप्पलं वा, उप्पलनालं वा, भिलं वा, भिसमुणालं वा, पोक्खलं वा, पोक्खलविभंगं वा, अण्णतर वा तहपगारं जाव णो पडिगाहेज्जा । (६०९) ० सेभिक्खू वा (२) जाव समाणे सेज्जं पुण जाणेज्जा, अग्गबीयाणि वा, मूलबीया. णि वा, खंधबीयाणि ' वा, पोरवीयाणि वा ; अग्गजाताणि वा, मूलजाताणि वा, खंधजा - ताणि वा, पोरजाताणि वा, णण्णत्थ १२, तक्कलिमत्थएण १३ वा, तक्कलिसीसेण १४ वा णालिएरमत्थरण वा, खज्जूरमत्थएण दा, तालमत्थएण वा, अन्नतरं वा तहप्पगारं आमं असत्यपरिणयं जाव णो पडिगहिज्जा । ( ६१० ) १ ईषत्ष्टिं २ अविध्वस्तयोनिकं ३ अर्द्धपक्वं ४ कुथितखलं ५ मद्याधः कर्दमः ६ अपनीत afiritsar ७ अंककरेलु काथा जळलवकस्पतिविशेषाः । ८ उजपाकुसुमादीनि ९ जात्यादीनि. १० शल्लक्यादीनि ११ इक्ष्वादीनि पर्वबीजानि १२ नान्यस्मात् प्ररोहितानि किंतु तत्रैव जातानि १३ कदलीगर्भः १४ कदलीस्तबकंः ખીજાં ચૂર્ણ કાચાં ચેડા પીડેલાં અને સખીજ (ચેનિસહિત) જણાય તે મુનિએ ગોચરીએ જતાં અર્ધા રધાએલ શાકભાજી ન લેવી ગ્રહણ ન કરવાં. (૬૦૬) તથા સડેલું ખોળ ન ખેશતે કચરા, એ પશુ લેવું, તથા જાવું મધ, જૂની દિરા, જાનું ધૃત જૂને મદિરાની નીચે ન લેવા, એટલે કે જે ચીજ જૂની થતાં તેમાં જીવજંતુ ઊપજેલા અને હજી હયાતીમાં વર્તનારા જણાય તે ચીજ ન લેવી, (૬૦૭) મુનિએ છાલ ઊતારેલો શેલડીને સાંઠ અથવા અકકરેલુ, કસેરૂ, શ્રૃંગાટક કે પૂતિલુક વગેરા જળમાં થનારી વનસ્પતિ કાચી હાવા સાથે શસ્ત્રથી કાપી કટકા કરેલી હોય તો તે અપ્રાસુક ધારીને નહિ લેવી. (૬૦૮) કટકા નહિ मेन प्रभारी मुनिमे उत्पण, उत्पननाग, पद्मनुं भूण, पद्ममुंहंनी अपरसीवेस, પદ્મકેશર, કે પદ્મકદ અથવા એવીજ જાતની ખીજી ચીજો કાચી હાવા સાથે શસ્ત્રભેદિત ન होय तो न सेवी. (१०८) મુનિએ જપાકુસુમાદિક અગ્રબીજ વનસ્પતિ, જાત્યાદિક મૂળમીજ વનસ્પતિ, શાક્યાદિક સ્ક ધબીજ વનસ્પતિ, શેલડીવગેરા પર્વબીજ વનસ્પતિ, તથા કેળના ગર્ભ, કેળને ગુચ્છ, નાળિએર, ખજૂર કે વૃક્ષના ગર્ભ વગેરા ચીજો કાચી હેાવાસાથે શસ્ત્રભેદિત ન હોય તા નહિ सेवी. (११०) For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું (१२५) से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेजा, उच्छु वा काणगं अंगारियं म्मित विगदूसित, वेत्तरगं वा, कदलिऊसयं वा, अण्णतरं वा तहप्पगारं आमं असत्धपरि. यं जाव णो पडिगाहेज्जा । (६१५) से भिक्खू वा [२] जाव समाणे से ज्जं पुग जाणेज्जा, लसुणं वा लसुणपत्तं वा, लसु. णनालं वा, लसुणकंदं घा, लसुणचोयं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव णो पडिगाहेजा । (६१२) से भिक्खूषा [२] जाव समाणे से जं पुण जाणेजा, अस्थिों वा कुंभिपक्कं, तिंदुगं वा, टेंबल्यं वा, विलुयं वा पलगं वा, कासवणालियं वा, अण्णतरं वा आमं असत्थपरिणतं जाव णो पडिगाहेजा । (६१३) से भिक्खू वा [२] जाव समाणे से जं पुण जाणेजा, कणं वा, कणकुंडगं वा, कणपूयलिं वा, चाउलं वा, चाउलफ्टिं वा, तिलं वा, तिलपिटं वा, तिलपप्पडगं वा, अन्नवरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव लाभे संते जो पडिगाहेजा। (६१४) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६१५) areko १ बाह्यत्वक् २ बिल्वं ३ श्रीपर्णीफलं ४ कणमिश्रकुक्कुसाः વળી શેલડી, નેતરની છડી, કે કળિગર્ભ વીંધવાળાં, કાલાં થએલાં, ટેલી છાલવાળાં, કે શિયાળાએ બગાડેલો જણાય તે પણ મુનિએ ગ્રહણ ન કરવાં. (કારણકે એટલાથી કઈ તે શસ્ત્રભેદિત નથી ગણાતાં. ) (૬ ૧૧) મુનિએ લસણ, લસણના પાન, લશણની દાંડી, લસણને કંદ, લસણની છાળ કે એવી જાતના બીજા કદ કાચા અને શસ્ત્રવડે નહિ ચૂરાયેલાં હોય તે ગ્રહણ ન કરવા. (૧૨) મુનિએ ખાંડ વગેરામાં નાખી જોરથી પકાવેલા અસ્થિકળ તિંદુકફળ, બરૂફળ, બિલુ ફળ પળગફલ, શ્રીપર્ણકળ, કે એવીજ જાતનાં બીજા ફળો પણ કાચાં અને શસ્ત્રવડે નહિ ચૂરાયેલાં હેય તે ગ્રહણ ન કરવાં. (૬૧૩) મુનિએ ધાન્યના દાણા, દાણાવાળા કૂસકા. દાણાવાલી સેટલી, ચાવળ, ચાવળને લેટ, તળ, તળને લેટ, તળપાપડી, કે એવીજ જાતનું બીજું કંઈ પણ કાચું અને શસ્ત્રવડે નહિ ચૂરાએલું હોય તે ગ્રહણ ન કરવું (૧૪) એ સર્વ, મુનિ અને આર્યનો આચાર છે. (૧૫) *OK For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १३० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ नवम उद्देशः ] इह खलु पाईणं वा, पञ्जीणं वा, दाहिणं वा, उदीणं वा, संतेगतिया सड्डा' भवंति; गाहावती वा जाव कम्मकरी वा । तेसिं च णं एवं वुत्तपुब्वं भवति:- जे इमे भवंति समणा, भगवंतो, सीलमंता, वयमंता, गुणमंता, संजता, संवुडा, बंभचारी, उवरया मेहुणाओ धम्माओ, णो खलु एतेसिं कप्पति आहाकम्मिए असणे वा [४] मोइत्तए वा पाइत्तए वा । सेजंपुण इमं अम्हं अट्टाए णिट्टितं, तंजहा; असणं वा [४] सम्वमेयं समणाणं णिसिरामो । अवियाई वयं पच्छावि अप्पणो सअट्टाए असणं वा [४] चेतिस्सामो.२ " एयप्पगारं - ari सोचा णिसम्म तहगारं असणं वा [४] अफासुयं अणेसणिज्जं लाभे संते णो पाडगाहेज्जा । (६१६ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्खू वा ( २ ) जाव समणे वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे सेज्जंपुर्ण जाज्जा गामं जाव वा रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संतेगति यस भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंधुया वा परिवसंति, तंजहा; गाहावती वा जाव कम्मकरी वा तहप्पगाराइं कुलाई णो पुग्वामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली बूया, “ आयाण - मेयं ।” पुरा पेहाए तस्स परो अट्टाए असणं वा (४) उवकरेऽज वा उचक्खंडेज्ज वा; अह भिक्खूणं पुग्वोवदिट्टा [४] जं णो तहप्पगाराई कुलाई १ श्रावकाः प्रकृतिभद्वावा २ चेतयिष्यामो निष्पादयिष्याम इतियावत् ३ (स्वयं) ४ ( परतः ) નવમે ઉદ્દેશ. ( ક્યા આહાર લેવો અને કયા ન લેવા ) આ જગ્યમાં ચારે દિશા તરફ કેટલાએક ગૃહસ્થે!, સ્ત્રીઓ કે તેમના દાસદાસીએ શ્રાવકો અથવા ભદ્રસ્વભાવવાળા હોયછે. તે હંમેશાં એવું બેલેછે કે “ જે મુનિ જ્ઞાનवांत, शीणवंत व्रतवंत, गुणवंत, संयभवंत, संवरवंत, श्रह्मयारी, मने मैथुनने साग २ - નારા હોયછે તે આધાકર્મિક આહારપાણી બિલકુલ લેતા નથી. જે આપણા સારૂં આ હારપાણી તૈયાર કરેલાં છે તે સર્વ તેમને આપશું અને આપણે વળી આપણાસારૂ બીજા તૈયાર કરશું” આવાં વાક્યો સાંભળીને મુનિએ તે આહારપાણી અનેષણીય જાણીને ગ્રહણુ ४२वां नहि. (११९) મુનિએ શહેરમાં વસતાં કે ગ્રામાનુગ્રામ કરતાં તેને એવું જણાય કે આ ગામમાં કે રાજધાનીમાં અમુક સાધુના સગાવહાલા રહે છે તે તેવા સગાઓના ધરે ભિક્ષાકાળથી અગાઊ આહારપાણી માટે ન જવું. ક્રેમકે તેમ કરતાં બહુ દોષ સંભવે છે. જે માટે બિક્ષાકાળથી અગાઉ ત્યાં ગયાથી તે ગૃહસ્થે મુનિને જોઇને તેના માટે ઉપકરણ બનાવવા માંડશે અથવા આહાર રાંધવા માંડશે. માટે ભિક્ષુને એજ ભલામણ છે કે તેણે ભિક્ષાકાળથી અગાઉ તેવા સગાવાહાલાના ધરે નહિ જવું. કદાચ ઓચિંતું ત્યાં જવાય તે ઝટ પાછા For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું, (૧૩) पुग्वानेव भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा। से त्त-मायाय एगंत-मवकमित्ता अणावाय मसंलोए चिटेज्जा। से तत्थ कालेणं अणुपविसेज्जा (२) तस्थितरेतरेहिं कु. लेहिं सामुदाणियं एंसियं वेसियं पिंडवायं एसित्ता आहारं आहारेज्जा । (६१७) सिया से परो कालेण अणुपविटस्स आधाकम्मियं असणं वा [२] उवकरेज' वा उ. वक्खडेज्ज चा, तं चेगतिओ तूरणीओ उवेहेज्जा “आहड-मेव पच्चाइक्खिस्सामि" माइमाणं संफासे। णो एवं करेज्जा । से पुवामेव आलोएज्जा " आउसो.त्ति का भगिणि-त्ति घा, णो खलु मे कप्पति आहाकम्मियं असणं बा [४] भोत्तए वा पायए वा । मा उचकरिज्जा, मा उबक्खडेहि।" से सेवं वदंतस्स परो आहाकम्मियं असणं वा [४] उवक्खडेता આદુ પુરા, તાધાર અપળ યા [] સાસુયં અમે જે વહાણેના (૧૮) से भिक्खू वा [२] जाव समाणे से ज्जं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भन्जिज्जमाण पहाए. तेल्लपूययं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए णो खद्धं खद्धं उवसंकमित्तु भोभाતેના પ ાથ ત્રિાણાસાપ (૧૧). से भिक्खू वा जाव ससाणे अण्णतरं भोयणजायं पडिगाहेता सुभि सुभि भोरचा दुभि दुभि परिट्वेति; माइटाणं संफासे। णो एवं करेज्जा। सुभि वा दुभि वा सम्वं મું, ન પt (૬૨૦) १ उपकरणं ढौकयेत् २ प्राघूर्णकाथै ३ त्वरित त्वरित વળી કોઈ દેખે નહિ તેવા એકાંત સ્થળમાં ઊભા રહેવું. અને પછી ભિક્ષાકાળ થતાં જ જૂદા ઘરમાંથી નિર્દૂષણ આહાર લઈને વાપરવું. (૬૧૭) | મુનિએ ટાઈમસર ભિક્ષાર્થે જતાં ગૃહસ્થ તેના માટે ઉપકરણ કે આહાર બનાવવા માંડે અને મુનિ તેમ જાણીને તે વખતે જ તેને મનાઈ ન પાડતાં એમ વિચારે છે. જ્યારે મને આપવા માંડશે ત્યારે ના પાડીશ તે તે દેશપાત્ર થાય છે. માટે એમ નહિ કરવું. કિંતુ શરૂઆતમાંજ મુનિએ તે ગૃહસ્થને જણાવવું કે “ હે આયુષ્યનું અથવા બહેન, મને મારા માટે બનાવેલું આહારપાનું કામ આવતું નથી. માટે તમે મારા માટે બનાવે મા.” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ આધાકર્ષિક આહારપાણ બનાવી આપવા માંડે તો તે, મુનિએ ગ્રહણ ન કરવું. (૧૮) મુનિએ માંસ કે મત્સ્ય ભુજાતા જોઈ અથવા પરોણાના માટે પૂરીઓ તેલમાં તલાતી જઈ તેના સારૂં ગૃહસ્થપાસે ઉતાવળા ઉતાવળા દેડી તે ચીજો માગવી નહિં. અગર માંદગી ભગવનાર મુનીના સારૂં (એટલે કે તેના દરદપર લેપ વગેરે કરવા સારું) તે ચીજો ખપતી હોય તે જૂદી વાત છે. (૬ ૧૮) જે મુનિ કેઈપણ ભોજન લઈ આવ્યા બાદ તેમાંનું સુગંધિ સુંગધિ ખાઈ કરીને દુધિ દુગંધિ પર્વ આપે તો તે દેશપાત્ર થાય છે. માટે તેમન કરવુ. કિંતુ સુગંધિ દુર્ગધિ સર્વ કઈ ખાઈ જવું; છાંડવું નહિ. (૬૨૦) For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१३२) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર से भिक्खू वा (२) जाव समाणे अशतरं वा पाणयजायं पडिगाहेत्ता पुप्फ' आसाइत्ता कसायं२ परिट्वे ति, माइटाण संफासे णो एवं करेजा। पुष्पं पुप्फेति वा, कसायं कसाएत्ति वा, सव्वमेयं भुंजेजा, णो किंचिवि परिवेज्जा । (३२१) से भिक्खू वा (२) बहुपरियावणं भोयणजायं पडिगाहेत्ता, बहवे साहम्मिया तस्थ व. संति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया, तेसि भणालोइया अणामंतिया परिट्रवाते, माइटाणं संफासे णो एवं करेजा से त मादाय तत्थ गच्छेजा, (२) से पुवामेव आलोएजा " आउसंतो समणा, इमे मे असणे वा () बहुपरियावण्णे तं भुंजह च णं " से सेवं वदंत परो वदेजा “आउसंतो समणा, आहार-मेतं असणं का (४) जावतियं (२) परिसडति, तावतियं (२) भाक्खामो वा पाहामो वा, सम्व मेयं परिसडइ सम्वमेयं भोक्खामो वा ।” (१२२) से भिक्खू वा (२) सेजं पुण जाणेज्जा असणं वा (१) परं समुहिस्स बहिया णीहडतं परेहिं असमणुनातं अणिसिद अफासुयं जाव णो पडिगाहेज्जा, तं परेहि समणुनातं संणि सिटं फासुयं लाभे संते जाव पडिगाहेज्जा । (६२३) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६२४) १ वर्णगंधोपेतं २ तद्विपरीतं ३ एकार्थिका इमे शब्दाः स જે મુનિ કંઈ પણ પાણી લઇ આવ્યાબાદ તેમાંનું મીઠું અને સુંદર પાણી પી કરીને કસાયેલું પાણી પરઠવી આપે તો તે દોષપાત્ર થાય છે માટે એમ નહિ કરતાં મીઠું કે કસાયેલું r ; ७isg नहि. (९२१) જે મુનિ પિતાના ખપ કરતાં વધુ ભેજન લઈ આવ્યો હેય ને ત્યાં નજીકમાં ઘણાએક સમાનધર્મિ મુનિઓ રહેતા હોય તેમને તે આહાર બતાવ્યા કે આમંત્રણ કર્યા સિવાય જે પરડવી આવે તે દુષપાત્ર થાય છે માટે તેમ નહિ કરવું. કિંતુ તે આહાર લઈને મુનિએ તે સાધર્મિક મુનિઓ પાસે જઈ કહેવું “હે આયુષ્યન મુનિઓ; આ આહાર મને વધી પડે છે માટે આપ વાપરે, ” આમ કહેનાર મુનિને તે સાધર્મિક મુનિઓએ આ પ્રમાણે કહેવું ” હે આયુષ્યન મુનિ, આ આહારમાંથી જેટલે અમને જોઈશે એટલો વાપરીશું અગર બધે पापरी| (१२२) મુનિએ જે આહાર બીજાને આપવા માટે લઈ જવાનું હોય તે બીજાની રજા શિવાય ગ્રહણ ન કરે. અને જે બીજાઓ રજા આપે કે આપવા માંડે તે તે ગ્રહણ ४२वा. (९२३) मे सर्व, मुनि मने सामानो मायारणे. (१२४) For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (૧૩૩) [‘રામ દેરા: ] से एगतिओ साधारण वा पिंडवायं पडिगाहेत्ता, ते साहम्मिए भणापुछित्ता जस्स जस्स इच्छह तस्स तस्स खलु खद् दलाति, माइटाणं संफासे, नो एवं करेजा।से त-मायाए तस्थ गच्छेज्ना (२) पुण्यामेव आलोएज्जा " आसंतो समणा, संति मम पुरेसंथुया वा पछाસંજુ વા, સંનહા; માgિ , વા વા, વત્તા વા, ઘેરે , ચા, જળ चा, गणावच्छेइए वा, अवियाई एतेसिं ख, ख, दाहामि" सेणेवं वयंतं परो वएज्जा "काम खलु माउसो अहापज्जत्तं णिसराहि, जावइयं (२) परो वदति तावइयं (२) णिसिm, Raમેથે જ રતિ વર ગિરિજ્ઞા” : (ધર) से एगतिओ मणुनं भोयणजायं पडिगाहित्ता पंतेण भोयणेण पलिच्छाएति “मामे छाइयं संतं दटणं सय-माइए आयरिए वा जाव गणावच्छेहए वा, णो खलु मे कस्सवि किंचि વાવ સિયા,” મારા લંકે, જે પુર્વ રે, તે તમારાષ્ટ્ર તરા જar (૨) પુજાअव उत्ताणए हत्थे पडिग्गहं कटु " इमं खलु इमं खलु ति" भालोएज्जा, जो किंधिवि. નિદેવના (૨૨) દશમે ઉશ. (મુનીએ આહારપાણી લાવતાં શી રીતે વર્તવું.) કઈ પણ મુનિબધા મુનિઓના માટે સાધારણ આહાર લાવ્યા પછી તેઓને પૂછયા શિવાય પેતાની મરજી મુજબ ગમે તેને ઝટ ઝટ આપવા માંડે તો તે દુષપાત્ર થાય માટે કેઈએ તેમ નહિ કરવું કિંતુ તેવો આહાર લાવીને બધા મુનિઓ પાસે લઈ જઈ કહેવું કે ”હે આયુષ્યન સાધુઓ મારા પૂર્વપરિચિત યા પશ્ચાત પરિચિત આચાર્ય'; ઉપાધ્યાય પ્રવર્તક૫; સ્થવિર ગણ, ગણધર, કે ગણાવદકને આ આહાર હું આપી આવું ?” આવું સાંભળી ને મુનિઓએ બલવું કે “હે આયુષ્યન, ખુશીથી જે જોઈએ તે આપી આવો. અગર જે તેમને બધે જોઈતું હોય તે બધે આપી આવો.”(૬ર૫) કોઈ મુનિ મનોહર ભજન લાવીને મનમાં વિચારે કે “રખેને આ ખુલ્લું બતાવીશ તે આચાર્ય કે ઉપરી સાધુ લઈ લેશે પણ મારે તે કોઈને આપવું નથી” એમ વિચારી તે મનહર ભોજનને હલકા ભોજન વડે ઢાંકી કરીને પછી આચાર્યાદિકને બતાવે છે તે દોષ પાત્ર થાય છે. માટે એમ મુનિએ નહિ કરવું; કિંતુ તે મનહર ભજનના પાત્રને ઊંચા હાથમાં ખુલ્લું ધરીને આ આ રહ્યું, આ આ રહ્યું” એમ ખુલ્લું બતાવવું. કઈ પણ વસ્તુ છુપાવવી નહિં. (૨૬) ૧ જેમની પાસે દીક્ષા લીધેલી તેઓ ૨ જેમના પાસે જ્ઞાનાદિ શી ખેલા હોય તેઓ ૩ સૂત્રાર્થ શીખપનાર ૪ સૂત્રશીખવનાર ૫ પ્રવર્તાવનાર ૬ વૃદ્ધ ૭ ગચ્છનાયક ૮ ગરછના અમુક ભાગને સંભાળનાર ૯ ગ૭ની ચિંતા કરનાર, For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३४ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર से एगतिओ भग्तरं भोयणजायं पडिगाहेज्जा, भद्दयं [ २ ] भोचा विवनं [२] समाहरति, माइट्ठाणं संफासे । गो एवं करेज्जा । (६२७) 1 से भिक्खु वा [२] सेज्जं गुण जाणेज्जा, अंतरुच्यं वा गंडियं वा उच्चोयगं बा, उच्छुमेरगं वा, उडुसालगं वा, उच्छुडालगं वा, संबलिं वा, संबलिवालगं वा:- भस्त्रि खलु पड़िग्गाहिसि अप्पे सिया भोयणजाए, बहु उशियधम्मए-तहप्पगारं अंतयं जाक संवलिवाल वा अफासुयं जाव णो पडिगाहेज्जा । ( ६२८) से भिक्खू बा (२) से ज्जं पुण जाणेज्जा, बहुअद्वियं मंसं वा मच्छं वा बहुकंटगं - असि खलु पडिगाहितंलि अप्पे सिया भोयणजाए, बहु उज्झियधम्मिए-तहप्पगारं बहुअट्टियं मंसं मच्छं वा बहुकंटगं लाभे संते जाव णो पडिगाहेजा । ( ६२९) से भिक्खु वा [२] जाव समाणे लिया णं परो बहुअट्टिएण मंसेण मच्छेण उवणिमं तेज्जा " आउसंतो समणा, अभिकंखसि बहुअट्ठियं मंसं पडिगाहेत्तर ?" एयप्पगारं णिम्बोर्स सोचा णिसम्म से पुव्वामेव आलोएज्जा, “आउसो ति वा भइणित्ति वा णो खलु मे क`चपइ से बहुअट्रिबं मंसं पडिगाहेत्तए । अभिकंखसि मे दाउं, जावइर्ड्स तावइयं पोग्गलं दलयाहि, मा अट्टियाई।” से सेवं वदंतस्स परो अभिहरु अंतो पडिग्गहगंसि बहुअट्टियं मंसं परिभाgत्ता हि दलएज्जा; तहप्पगारं परिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणसणिज्जं लाभे संते जाव णो पडिगाहेज्जा | से आहच्च पडिगाहिए सिया, तं णो "हि” त्ति वएज्जा, णो " अग्रहि " ति वइज्ज़ा । से-त-मायाए एगंत-मवक्रमेज्जा, (२) अहे आरामंसिवा अहे उवस्मयंसि वा अप्पंडए जाव अप्पसंताणए मंसगं मच्छगं भोच्चा अट्टियाई कं કોઈ મુનિ લાવેલા ભેજનમાંથી સારૂં સારૂં ખાઇ કરીને ખરાબ ખરાબ બતાવવા જાય તા તે દોષપાત્ર થાય છે, માટે તેમ પણ નહિ કરવું. (૬૨૭) મુનિએ શેલડીની ગાંઠો, ગાંઠાવાળુ કકડુ, શેલડીના છાલાં, શેલડીનાં પૂછ્યાં, શેલડીની આખી શાખા કે તેના કટકા કે બાફેલી મગફળી કે વાલની ફળી વગેરા જેમાં થાડુ ખાવાનું હાયછે અને બહુ છાંડવાનું હોયછે, તેવી ચીજો ગ્રહણ ન કરવી. (૬૨૮) વળી અહુ હાડકાંવાળું માંસ યા બહુ કાંટાવાલાં માછલાં કે જે લેવાથી ભૈડુ ખાવાનું અને અને અહુ છાંડવું પડેછે તેપણ ગ્રહણ નહિ કરવાં. (૧૨૯) કદાચ મુનિને કોઇ નિમંત્રણુ કરેકે હું આયુષ્મન શ્રમણુ, તમને બહુહાડકાંવાળું માંસ જોઇએ છીએ?” આવું વાક્ય સાંભળી મુનિએ તરતજ જવાબ આપવા કે “હે આયુ શ્મન યા મેહેન, મતે બહુ હાડકાંવાળું માંસ નથી જોઇતું, અગર તમે મને તે દેવા ચહાતા હા તેા જેટલું તેના અંદર પુલ છે તેટલું આપા, હાડકાં નહિ આપે. ” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પોતાના વાસણમાંથી તેવું બહુ હાડકાંવાળું માંસ લાવીને આપવા માંડે તે તે મુનિએ તેનાજ હાથમાં કે વાસણમાં રહેવા દેવું, ગ્રહણ નહિ કરવું, અગર કદાચ ગૃહસ્થ તે મુનિના પાત્રમાં ઝટ નાખી ઘે તે મુનિએ તે ગૃહસ્થને કશું નહિ કહેવુ, કિંતુ તે આહાર લઈ એકાંત સ્થળમાં જઇ જીવ જંતુ વગેરેથી રહિત બાગ કે ઉપાશ્રયના અંદર એશીને માંસ For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કલમ www.kobatirth.org ૬૩૦ પી જરૂરી ખુલાસો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં બાળલમધાર વે છે કે આ ઉગેલ છે, માટે દાસભાગ પોલ-પચ શબ્દનો અર્થ લોકપ્રસિદ્ધ નહિ કેવો પણ તે શબ્દનો અર્થ વતિએ કરવો જોયે, એમ જાવીને તેમણે મુ ધતુરો. ખાવાતો અર્થ ફકત બી ભાણીતા શકરીયા સર્જાતા, નીચે મુજબ અંગે આપ્યા છે. માં ન કરે) હેતું રહે ભાવ એ નામની વનસ્પતિ અલિભગત અંત રહેલ ચેટ કે કરવો શુ લગામ ભાભ ગર એટલાસમાં રહેલાં મોટાં ટીકલરે આ સરે અરદ તી મને સહુ સભ્યને અનિલ આ પ્રભ રભી મુ તતા અર્થ ખાવાતો નહિ પણ ભારોગના કેટ્યો છે. અમે ભાષાંતરમાં ટીકને અનુસરતે અર્થ આપ્યો છે, છતાં ભળવાના અમે સાથે પણ અમારે વાંધા જેવું નથી. વધુ ખુલાસા માટે જુઓ ન્દર્ય વિશે For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું, (૧૩૫) टर गहाय से त मायाए एगंत-मवकमज्जा । अहे ज्झामथंडिलंसि वा जाव पमज्जिय (२) જ્ઞા : (૨૦) से भिक्खू वा [२] जाव समाणे सिया, से परो अभिहहु अंतो पडिग्गहए बिलं वा लोणं, उब्भियं वा लोणं, परिभाएत्ता १ दलएज्जा; तहप्पगारं पडिग्गहगं परहत्यसि वा परपायंसि वा अफासुयं जाव णो पडिगाहेज्जा। से आहच्च पडिग्गाहिते सिया, तंच णातिदूरगए जाणेज्जा से त-मायाए त-थ गच्छेउ [२] पुवामेव आलाएज्जा, “आउसो-त्ति વા મળ-ત્તિ જા, ઘમ તે જિં જ્ઞાળતા હિ૪ સાદુ નાખતા?” લો મોm “ો खलु मे जाणता दिनं, अजाणता दिवं। कामं खलु आउसो इदाणि णिसिरामि । तं भुंजह च णं, परिभाएह च णं ।" तं परेहि समणुनायं समणुसिटुं ततो संजयामेव मुंजेन वा पीएज वा । जं च णो संचाएति भोत्तए वा पायए वा, साहम्मिया तत्थ वसंति संभोड्या समणुशा अपरिहारिया अदूरगया तेसि अणुप्पदायव्यं । सिया णो जस्थ साहम्मिया जोव कहुपरियावन्ने कीरति तहेव कायम्वं सिया। (६३१) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय । (६३२) --- -- માછલાં ભોગવી' (એટલે કે બાહ્ય પરિભોગમાટે ઉપગમાં લઈ) હાડકાં અને કાંટાં નિર્જીવ સ્પંડિળમાં પિજીપ્રમાજી પરઠવી આવવાં. (૩૦) મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જઈ (ખાંડવગેરા માંગતાં ગૃહસ્થ પોતાના વાસણમાંથી એક બીડલૂણ કે દરિઆઈ લૂણ લઈને આપવા માંડે તે તેવું અમાસુક લૂણ તે વાસણમાં કે તેના હાથમાં જ રહેવા દેવું. અગર ઓચિતું લેવાઈ જાય અને હજૂ ગૃહસ્થ બહુ દૂર રહેલો નહિ હોય તે તે લૂણ લઈને તરતજ મુનિએ તે ગૃહસ્થને બતાવવું કે “હે આયુષ્યન યા બેહેન, આ તમે જાણતાં છતાં દીધું છે કે અજાણતાં દીધું છે” ત્યારે ગૃહસ્થ બેલે કે “મે જાણતા નથી દીધું કિંતુ અજાણે દીધું છે. પણ હવે આપને ખુશીથી આપું છું. માટે ભલે ખાઓ કે વાપરે.” આ રીતે જે ગૃહસ્થ રજા આપેતો મુનિએ યતના પૂર્વક તે (અચિત્ત) લૂણ ખાવું પીવું, (અ. ગર કારણોગે સચિત્ત પણ વાપરી શકાય.) અને જે વધુ હેવાથી પિતાથી ન વાપરી શકાય તે ત્યાં નજીકમાં રહેનાર બીજા સાધર્મિમુનિઓને આપી આવવું અગર ત્યાં બીજા સાધર્મિક મુનિઓ ન હોય તે જેમ બહુપર્યાપન્ન આહારમાટે વિધિ કરાય છે તેમ કરવી ( અર્થાત ચતનાપૂર્વક પરઠવી આવવું) (૬૩૧) એ બધો મુનિ અને આયોએ આચાર છે. ૬૩૨) ૧ અહીં ટીકાકાર લખે છે કે મુનિને લઇ તેવી જાતની વ્યાધિ થએલી હોય તેને મટાડવા વૈધના કહ્યાથી મુનિ કદાચ માંસ કે મસ્યને શરીર પર રાખીને તે વ્યાધિને મટાડે તેના માટે આ સૂત્ર છે અને અહીં ભુજ ધાતુનો અર્થ ખાવું નહિ કરતાં શરીર પર લગાડવું એ કરવો; અગર છેદસૂત્રોના અભિપ્રાય આ સૂત્રનું વ્યાખ્યાન કરવું. દશવૈકાળિકની ટીકામાં હરિભદ્રસૂરિએ માંસ અને મસ્ય ચદે તે નામની વનસ્પતિ સમજવી એની વ્યાખ્યા પણ કરી છે. ૨ વધી પડેલે આહાર. For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, [ પતરા ઉદ્દેરા: ]. भिक्खागा' णामेगे एव माहंसु समाणे वा वसमाणे वा गामागुगामं दूईज्जमाणं गणुण्णं भोरणजातं लभित्ता; " से भिक्खू गिलाई, से हंदह' णं तस्साहरह', सेय भिक्खू जो मुंजेज्जा, तुमं चेव णं भुंजेज्जासि" सेगतितो " भोक्खामि त्ति" कहु पलिचिय५ ઘણિજિય માછgiા, સંગી f, એ સ્ટો", ને તિરફ, રૂમે કુ, હુ , इमे अंबिले, इमे महुरे, जो खलु एत्तो किंचि गिलाणस्त सदति त्ति; माइट्राणं संफासे णो एवं करेज्जा तहेव तं आलोएज्जा जहेव तं गिलाणस्स सयति, जहा:-तित्तयं तित्तएति वा, कडुयं कडुएत्तिवा, कसायं कसाएत्ति वा, अंबिलं अंबिले त्ति वा, महुरं महुरेत्ति वा।(६३३) - भिक्खागा जामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं दूईज्जमाणे मणुलं भोयणजातं लभित्ता; “से भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह से य भिक्खू णो भुंजेज्जा, आहरेज्जा सिणं". " णो खलु मे अंतराए, आहरिस्सामि " इच्चेयाइ आयतणाई કારિવ | (૨૪) १ भिक्षाटाः २ समानान् सांभोगिकान् वा शब्दादसांभोगिकांश्च ३ गृहीत यूयं ४ तस्य आहरत तस्मै प्रयच्छत ५ गोपित्वा गोपित्वा ६ रुक्षः ७ तथावस्थितं ८ दया दाहरेद्वेतिशेषः। - અગીઆરમો ઉદેશ. (મળેલા આહાર માટેની બે શિક્ષાએ તથા સાતપિડેષણાએ અને સાત પાણષણાઓ. ) ભિક્ષાર્થી મુનિએ પોતાના સંજોગી કે ત્યાં વસનારા કે ગ્રામાનુગ્રામ કરનારા મુનિને એવું કહે કે “આપણને અમુક મુનિ માંડે છે, માટે તેના સારૂં તમે રૂડું ભોજન મળે તે લાવીને તેને આપશે; અને તે મુનિ જે તે નહિ ખાય છે તે તમે ખાઈ જજે.” આ વખતે જે તે આહાર લાવનાર મુનિ તે આહાર પિતે ખાવા ઇચ્છીને તેના માટે માંદા મુનિને ઊંધુ ચતું સમજાવે; જેમકે. “આ લાવેલું ભોજન છે પણ તે લૂખું છું, યા તીખું, કડક, કસાલું, ખાટું, કે મીઠું છે જેથી તે માંદા માણસને લાયકનું નથી.” તો તે મુનિ દેષપાત્ર થાય છે. માટે એમ કદાપિ નહિ કરવું. કિંતુ જેમ તે આહાર માંદા મુનિને કામ આવતું હોય તેમ તેને જણાવવું. (૬૩૩) . ભિક્ષાર્થી મુનિઓ પિતાના સંજોગી કે ત્યાં વસનારા કે ગ્રામાનુગ્રામ ફરતા મુનિને આવું કહે કે આપણને અમુક મુનિ માંદો છે તેના માટે તેને રૂડું ભજન લાવી આપશે. અને જે તે માંદ મુનિ તે નહિ ખાય તે તે અમારા પાસે લાવશે.” આવું સાંભલી લાવનાર મુનિ બોલે કે મને કંઈ વિન નહિ નડશે તો હું લાવી આપીશ. આમ કહી તે મુનિ આહાર લાવી માંદાને બતાવે અને જે તે નહિ ખાય તે તે પિતે ખાવા ઈચ્છી બીજાઓને જે તે બતાવવા નહિ જાય તો તે દુષપાત્ર થાય છે માટે તેમ પણ ન કરવું. (૬૩૪) ૧ આહાર લેવાની પ્રતિજ્ઞાઓ ૨ પાણી લેવાની પ્રતિજ્ઞા ૩ સાથે બેસી જમનાર (કામાં વા શબ્દથી અસંગિક પણ સાથે લીધા છે.) For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir warmararma www.r-AAAAAAAALAWAR અધ્યયન દરમું (१७) ___अह भिक्खू जाणेज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ। तस्थ खलु इमा पढमा पिंडेसणा-असंसटे हत्थे असंसटे मत्ते; तहप्पगारेण असंसदेण हत्थेण वा मत्तएण वा, असणं वा पाणं वा खाइमं वा साइम वा, सयं वा णं जाएज्जा, परोवा से दिज्जा, फासुयं जाव प. डिगाहेज्जा इति पढमा पिंडेसगा। (६३५) ___ अहावरा दोन्वा पिंडेसणा;-संसटे हत्थे संसटे मत्तए; तहेव दोच्चा पिंडेसणा इति दोच्चा पिंडेसणा । (६३६) अहावरा तच्चा पिंडेसणा;-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगतिया सडा भवंति; गाहावती वा जाव कम्मकरी वा, तेसिं च णं अण्णतरेसु विरूवरूवेसु भायणजातेसु उवणिक्खित्तपुधे सिया, तंजहा;-थालंसि वा, पिठरंसि वा, सरगंसिर वा, परगसि वा, वरगंसि वा। अहपुण एवं जाणेज्जा-असंसटे हत्थे संसटे मत्से, संसटे हत्थे असे. मत्ते-सेय पडिग्गहधारी सिया पाणिपडिग्गाहए वा-से पुब्बामेव आलोएज्जा, “ आउसो ति वा, भगिणि त्ति वा, एतेणं तुमं असंसरेण हत्थेण संसटेण मत्तेण, संसट्रेण वा हत्थेण असंसटेण मत्तेण अस्सि पडिग्गहगसि वा पाणिसि वा णिहहु उवितु दलयाहि" तहप्पगारं भोयणजाय उयं वा णं जाएज्जा परो वा से देजा, फासुयं जाव पडिगाहेज्जा तच्चा पिंडेसणा । (६३७) अहावरा चउत्था पिंडेसणा;-से भिक्खू वा भिक्खूणी वा सेजंपुण जाणेजा-पिहुअं वा १ अशनादि इतिशेषः २ सूर्पादौ ३ छब्बिकादौ ४ महर्यपात्रे. હવે મુનિને સાત પિંડેષણાઓ અને સાત પાનેષણાઓ જાણવાની છે. ત્યાં પહેલી પિંડેષણા આ કે–ચે હાથ અને ચોખું પાત્ર. આ ચેખા હાથ અને ચોખા પાત્રથી જ મળતાં આહાર પણ પિતે માગી લેવાં અથવા બીજે આપવા માંડે તે ગ્રહણ કરવાં. એ પહેલી विषया. (९३५) બીજી પિંડેપણ આ કે ખડેલ હાથ અને ખડેલું પાત્ર. આવી રીતે જ આહારपाए ए ४२वा. से भी पिण. (६३९) ત્રીજી પિંડેષણ આ છે. આ પૃથ્વી પર ચારે બાજુ કેટલાએક ગૃહસ્થથી માંડી ચાકર લગીના શ્રદ્ધા જીવ હોય છે. તેઓને ત્યાં ચાલ. હાલાં, સૂપડાં, છોબ, કે બહુ મૂળા વાસણમાં આહારપાણ પડેલાં હોય છે. ત્યાં જે એવું જણાય કે તેના હાથ ચોખા છે અને વાસણ ખડેલાં છે, તે આ વખતે પાત્રધારી અથવા કરપાત્રી મુનિએ શરૂઆતમાં જ આવું કહેવું કે “હે આયુષ્યન અથવા બહેન, તમો ચેખા હાથ અને ખરડેલા પાત્રવડે અથવા ખરડેલા હાથ અને ચેખા પાત્રવડે આ અમારા પાત્રમાં કે હાથમાં આપવાનું કરે.” અને આ રીતે મળેલો આહારજ ગ્રહણ કરે. એ ત્રીજી પિંउपा . (५३७) ચેથી પિડેઘણ-મુનિ કે આર્યોએ જે પિવાં કે ચોખાની ભૂકી એવી જણાય કે For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३८ ) આચારાંગ–મળ તથા ભાષાન્તર जाव चालपलं वा अस्सि खलु पडिगाहितंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजाते - त हप्पारं पिधुं वासयं वा जाएज्जा जाव पडिगाहेज्जा । चउत्था पिंडेसणा (६३८ ) अहावरा पंचमा पिंडेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उग्गहितमेव भोयण जातं जाणेजा, तंजहा; - सरावंसि वा, डिंडिमंसि ? वा कोलगंसि वा - अहपुण एवं जाणेज्जा - बहुपरियावने पाणिसु उदगलेवे-तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं चासयं वाणं जाएज्जा जाव पडिगाहेज्जा । पंचमा पिंडेसणा । ( ६३९ ) अहावरा छठ्ठा पिंडेसणा-से भिक्सू वा भिक्खुणी वा उग्गहियमेव भोयणजायं जाणेज्जा सट्टाए पग्गहियं जंच पराए पग्गहियं पायपरियावनं पाणिपरियावनं फासूयं जाव पडिगाहेज्जा । छट्टा पिंडेसणा । ( ६४० ) जंच अहावरा सत्तमा पिंडेसणा; - से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उशियधम्मियं भोयणजायं जाणेज्जा - जंचने बहवे दुपय-चडप्यय-समण - माहण - अतिहि-किवण - वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झियधम्मियं भोयणजायं सयं वा णं जाएज्जा परो वा से दिज्जा जाव फासूयं पडिगाहेज्जा | सत्तमा पिंडेसणा। इच्चेयाओ सत्त पिंडेसणाओ । ( ६४१ ) अहावरा सत्त पाणेसणाओ । तत्थ खलु इमा पढमा पाणेसणा; - असंसट्टे हत्थे, तंत्र भाणियव्वं । नवरं चउत्थाए णाणत्तं । से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे सेज्जं पुण पाणगजायं जाणेज्जा, तंजहा;- तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आयामं वा, सोवीरं वा, सुद्धवियडं वा, अस्सि खलु पडिग्गाहियंसि अप्पे पच्छाकम्मे तहेव पडिग्गाज्जा । (६४२ ) १ अल्पं तुषादि त्यजनीयं २ डिंडिमं कांस्यं भाजनं ३ मगधप्रसिद्धभाजनविशेषः જે લીધાથી થાડાજ પશ્ચાત્કર્મ નામને દોષ થશે તથા તેમાંની થોડીજ છાલ વગેરે છાંડવી પડશે તેવાં પાંવાં કે ચેખાની ભૂકી વગેરેજ ગ્રહણ કરવા. એ ચેથી પિડૈષણા. (૧૩૮) પાંચમી પિ``ષણા—મુનિ કે આર્યાએ જે ભેજન ગૃહસ્થે પોતે ખાવા માટે પ્યાલા, ચાલી, કે કાષક નામના વાસણમાં ખુલ્લું ધરેલું હોય તે તે ગૃહસ્થના હાથપરની ભીનાશ સૂકાઈ ગએલી હાય તાજ તે ગ્રહણ કરવું. એ પાંચમી પિંડૈષણા, (૬૩૯) છઠ્ઠી પિંડેષણા–મુનિ કે આર્યાએ ગૃહસ્થે પાતા માટે કે ખીજાને દેવા માટે પાત્ર કે હાથમાં ખુલ્લું ધરેલું જે ભેજન જણાય તેજ લેવું. એ છઠ્ઠી પિડૈષણા. (૬૪૦) સાતમી પડે!–મુનિ કે આર્યાએ જે ભોજન ફેંકી દેવા યોગ્ય જણાય અને જેને ખીજા મનુષ્ય કે જાનવરો અથવા તે શ્રમણ બ્રાહ્મણાદિક લેવા ન ઇચ્છે તેવુ ંજ ભેજન ગ્રહણ કરવુ. એ સાતમી પિડૈસા. એ રીતે સાત પિÛસણા જાણવી. (૬૪૧) હવે સાત પાનેષણાઓ આ પ્રમાણે—ત્યાં પેહેલી પાનેષણ એ કે હાથ ચાખા અને પાત્ર ખરડેલા, એમ પિંડેષણા મુજબ સમજી લેવું, માત્ર ચેાથી પાતેષામાં આ પ્રમાણે વિશેષ છે કે,—મુનિ અથવા આર્યાએ તળનું ધાવણુ, તુષનું ધાવણ, જવનું ધાવણુ, એસામણનું પાણી, કાંજીનું પાણી, કે ઉનું પાણી કે જે લીધાથી અલ્પ પશ્ચાત્કર્મ નામના દોષ સભવે તેજ ग्रह उखां मे गोथी पानेषणा. (१४२) For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન દસમું. (૧૩૯) इचेतासि सत्तण्हं पिंडेसणाणं सत्तण्हं पाणेसणाणं अग्रणतरं पडिमं पडिवजमाणे णो एवं वदेज्जा;-"मिच्छा पडिवना खलु एते भयवंतारो। अहमेगे सम्म पडिचन्ने । जे एते भयचंतारो एयाओ पडिमाओ पडिवजिताणं विहरंति, जो व अहमंसि एवं पडिमं पडिवज्जिताणं विहरामि, सम्वे ते जिणाणाए उवटित्ता अन्नोग्नसमाहीए एवं वर्ण विह તિા (૨) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६४४) એ રીતે સાત પિંડેષણાઓ અને સાત પાનેષણાઓમાંની કોઈ પણ પ્રતિજ્ઞા અંગીકાર કરનાર મુનિએ આવું કદાપિ ન બોલવું કે “બીજ મુનિઓએ ગેરવાજબી રીતે પ્રતિજ્ઞાઓ લીધી છે, માત્ર મેંજ રૂડી રીતે લીધી છે.” કિંતુ જે બીજા મુનિઓ એ પ્રતિજ્ઞાઓ ધરીને ફરે છે તથા હું પણ એ પ્રતિજ્ઞા ધરીને ફરું છું તે સર્વે જિનેશ્વરના ફરમાનને તાબે રહી પરસ્પર શાંતિથી સરખા જ છીએ (એ રીતે આત્મોત્કર્ષ ત્યાગ કરે.) (૬૪૩). એ ભિક્ષુ અને આર્યાઓનું સંપૂર્ણ સાધુપણું છે. (૬૪૩) For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ); આચારાંગ-મળ તથા ભાષાન્તર, शय्याख्य मेकादश मध्ययनम् -~- ~ ~-~ (પ્રથમ વારા) जे भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा उवस्सयं एसित्तए, से अणुपविसे गाम वा नगरं वा जाव रायहाणिं वा। (६४५) सेज्जंपुण उवस्सयं जाणेज्जा सअंडं सपाणं जाव ससंताणयं तहप्पगारे उवस्सए णो ટાળવા લેવા નહિ વા તે. (૪૬) से भिक्खू वा भिक्खुणी वा सेज्पुण उवस्मयं जाणेजना अप्पंडं अप्पपाणं जाव अप्पसताणयं तहप्पगारे उवस्सए पडिलेहेत्ता पमज्जेत्ता ततो संजयामेध ठाणं वा सेज्जं वा निસહિયં વા વેગા . (૨૪૭) से ज्जं पुण उवस्मयं जाणेज्जा अस्सिपडियाए५ एगं साहम्मियं समुद्दिस्स पाणाई भू १ कायोत्सर्ग २ संस्तारकं ३ स्वाध्याय ४ चिंतयत् कुर्यात्. ५ एतान् मुनीन् प्रतिज्ञाय. અધ્યયન અગ્યારમું, શવ્યા. પહેલો ઉદેશ. (વસતિના વિચિત્ર દેનું વર્ણન. ) જે ભિક્ષુક અથવા આર્યને ઉપાશ્રય [મકાન] મેળવવાની જરૂર પડે ત્યારે તેણે ગામ નગર કે રાજધાનિમાં જવું. (૬૪૫) જે મકાન ઇંડાં, જંતુઓ, અને કિડિઓવાળું જણાય તેવા મકાનમાં સ્થાન, શમ્યા કે બેઠક નહિ કરવી. (૬૪૬) ભિક્ષુક અથવા આર્યાએ જે મકાનમાં ઇંડાં, જંતુઓ અને કીડિઓ ઘણા થોડા જ થાય તેવા ઉપાશ્રયમાં જઈ તપાસી પ્રમાર્જન કરી ત્યારબાદ યતના પૂર્વક ત્યાં સ્થાન શય્યા કે બેઠક કરવી. (૬૪૭) વળી જે ઉપાશ્રય મુનિઓના માટેજ બંધાવેલો કે રાખેલો જણાય. જેમકે, તે એક મુકરર સમાનધર્મ સાધુના માટે જીવહિંસાપૂર્વક બંધાય હેય યા વેંચાતે લઈ રાખે For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારમું, ( ૧૪૧ ) ताइं जीवाई ससाईं समारम्भ समुद्दिस्स कीयं पामिचं अच्छेज्जं अणिसट्रं अभिहडं आह वेति तपगारे उस्सए पुरिसंतरगडे वा अपुरिसंतरगठे वा जाव आसेविते वा णो ठाणं वा सज्जं वा णिसीहियं वा चेतेा । एवं बहवे साहम्मिया एगा साहम्मिणी बहवे साहસ્મિળો। (૬૪૮) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा अस्संजए भिक्खुपडिया ए किaraणीमए पगणिय पगणिय समुद्दिस्स पाणाई भूयाई जीवाई सत्ताई जाब वेएई तहपगारे उater अपुरिसंतरगडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा घेते. ज्जा अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते पडिलेहित्ता पमज्जित्ता ततो संजयाમેવ ઢાળ વા સેન્ગ વા નિસદિય વા ચેતેગ્ગા । (૬૪૨) ૧ ૨ ♦ से भिक्खू वा भिक्खुणी वा सेज्जंपुर्ण उवस्सयं जाणेज्जा अस्संजए भिक्खुपडियाए ' काटुए" वा उक्कापए वा छल्ने वा लित्ते वा घट्टे वा मट्टे वा संमट्टे वा संपधूमिए वा, तहपगारे वस्त अरिसंतरगडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चज्जा अहपुण एव जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव નાવ શ્વેતગ્ગા । (૬૫૦) १ उपाश्रयं कुर्यात् सचैवं भूतःस्यादितिशेषः २ काष्टादिभिः संस्कृतः હોય અથવા ભાડે રાખેલો હોય યા ચૂંટાવી લઇ રાખેલ હોય યા માલેકની રજા લીધા શિવાય રાખેલા હોય યા તે તૈયાર થઇ રહેતાં તરત બીજા માણસવતી મુનિના સામે જઇ જણાવેલો હોય તેવા ઉપાશ્રય અગર તેજ દેનાર ધણીએ ચણેલા હોય યા બીજા પુરૂષે ચણેલા હોય તેમજ તે દેનારે નહિ વાપરેલો હોય યા વાપરેલા હોય તેપણ તેમાં મુનિએ તથા આર્યાએ સ્થાન શય્યા કે એક નહિ કરવી. એજ રીતે ઘણા મુનિને યા એક આર્યા કે ઘણી આર્યાને ઉદ્દેશીને કરેલા મકાનમાં પણ નહિ રહેવુ. (૬૪૮) વ્યક, મુનિ અથવા આર્યાએ જે મકાન ઘણાએક (ખુમતી) શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુ, યાકે ભાટચારણેાના માટે કરેલું કે રાખેલું જણાય અને તે મકાન તે દેનાર પુરૂષેજ કરેલું હોય અને હજી વપરાયલું પણ ન હોય તે તેવા મકાનમાં રહેવુ નહિ. અને જો તે દેનાર પુરૂષથી ખીજા પુરૂષે કરેલ હોય અને વપરાયલ પણ હોય તે મુનિ અથવા આર્યાએ યતનાપૂર્વક તેમાં રહેવું (૬૪૯) જે ઉપાશ્રય મુનિના માટે અસંયતિ ગૃહસ્થાએ સુધરાવ્યા હોય. સમરાવ્યા હોય,લીપાબ્યા હોય, સાદ્ કરાવ્યા હોય કે સુગ ંધિત કરાવ્યા હાય તેવા ઉપાશ્રય જો તે દેનાર પુરૂષેજ તેમ કરેલો હોય અને સુધરાવ્યા બાદ વાપરેલા પણ ન હોય તે તેમાં મુનિ તથા આર્યાએ સ્થાન શય્યા કે ખેટક નહિ કરવી. અને જો તે દેનાર પુરૂષથી ખીજા પુરૂષે. કરેલો હાય અને વપરાયલો પણ હોય તે યતનાપૂર્વક ત્યાં વસવું. (૬૫૦) For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४२ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર सेभिक्खु वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा - अस्संजए भिक्खुपडियाए खुड्डियाओ दुवारिओ महल्लिभाओ कुज्जा, जहा पिंडेसणाए, जाय संधारगं संयरेज्जा महिया fणणक्खु तहमारे उवस्सए अपुरिसंतरगडे जाव अणासेविते णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अहपुण एवं जाणेज्जा- पुरिसंतरगडे जाव आसेविते पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव जाव चेतेज्जा । ( ६५१ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा अस्संजए भिक्खुपडियाए उदगदसूयाणि कंदाणि वा, मूलाणि वा, पत्ताणि वा, पुष्पाणि वा, बीयाणि वा, हरियाणि वा, ठाणातो ठाणं साहरति, बहिया वा णिणक्खु ' - तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अह पुण एवं जाणेज्जा, पुरिसंतरगडे जाव चेतेज्जा । ( ६५२ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा - अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणिं वा, उदूहलं वा, ठाणातो ठाणं साहरति, बहिया वा णिणक्खु, तहपगारे उवस्सए अपुरिसंतरगडे जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव चेतेज्जा । ( ६५३ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्त्रयं जाणेज्जा, तंजहा; - खंधंसि वा, मंसिवा, मालंसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा अण्णतरंसि वा तहगारंसि अंतलिक्खजायंस, णणत्थ आगाढा - गाढेहिं कारणेहिं ?, ठाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेज्जा । (६५४) १ निस्सारयति २ तथाविधात् प्रयोजनादित्यर्थः જે મકાનમાના નાના એરડાઓને મુનિના માટે અસયતિ ગૃહસ્થ મેહોટાં કરાવે અગર માહાટાને નાના કરાવે અથવા મુનિના માટે અંદર બેઠક કરે અથવા બાહેર કરે તો તેવા ઉપાશ્રય જો તે દેનાર પુરૂષેજ તેમ કરેલો અને હજી વાપરેલો ન હોય તે! ત્યાં નહિ વસવું પણ જો તે ખીજા પુરૂષે કરેલા અને વાપરેલા જણાય તા ત્યાં મૃતનાપૂર્વક वस (१५१) के भट्टानमांथी गृहस्थ साधुना भाटे ६ भूज, पत्र, पुष्य, ण, न, घास વગેરે લીલાતરીને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉખેડીને લઈ જાય અથવા ખાહેર કહાડે તેવે! ઉપાશ્રય જો તે દેનાર પુરૂષે તેમ કરેલા જણાય તે! ત્યાં નહિ રહેવુ. પણ જો તે બીજા પુરૂષે તેમ કરેલા જણાય તે ત્યાં રહેવુ (૬પર) જે મકાનમાં ગૃહસ્થ સાધુના માટે બાજો, પાટ, નીસરણી કે ઉખળ ઉથલાવીને એક દેકાણેથી બીજે ઠેકાણે રાખે અથવા ખાહેર કહાડી મેલે તેવેશ ઉપાશ્રય જો લેનાર ધણીએજ તેમ કરેલ હોય તે ત્યાં નહિ વસવું પણ જો પુરૂષાંતરકૃત હોય તે યતનાપૂર્વક ત્યાં રહેવુ (૬૫૩) મુનિએ કે આર્યાએ થાંભલાની ટાચ પર રહેલા મકાનમાં માંચડાએ ઉપર કે માલ ઉપર અથવા ખીજી ભાં ઉપર અથવા અગાશીમાં કે બીજા કોઈ પણ આકાશવી મુકા માં જરૂરી કારણેા શિવાય રહેવુ નહિ... (૬૫૪) For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયાર ( १४३ ) स ह चेतिते सिया, जो तत्थ सीओदगवियडेण वा उसिणोदगवियद्वेण वा हस्थाणि वा, पादाणि वा, अच्छीणि वा, दंताणि वा, मुहं का, उच्छोलेज बा पहोएज वा; पण तत्थ ऊस? पगरेज्जा, संजहा; उच्चारं वा, पासवणं वा, खेलं वा, सिंघाणं वा, वंतं पित्तं वा, पूर्ति बा, सोणियं वा, अनतरं या सरीरावयवं । देवली बूया 95 वा, 66 आयाणमेयं | से तत्थ ऊस पगरेमाणे पयलेज वा पवढेज वा । से तत्थ पयलेमाणे पवडेमाणे वाह वा जाव सीसं वा अन्नतरं वा कार्यसि इंदियजातं लूसेजा, पाणाणि वा अभिहणेज वा जाव ववरोवेज वा । अह भिक्खूणं पुव्वोवदिट्टा एस एइन्ना जाव जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाते णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा वेतेजा । ( ६५५ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्वयं जाणेज्जा-सइस्थियं सखु र सपसुभपाणं, तहप्पगारे सागारिए उबस्सए णो ठाणं वा सेजं वा णिसाहियं वा चेतेजा । आया-मेयं भिक्खुस्स गाहावतिकुलेण सद्वि संवसमाणस्स । अलसए वा विसूइया वा हड्डी वा णं उब्वाहिज्जा अन्नतरे वा से दुक्खे रोगातंके समुप्पज्जेज्जा, असंजए कलुणवडियाए तं भिक्खुस्स गातं तेलेण वा, घरण वा णवणीतेण वा, वसाए वा अब्भंगेज वा मक्खिज्ज वा, सिणाणेण ४ वा कण वा लोण' वा वत्रेण वा चुण्णेण वा पउमेण वा आघंसेज वा उव्वलेज वा उब्वट्टेज वा; सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज वा पच्छोलेज वा पहोएज वा सिणाविज वा सिंचेज वा दारुणा वा दारुपरिणामं कट्टु अगणिकार्य उज्जालेज वा पयालिज वा उज्जलित्ता कार्य आयावेज वा पयावेज वा । अह भिक्खुणं पु १ उत्सृष्टं २ सबाल क्षुद्रजंतुसहितं वा ३ हस्तपादादिस्तंभः श्वपथुर्वा ४ ( सुगंधिद्र - व्यसमुदयः ) ५ ( कषाय द्रव्यक्वाथः ) ६ लोघं प्रतीतं. ७ कंपिल्लकादि ८ पद्मं प्रतीत કદાચ ત્યાં રહેવું પડે ત્યારે ત્યાં થડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત કે મુખ ધાવાં કરવાં નિહ. તેમજ ત્યાં ખરચુ પાણી કે લઘુનીત [ પિશાબ ] તથા શ્લેષ્મ [जा], वमन, पित्त, प३, सोही हे अर्ध पशु शरीर संबंधी अशुचि रखी नहि, प्रेभडे તેમ કરતાં કેવળજ્ઞાનિએ દૂષણ વર્ણવ્યાં છે, જે માટે ત્યાં તેમ કરતાં કદાચ મુનિ સ્ખળિત થઈ નીચે પડી જાય તો તેના હાથપગ કે માથું અથવા કોઇ પણ ઇંદ્રિયા ભાંગી નાશ પામે અને હેડે આવેલા જીવ જંતુઓને પણ નાશ થાય. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે આકાશવર્તી મકાનમાં નિવાસ ન કરવા (૬૫૫) જે મકાનમાં બાલાચ્ચા કે સ્ત્રીએ રહેતી હોય અથવા કૂતરા બિલાડા વિગેરે ક્ષુદ્ર જં તુઓ રહેતાં હોય અથવા જાનવરો રહેતાં હોય તથા તેમનાં ખાનપાન ત્યાં રખાતાં હોય તેવા ગૃહસ્થના પરિચયવાલા મકાનમાં વાસ ન કરવા. કારણ કે તેવા ગૃહસ્થના ધરમાં વસતાં બહુ દોષ સંભવે છે. ત્યાં રહેલા મુનિને ત્યાં પહેલા દોષ એ કે કદાચ જો સેજા, વિશુચિકા, ઉલટી, કે કાઇ પણ રાગ કે શૂળ વગેરા પીડા ઉત્પન્ન થશે તે ત્યાં રહેતા અસંયતિ ગૃહસ્થો તરત કરૂણા લાવીને તે મુનિના શરીરને તૈલ, ધૃત, માખણ કે ચરબી મસલે કે ચાપડે, અથવા તે સુગ ંધિ દ્રબ્યા વડે, યા ઉકાળેલા કવાથજળવડે, યા લેદ્રવડે યા ચૂર્ણ વડે યા પદ્મકવડે ધાસે કે ખરડશે; અથવા થડા કે ગરમ પાણીથી છાંટશે, ધેશે, નવરાવશે, For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १४४ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર sahar एस पतिना जं तहप्पगारे सागारिए उवस्सए जो ठाणं वा सेजं वा निसीहियं वा तेजा । (६५६) Acharya Shri Kailassagarsuri Gyanmandir आयाममेयं भिक्खुस्स सागारिए उवस्सए वसमाणस्स; - इहखलु गाहावती वा जाव कमकरी वा अनम अकोसंति वा वर्धति वा संमेति वा उद्वेति वा, अह भिक्सू णं उच्चावयं मणं णियच्छेजाः -- एते खलु अन्नमन्नं उकोसं वा, मा वा उक्कोसंतु जाव मा वा उद्दवंतु । अह भिक्खुणं पुव्योवदिट्टा एस पइन्ना जाब जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेज्जा । (६५७) आयाण-मेथं भिक्खुस्स गाहावतीहि सति संवसमाणस्सः - इहखलु गाहावती अप्पणो agre अगणिकार्य उज्जालेज वा पज्जालेज वा विज्जावेज वा, अह भिक्खू उच्चावयं मणि यच्छेजाः - एते खलु अगणिकार्य उज्जालेतुवा, मा वा उज्जालेंतु, जाव मा वा विज्जवेतु अह भिक्खुणं goat जाव जं तहपगारे उवस्सए नो ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेजा । (६५८) आयाण-मेयं भिक्खुस्स गाहावतीहिं सद्धिं संवसमाणस्स : – इह खलु गाहातिस्स कुंडले वा, गुणं वा, मणी वा, मोतिए वा, हिरने वा, कडगाणि वा तुडियाणि वा, तिसरगाणि वा, पालंबाणि वा, हारे वा, अद्धहारे वा, एगावली वा, मुत्तावली वा, कणगावली वा, दयणावली वा तरुणियं वा कुमारिं अलंकियविभूसियं पेहाए, अह भिक्खू उच्चावयं मणं णियच्छेजा, " एरिसिया वा सा, गोवा एरिसिया इति वा णं बूया, इति वा णं मणं साएजा । अह भिक्खुणं पुग्वोवदिट्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेज्जा । (६५९) १ रसना - मेखला मंडन मितियावत् २ अंगदान 33 સીંચશે; અથવા લાકડાને લાકડા સાથ ધસી અગ્નિ સલગાવી શરીરને તપાવશે. માટે સાધુને એવી ભલામણ છે કે તેણે તેવી તરેહના ગૃહસ્થના ઘરે નિવાસ ન કરવા (૬૫૬) ત્યાં વસતાં વળી બીજો આ દોષ છે. ત્યાં રહેતાં ગૃહસ્થથી ચાકર લગીના લોકો અરસપરસ મેલાચાલી કરે યા મારામારી વગેરા ખખેડા કરે ત્યારે તે દેખી સાધુનુ દિલ ઉ ચું થાય જેમકે એ ભલે લડયા કરો અથવા એ લડામાં” તે માટે સાધુને એ ભલામણ છે કે તેણે તેવા પ્રકારના ગૃહસ્થના ધરે નિવાસ ન કરવા (૬૫૭) વળી ત્યાં ત્રીજો . એ દોષ છે કે ત્યાં ગૃહસ્થ પોતાના માટે અગ્નિ ધખાવીને બાલે કે વધારે ત્યારે મુનિનુ કદાચ દિલ ઉંચું નીચું થાય કે આ ગૃહસ્થો ભલે અગ્નિ ધખાવે અગર મા ધખાવા, માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવી જાતના મકાનમાં નહિ રહેવું (૬૫૮) મુનિને ગૃહસ્થ સાથે વસતાં ચેાથે આ દોષ છે;–ગૃહસ્થને ત્યાં કુંડલ, કંદોરા, મણિ, भोती, सुवरी, डा, मान्नुबंध, गंडी, सांडण, हार, अर्धद्वार, भेअवणी, भुक्तावणी, उन કાવળી, રત્નાવળી, વગેરા આભૂષા જોઈ અથવા તેના સણગારથી શોભિત યુવાન કુમા રિએ જોઈ મુનિના મનને વિતર્ક થાય કે મારે ધરે પણ બધું આવુજ હતું યા મારે ત્યાં આવું ન હતું. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે આજે સ્થળે ન રહેવું (પ) For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન અગીયારમુ ( ૧૪૫ ) आयाण मेयं भिक्खुरुल गाहाचतिहिं सद्धिं संवसमाणस्सः - इह गाहावतिणीओ वा, गाहातिधूयाओ वा गाहावतिसुण्हाओ वा, गाहावतिधातीओ वा गाहावतिदासीओ वा, गाहाafतिकम्मकरीओ वा, तासिं च णं एवं वुत्तपुव्वं भवति:- " जे इमे भवंति समणा भगवंतो जाब उवरता मेहुणातो धम्मातो, णो खलु एतेसिं कप्पइ मेहुणधम्मं परियारणाए आउ हिए, जाय खलु एतेसिं सद्धिं मेहुणधम्मं परियारणाए आउद्देज्जा, पुत्तं खलु सा लभेज्जा ओयसि तेयसि वचस्सि' जसरिंस संपहारियं' आलोयं दरिसिणिज्जं. " एयप्पगारं णिग्घोसं सोचा णिसम्म तालिं च णं अण्णयरी सड्डिया तं तवस्सि भिक्खु मेहुणधम्मपरियारणाए आउट्टावेज्जा । अह भिक्खूणं पुग्वोवदिट्ठा जाव जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं વા મેનું વા નિલીહિય વા શ્વેતેમ્ના। (૬૬૦) પરું વઝુ તા મિઝ્યુલ નિવસ્તુળી. યા ામાંë1 (૬૬૧) [દ્વિતીય ઙફેરા: ] गाव णामेगे सुइसमायारा भवति, भिक्खू य असिणाणाए सोयसमायारे से गंधे दुग्गंधे पडिकूले पाडेलोमे यावि भवति । जं पुष्वकम्मं तं पच्छाकम्मं, जं पच्छाकम्मं तं पुकम्मं ते भिक्खुपडियाए वट्टमाणे करेज्जा वा नो करेज्जा वा । अह भिक्खूणं पुग्वोवदिट्ठा १ रूपवंतं २ संग्रामशूरं ३ अभिमुखं कुर्यात् ४ कायिकाव्यापारवान्, कार्यवशात्. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ સાથે વસતાં પાંચમા આ દોષ છે, ગૃસ્તુથના ધરે તેની સ્ત્રીએ, ત્રીએ અથવા વહુએ, અથવા દા અથવા દાસીએ! એક બીજામાં આવું “ જે આ સ્ત્રીસભાગથી નિવñલા શ્રમણ ભગવત હોય છે તેને સ્ત્રીઓ કરવુ નિષિદ્ધ છે, પણ જો કોઈ સ્ત્રી ( એમને ડગાવીને ) એમના સાંથે સંભોગ તેણીને બળવાન તેજસ્વી રૂપવાન યશસ્વી અને વિજયી પુત્રની પ્રાપ્તિ થાય . લવું સાંભળીને કેાઈ પુત્રની વાંછા ધરનારી ભાળી સ્ત્રી તે તપસ્વિ મુનિને ડગાવીને તેને પેાતાના પાશમાં પાડે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે એવા સ્થળે નહિ રહેવુ (૬૬૦) આવું એ એ સર્વ મુનિ અને આર્યાનું સદાચરણ છે (૬૬૧) બીએ ઉદ્દેશ, ==+*~ For Private and Personal Use Only અથવા પુખેલે છે કે સાથે મૈથુન કરે ત મુનિને ગૃહસ્થ સાથે વસતાં થતા દાષા તથા તેણે કયા કયા સ્થળે ન રહેવુ. ગૃહસ્થ સાથે મુનિને વસતાં છઠ્ઠા આ દોષ રહેલા છે. ઘણાએક ગૃહસ્થા શૈાચાચારને પાળનારા હોય છે. અને મુનિ તે સ્નાન હિત હોવાથી તથા ( કારણ યોગે લનીતિથી પણ શુચિષ્કર્મ કરતા હોવાથી) અપૂર્ણ શાચવાળા અને દુર્ગંધિશરીરવાળા હોય છે, જેથી તે ગૃહસ્થને ધણા અલખામણા થઇ પડે છે. વળી ગૃહસ્થને જે પેહેલાં કરવાનુ હોય Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ગાય નું તહવ્વવારે લવણપુ નો ઢાળ વા નાવ જેતે । (દૂર) आयाण मेयं भिक्खुस्स गाहावतिहिं सद्धिं संवसमाणस्सः - इहखलु गाहावतिस्स अप्पणी सट्टा विरूबरू भोयणजाए उवखडिए सिया, अह भिक्खुपडियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेज्ज वा उवकरेज्ज वा, तं च भिक्खू अभिकखेज्जा भोत्त वा पीचर चा वियट्टित्तए' वा । अह भिक्खूणं पुग्वोवदिट्टा जाव जं नो तहप्पगारे उवस्सए ઢાળ ચેતેમ્ના (૬૬૩) आयाण मेयं भिक्खुस्स गाहावतिणा सद्धिं संवसमाणस्स:- इहखलु गाहावतिस्स अप्प - सट्टाएं विरूवरूवाई दारुयाई भिन्नपुनवाई भवंति, अह पच्छा भिक्खुपडियाए विरूव - रुवाई दारुयाई भिंदेज्ज वा किणेज्ज वा पामिच्चेज्ज वा दारुणा वा दारुपरिणामं कट्टु अगणिकार्य उज्जालेज वा प्रज्जालेज्ज वा तत्थ भिक्खू अभिकखेज्ज वा भातावेत्तए वा पयावेतवा वियडित्तए वा अह भिक्खूर्ण पुव्वोवदिट्ठा जाय जं तहप्पगारे उवस्सए णो ठाणं ચેતેા। (૬૬૪) से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणेणं उब्वाहिज्जमाणे राओ वा वियाले वा गाहातिकुलस्स दुबारवाहं अवगुणेज्जा २, तेणे य तस्संधियारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो कप्पति एवं वदित्तए -" अयं तेणे पविसइ वा णो वा पविसइ, उवलियति वा, णो १ तत्रैव विवर्त्तितुं आसितुं. २ उद्घाटयेत्. છે તે મુનિની શામે છેલ્લે કરવુ પડે છે અથવા જે પછી કરવાનું હોય છે તે પહેલાં કરી લે છે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવા સ્થળે મૂળથીજ ન રહેવુ. (૬૬૨) વળી ગુહસ્થા સાથે વસતાં સાતમે આ દોષ છેઃ-ગૃહસ્થને ત્યાં પોતાના માટે જૂદી જૂદી જાતનું ભાજન તૈયાર થએલું હોય છે. અને જો મુનિ તેમને ત્યાં રહેતા મુનિના માટે પણ તે ગૃહસ્થ આહાર પાણી તૈયાર કરાવે. અને વખતે મુનિ તે આહાર પાણી ખાવા પીવા વાપરવાની ઈચ્છા પણ કરે. એટલા માટે તેને ભલામણ છે કે તેણે તેવા સ્થળે મૂળથીજ ન રહેવું. (૬૬૩) ગૃહસ્થી સાથ વસતાં આઠમે આ દોષ છે, ગૃહસ્થને ત્યાં પોતાના માટે ધણાએક લાકડાં કાપી ફાડી રાખેલા હોય છે. અને જો તેમને ત્યાં મુનિ જઈ રહે તે। પછી તેના સારૂં તેએ લાકડાં ફોડે યા વેચાતાં લાવે યા ઊધારાં લાવે અને વળા લાકડા સાથે લાકડુ ધસીને અગ્નિ ધખાવે અને તેવે વખતે કદાચ મુનિને અગ્નિ પાસે તપવા કરવાની ઇચ્છા ઉત્પન્ન થાય. માટે મુનિને એ ભલામણ છે કે તેણે તેવા સ્થળે રહેવું નહિ. (૬૬૪) ગૃહસ્થ સાથે વસતાં મુનિને નવમા આ દોષ છે. ગૃહસ્થને ત્યાં વસતા મુનિ કે આર્ય। લઘુનીત કે વડી નીત કરવા માટે રાત્રિએ અથવા સાંજ સવારે ગૃહસ્થ ના ઘરને દરવાજો ઊધાડે તે વખતે કદાચ કોઈ ચાર અંદર ભરાઇ એશે તે હવે મુનિથી તે આવું ખેલી શકાય નહિ કે “ આ ચાર પેસે છે કે છુપાએ છે મા દોડી આવે છે કે ખેલે છે, અથવા તેણે ચેર્યું કે ખીજાએ ચેર્યું, તે ગૃહસ્થનું ચોરાયું For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયામ્મુ, (१४७) वा उबलिपति, आयवति वा, णो वा आयवति, वदति वा, णोवा वदति, तेण हडं अण्णेण हडं, तस्स हडं अण्णस्स हडं, अयं तेगे, अयं उवयरए, अयं हंता, अयं एत्थ मकासी,' तं तवस्सि भिक्खुं अतेणं तेणं-ति संकति । अह भिक्खूणं पुष्योवदिट्टा जाव णो चेएज्जा । (६६५) से भिक्खू वा भिक्खुणी वा से जं. पुण उवस्मयं जाणेज्जा, तंजहा:-तणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज वा णिसीहियं वा चेतेज्जा । (६६६) से भिक्खू वा भिखुणी वा से जं पुण उवस्मयं जागेज्जा-तणपुंजेसुवा पलालपुंजे सु अप्पंडे जाव चेतेज्जा । (६६७) से आगंतारेसु वा आरामागारेसु वा गाहावतिकुलेसु वा परियावसहेसु वा अभिक्खणं अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवएज्जा' । (६६८) , से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउबहियं वासावासियं वा कप्पं उवातिणित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति, अय माउसो कालाइकंतकिरिया भवति। (६६९) .. से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउबहियं वा वासावासियं वा कष्पं उवातिणावेत्ता तं दुगुणात्त गुणण अपरिहरित्ता तत्थेव भुजो भुज्जो संवसंति अय-माउसो इतरा उवदाणकिरिया यावि भवति । (६७०) १ अल्पशब्दोऽभाववचनः २ अवरतेत् ३ ऋतुबद्धं शीतोष्णकालयोर्मासकल्पं. કે બીજા કોઈનું ચોરાયું, આ રહ્યા ચોર, આ રહ્યો તેને મદદગાર, આ રહે મારનાર, અને એણે અહીં સઘળું કીધું ઇત્યાદિ.” એથી કરીને પાછલથી તે ગૃહસ્થ તે તપસ્વિનેજા ચેર કરી માને છે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે ગૃહસ્થના સાથે નહિ રહેવું. (૬૫) મુનિને કે આર્યાને જે મકાન ઘાસ તથા પરાળના જથ્થામાં આવેલું હોવાથી ઝીણ ઇંડા તથા જીવજંતુરહિત રહેલું જણાય તેવા મકાનમાં તેમણે નહિ રહેવું. (૬૬૬) અને જે મકાન ઘાસ કે પરાળના જથ્થામાં આવેલું છતાં જીવજંતુ રહિત જણાય सां निवास ४२. (९९७) વળી મુસાફરખાના, બંગલા, ઘરે, તથા મઠો કે જ્યાં વારંવાર બીજા સાધુઓ આવી પડતા હોય ત્યાં પણ મુનિએ નહિ જવું. (૬૬૮) જે મુનિ ભગવંતો તેવા મુસાફરખાના, બંગલા, યા ઘરો કે મઠેમાં એક મહિને અમે થવા વર્ષારૂતુના ચાર મહિના રહ્યા બાદ ફરી વારંવાર ત્યાં આવી વસે છે, એ હે આયુષ્યન, કાલાતિક્રાંતક્રિયા નામે દોષવાળી વસતી જાણવી. (૬૮) જે મુનિ ભગવતે તેવા મુસાફરખાના કે મઠોમાં એક મહિને અથવા વર્ષરતુના ચાર મહિના રહી પાછા તે ગુજારેલા કાળથી બમણું રમણ વખતનું અંતર નહિ પાડતાં તતજ ત્યાં પાછી વારંવાર વસે છે, એ હે આયુષ્યન ઉપસ્થાનક્રિયા નામે દેવાળી વસતિ नएपी. (१७०) For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४८ ) આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, इहखलु पाईणं वा पडीणं वा दाहिगं वा उदाणं वा संतेगतिया सड्ढा भवंति, तंजहा, गाहावती वा, जाव कम्मकरीओ वा। तसिं च णं आयारगोयरे णो सुगिसंते' भवति । तं सइहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुहिस्स तत्थ तत्थ अगारीहें अगाराई चेइआइं२ भवंति, तंजहा:-आएसणाणि' वा, आयतणाणि' वा, देवकुलाणि वा, सहाओ वा, पवानि या, पणियगिहाणि वा, पणियसालामो वा, जाणगिहाणि वा, जाणसालाओ, सुधाकम्मंताणि५ वा, डब्भकम्मंताणि वा, बदुकम्म. ताणि वा, वक्ककम्मंताणि वा, वणकम्मंताणि वा, इंगालकम्मंताणि वा, कटकम्मंताणि वा, सुसाणकम्मंताणि वा, संतिकम्मंताणि वा, सुण्णागारकम्मंताणि वा, गिरिकम्मंताणि वा, कंदराकम्मंताणि वा सेलोवदाणकम्मंताणि वा, भवणगिहाणि' वा, जे भयंतारो तहप्पगाराइं आ. एसणाणि वा जाव भवगिहाणि वा तेहिं ओवयमाणेहिं ओवयंति, अय-माउसो अभिकंतकिरिया वि भवति । (६७१) इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदाणं वा संतेगतिया सड्डा भवंति-जाव तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुहिस्स तस्थ तत्थ अगारीहि आगाराइं चेइयाइं भवंति; तंजहा:- आएसणाणि वा जाव भवणगिहागि वा । जे भयं. तारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं अणोक्यमाणेहिं ओवयंति, अय माउसो, अणभिकंतकिरिया वि भवति । (६७२) १ सुष्टुनिशांतः श्रुतः २ महांति-कृतानि इति शेषः ३ लोहकारशाळाः ५ देवकुलपाश्वीपवरकाणि, ५ सुधाकर्मीतानि सुधागृहाणि ६ वाधकौतानि ७ पाषाणमंडपगृहाणि ८ द्वावषि शब्दावेकार्थों ९ अल्पदोषाचेयं આ જગતમાં ચારે બાજુ કેટલાએક ગૃહસ્થ તથા સ્ત્રીઓ ભોળા અને શ્રદ્ધાળુ હેય છે. તેઓને મુનિના આચારની ઝાઝી માહિતી હોતી નથી, માત્ર મુનિને દાન આપવામાં મહાફળ છે એવી શ્રદ્ધા અને રૂચી ધરીને તેઓ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દીન, તથા ભાટ ચારણને રહેવા માટે મેટા મકાન ચણાવે છે જેવા કે હારના કારખાનાઓ, દેવાલયોની બાજુના ઓરડાઓ, દેવાળ, સભાઓ, પ્રપાએ, દુકાને, વખારે, યાનશાળાઓ, ચૂનાના કારખાનાઓ, દર્ભના કારખાનાઓ, વાના કારખાનાઓ, વલ્કના કારખાનાઓ, વનસ્પતિના કારખાनामो, माना (निना) १२ पानामा, पटना २ पानामा, २मशान, शांति, न्यधरी, પર્વતના મથાળા પર બાંધેલા ધરે, ગુફાઓ, તથા પાષાણુના મંડપ વગેરે સ્થળો–આવી જાતના સ્થળોમાં તે શ્રમણ બ્રાહ્મણાદિક આવી ગયા પછી જે મુનિભગવંતે તેમાં ઉતરે છે તે હે આયુષ્યન, અભિક્રાંતક્રિયા નામે દોષવાળી વસતિ જાણવી (૬૭૧) આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ લેક હોય છે તેઓ શ્રદ્ધા ધરીને ઘણું એક શ્રમણ બ્રાહ્મણ અતિથિ દીન તથા બંદિજના માટે જગાએ જગાએ ઊપર જણાવેલાં જુદી જુદી જાતનાં ઘરે ચણાવે છે. તેવા ઘરોમાં હજુ અન્ય શ્રમણબ્રાહ્મણાદિક નહિ આવી ગએલા છતાં જે મુનિ ભગવંતે ઊતરે તે હે આયુષ્યન અનભિક્રાંતકિયા નામે દેખવાળી वसति गएपी. (९.१२) ૧ આ વસતિ ઘોડા દોષવાળ હોવાથી મુનિ સેવે છે. For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારમું (१४८) इहखलु पाईगं वा पडीणं वा द.हिणं वा उदोणं वा संतेगइआ सड्डा भवंति, तंजहा:-गाहावई वा जाव कम्मकरी वा । तेसिं च णं एव वुत्तमुव्वं भवति-"जे इमे भवंति समणा भगवंतो सीलमंता जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएलि कप्पति आहाकम्मिए उवस्सए वत्थए'; से जाणि इमाणि अम्हें अप्पणो अदाए चेइयाइं भवंति, तंजहा:-आएसणाणि वा जाव भवणगिहाणि वा, सव्वाणि ताणि समणाणं णिसिरामो । अ. वियाई वयं पच्छा अप्पणो सयटाए चेतिस्तामो, तंजहा:-आएसणाणि वा जाव भवणगि. हाणि वा ।" एयप्पगारं णिग्यासं सोच्चा गिसम्म जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाण वा उवागच्छंति, उवागच्छित्ता इतरातरेहिं पाहुडेहि' वटंति, अयमाउसो, वजकिरिया वि भवति । (६७३) इहखलु पाईणं वा पडीण वा दाहिणं वा उदीणं वा संतेगइया सडा भवंति । तेति च णं आयारगोयरे णा सुणिलते भवइ, जाव तं रोयमाणेहिं बहवे समग-माहण-अतिहिकिवण-वणीमए पगणिय पगणिय समुहिस्स तत्थ तस्थ अगारिहिं अगाराई चेइयाई भवंति, तंजहा:-आएसगाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहमगाराई आएसणाणि वा जाव भवगिहाणि वा उवागच्छंति इतरातरेहि पाहुडेहिं वति, अय-माउसो, महाव. जकिरिया विभवइ । (६७४) इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीगंवा संतेगइया सड़ा भवंति, जाव तं रोयमाणेहिं बहवे समणजाए समुद्दिस्स तत्थ तत्थ अगारीहि अगाराइं चेहयाई भवंति, तं. जहा:-आएसगाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहपगाराइं आएसणाणि वा जाव भवगिहाणि वा उवागच्छंति इयरायरेहिं पाहुडेहिं वहति, अय-माउसो सावजकिरिया वि भवइ । (६७५) , वसितुं २ प्राभूतेषु दत्तेषु गृहेषु. આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ છ હેવ છે તેઓ આમ બેલે છેજેઓ આ મૈથુન-કર્મથી નિવર્સીને શીળવંત થઈ શમણુ ભગવંત થએલા હોય છે, તેઓને તેઓનાજ માટે કરેલા મકાનમાં ઉતરવું નિષિદ્ધ છે. માટે જે આપણે આપણા માટે ચણાવેલાં ઘરે છે તે તેમને આપી દેશું; અને આપણે પાછા આપણા માટે નવાં બનાવી લેશું.” આ અવાજ સાંભળી જે મુનિ–ભગવાને તેના ઘરે તરફ જાય છે અને ત્યાં રહે છે, તે હે આયુષ્યન, વર્રક્રિયા નામેની દષવાળી વસતિ જાણવી. (૭૩) આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ છવો હોય છે. તેમને મુનિના આચારની કશી માહિતી નથી હતી તે પણ તેઓ શ્રદ્ધા ધરીને ઘણા શ્રમણ બ્રાહ્મણ અતિથિ દીન તથા બંદિજનોના માટે છરું છુટું નિર્ધાર કરી મકાને ચણ રાખે છે. તેવા મકાને તરફ જે મુનિઓ જઈને રહે છે તે છે આયુષ્માન, મહાવર્યક્રિયા નામના દોષ વાળી વસતિ गएपी (१७४) આ જગતમાં ચારે બાજુ કેટલાએક ભોળા શ્રદ્ધાળુ છવો હોય છે તેઓ ઘણા એક મુનિઓના ઉદેશે કરી તેમના સારું મકાન ચણવી રાખે છે. તેવા મકાનોમાં જે મુનિઓ જઈને ઊતરે તે હે આયુષ્યન સાવધક્રિયા નામે દેશવાળી વસતિ જાણવી. (૬૭૫) For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १५० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीर्ण वा संतेगइया सड्डा भवंति, तंजहा:- पाहावई वा जाव कम्मकरी वा । तेसिं च णं आयारगोयरे जो सुणिसंते भवति, जाव तं रोयमाणेहिं एवं समणजायं समुद्दिस्स तत्थ तत्थ अगारिहिं अगाराहं चेहयाई भवंति, तजहा:- आएसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायसमारंभेणं एवं महया आउ-तेउ-वाउ-वणस्सइ-तलकायसमारंभेणं, महया संरंभेणं महया आरंभेणं, महया विरूवरूहि पावकम्मेहिं, तंजहाः - छायणओ, लेवणओ, संथारदुवारपिहणओ, सीतोदए वा परिटूवियपुब्वे भवति, अगणिकाए वा उज्जालियपुब्वे भवति । जे भयंतारो तह पगाराई आसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, इतरातरेहिं पाहुडेहिं वहंति, दुपक्खं ते कम्मं सेवंति, अय-माउसो, महासावज्जकिरिया वि भवइ । ( ६७६) Acharya Shri Kailassagarsuri Gyanmandir इहखलु पाईणं वा जाव तं शेयमाणेहिं अपणो सट्टाए तत्थ तत्थ अारिहिं अगाराई चेहयाई भवति, तंजहा:- आएसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायस - मारंभेण जाव अगणिकाए वा उज्जालियपुव्वे भवति, जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति इतरातरेहिं पाहुडेहिं वदंति, एगपक्लं ते कम्मं सेवं ति, अय- माउसो अप्पसावजा किरिया वि भवति । ( ६७७ ) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । ( ६७८ ) *K+ એજ રીતે જે મકાન એક તેજ મુનિને ઉદ્દેશીને ગૃહસ્થે કાયના જીવેાની હિંસા કરીને તથા લીપન ગુ ́પન જળ ઈંટન અગ્નિજ્વાલન વગેરા અનેક પાપ કર્મ કરીને તૈયાર કરેલું હોય ત્યાં જઈ તે મુનિ રહે છે તે દેખીતા સાધુ છતાં પરમાર્થે ગૃહસ્થ જેવા હોવાથી દ્વિપક્ષી કામ કરે છે. માટે તે, મહાસાવધ નામના દોષવાળી વસતિ થાય છે. (૬૭૬) આ જગતમાં ચારે બાજુએ રહેતા શ્રદ્ધાળુ જનેાએ, અનેક પાપ કરી પેાતાના ખપ માટે ચણેલા કારખાના કે મકાનોમાં જે મુનિ–ભગવાને જઇને રહે છે. તેઓ સાધુપણા રૂપ એક પક્ષના કામનેજ કરનારા છે. તેમની તેવી વસતિને અપક્રિયા ( ક્રિયા દોષ રહિત ) वसति लागुवी. (६७७) ( એ નવ જાતની વસતિમાં અભિક્રાંતક્રિયા નામની વસતિ અને અપક્રિયા નામની વસતિ મુનિને ઊતરવા યેખ છે.) બાકીની વસતિ અયેાગ્ય છે એ સર્વ મુનિ તથા शायना यायार छे. (१७८) For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારસુ [ તૃતીય ઉદ્દેરા: ] " से " य णो सुलभे फासुए उंच्छे अहेसणिजे | णो य खलु सुद्धे इमेहिं पाहुडेहिं उ સંગા:-છાયળ, ક્ષેત્રનો, સંચારનુવારનિષ્ફળો, પિંદવાયેલળાઓ। સેટ મિલૂ ચરિયાણુ arrrr निसीहियाre सेजा-संथार- पिंडवातेसणारए." सति भिक्खुगो एव मक्खाइणो उigest fयागपडिन्ना अमायं कुव्वमाणा वियाहिया । ( ६७९) ( ૧૫૧ ) संतेगइआ + पाहुडिया' उक्खित्तपुण्त्रा भवति, एवं णिक्खित्तपुण्वा भवति, परिभाइय पुव्वा भवति, परिभुत्तपुन्त्रा भवति, परिद्वावियपुण्वा भवति । एवं वियागरेमाणे समियाए विચાપતિ ? દંતા, મતિ। (૬૮૦) ७ से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा- खुड्डियाओ, खुड्डदुवारियाओ, नीयाओ, संनिरुद्धाओ भवंति -तहप्पगारे उवस्सए राओ वा वियाले वा क्खिममाणे १ गृहस्थं प्रति मुनिवाक्य मेतत् २ छादनादिदोषरहितः ३ पापोपादानकर्मभिः ४ भिक्षवः ५ संति केचन ये एवंभूतां छलनां कुर्युर्यथा ६ दानार्थं कल्पिता वसतिः ७ कार्य वशात् चरकादिभिः सह संवासे विधिरयं यथा से भिक्खू वेत्यादि. ત્રીજે ઉદ્દેશ. ( મુનિએ કયા સ્થળે રહેવુ કયા સ્થળે ન રહેવુ. ) (જે કોઈ ગૃહસ્થ મુનિને કહે કે અહીં આહાર પાણી સુલભ છે માટે રહેવાની કૃપા કરા તે મુનિએ આ પ્રમાણે તેને કહેવું:- ) “ સઘળુ સુલભ છતાં પણ નિર્દોષ જગ્યા મળવી મુશ્કેલ છે. કારણ કે તેમાં મુનિને માટે યા છત કરી હશે યા લીપ્યું ગ્રૂપ્યું હશે યા બેઠકનેા ફેરફાર કર્યેા હશે યા દરવાજા કે કમાડ નાના મોટા કર્યા હશે વળી કદાચ ત્યાં રહેતાં મુનિ તે જગ્યાના માલેકના ધરેથી શખાતર દોષને ટાળવા આહારપાણી ન લ્યે ત્યારે તે માલેક કાપાયમાન પણ થાય; ઇત્યાદિ અનેક દોષ સ ંભવે છે. અને કદાચ એ દૂષ્ણેાથી રહિત મકાન મળે તાપણુ મુનિના ખપને અનુકૂળ મકાન મળવું મુશ્કેલજ છે કારણ કે તેઆને તે વખતે ક્રરવાનું હોય છે, વખતે સ્થિર બેસવાનું હોય છે, વખતે અભ્યાસ કરવાનું હોય છે, વખતે સૂવાનું હોય છે, અને વખતે ગેાચરીએ જવાનું હાય છે. માટે એ બધી બાબતમાં સવળ પડતું મકાન મળવું દુર્લભજ છે. '' આ રીતે કેટલાએક સરળ મુમુક્ષુ મુનિઆ નિષ્કપટપણે વસતિના દોષ કહી બતાવે છે. (૬૭૯) ઘણીએક વેળા કેટલાએક ગૃહસ્થા મુનિના માટેજ મકાન બાંધીને મુનિ આગળ આવી છલના કરે છે, જેમકે આ મકાન તે અમે અમારા સારૂંજ બાંધ્યું છે, રાખ્યું છે, વેહેંચ્યું છે, કે વાપર્યું છે. માટે મુનિએ એવી છલનાથી ભૂલવું નહિ. જે મુનિ ઉપર પ્રમાણે વસતિના દોષો ગૃહસ્થાને કહી બતાવે છે તે યથાર્થપણાને કશું ઉલ્લંધન કરતા નથી. (૭૮૦) For Private and Personal Use Only કારણુયોગે મુનિએ ચરક તાપસ વગેરાએના સાથે એકજ મકાનમાં રહેતાં તે મકાન જો ઘણું નાનું નીચુ` કે સાંકડું હોય તે તેવા મકાનમાં રાતવરાતે નીકળતાં પેસતાં કે પહેલાં Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૨ ) આચારાંગ–મળ તથા ભાષાન્તર वा प-िसमाणे वा पुरा हत्थेग पच्छा पाएण ततो संजतामेव णिक्खमेज वा पविसेज्ज वा। 'केवली बूया “ आयाण मेयं ।" जे तथ सम गेण वा माहोण वा छत्तए वा, मत्तए વા, સંરણ વા, રિઆ વા, મિનિચા વા, રેકે વા, જિસ્ટિમિઝો વા, જમણ વા, ૪म्मकोसए वा, चम्मच्छेदणए वा, दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले; भिक्खू च रा ओ वा चियाले वा णिक्खम्ममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव इंदियजायं वा लूसेज्ज वा पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा। अह भिक्खूणं पुम्वोवदिटा जाव जं तहप्पगारे उवस्सए पुरा हत्थेणं पच्छा पाएणं ततो संजयामेव વિમેન વા વિશેષ વા (૨૮૧) से आगंतारेसु वा अणुवीइ उवस्सयं जाएज्जा। जे तत्थ ईसरे जे तस्थ समाहिए, ते उवस्सयं अणुण्णवेजाः-" कामं खलु आउसो, अहालंदं अहापरिणातं पसिस्सामो, जावई भाउसंतो, जाव आउसंतस्स उवस्सए, जाव साहम्मियाए, तावता उवस्सयं गिहिस्सामो तेण જ વિરિલામા (૮૨) : से भिक्खू वा भिक्षुणी वा जस्सुवस्सए संवसेजा तस्स णामगोयं पुवामेव जाणेज्जा। तओ पच्छा तस्स गिहे णिमंतेमाणस्स आणिमंतेमाणस्स वा असणं वा पाण वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा । (६८३) , अन्यथेति अध्याहावें । २ (कमंडलुः) ३ यवनिका ४ पामिनं ५ तवेच्छया ६ अत्र यावच्छब्दो नातिदेशे किंतु परिमाणार्थे तावता संबद्धश्चास्ति. હાથ આગલ કરી પછી પગ આગલ ધરીને યતના પૂર્વક નીકળવું કે પિસવું. એમ કર્યા શિવાય કેવળજ્ઞાનિઓ કહે છે કે દેશપાત્ર થવાય છે. કારણ કે ત્યાં રહેલા ચરક તાપસાદિકોના કે બ્રાહ્મણોના છત્ર, પાત્ર, દંડ લાકડી, કમંડલુ, વસ્ત્ર, પરદા, ચામડાં, પગરખાં, કે ચર્મ કાપવાના હથીઆરો આમ તેમ રખડતા પડેલા હોય છે. અને સાધુ જે રાતવિરતે ત્યાંથી ઉપર જણાવેલી રીત વાપર્યા સિવાય આવ જાવ કરે તે ત્યાં પડી કે આખડીને હાથપગ કે કોઈ પણ શરીરને અવયવ ખોઈ બેશે તથા તેમ થતાં જીવજંતુની પણ વિરાધના થાય. માટે મુનિને એ ભલામણ છે કે તેણે એવે પ્રસંગે પહેલા હાથ આગલ કરી પછી પગ આગલ ધરવા. (૬૮૧) મુનિએ મુસાફરખાના, બંગલા કે ઘરે માગી લેવામાં ઘણું સાવચેત રહેવું. તેઓને જે માલેક અથવા કન્સેદાર મુખત્યાર હેય તેની આ પ્રમાણે રજા લેવી -“હે આયુષ્યન જે તમારી ઈચ્છા હોય તો તમારી રજાના અનુસાર અમે અત્રે એક માસ કે ચાર માસ રહીશું. અગર એટલો વખત આપની અહિં સ્થિરતા નહિ હશે તે જ્યાં સુધી આપ અહીં હશે અથવા જ્યાં સુધી આપના કબજે આ મકાન હશે ત્યાં સુધી જ અમે એમાં રહીશું. (કદાચ ગૃહસ્થ પૂછે કે તમે કેટલા જણ અહીં રહેશે તે મુનિએ સંખ્યા નિયમ ન પાડે કિંતુ આ પ્રમાણે કહેવું –) જેટલા મુનિએ આવશે એટલા રહીશું. (૬૮૨) મુનિ અથવા આર્યાએ જેના મકાનમાં રહેવું તે ધણીના નામઠામ પહેલેથી જ જાણી લેવાં. અને ત્યારબાદ તેના ઘરથી નિમંત્રણ છતાં કે ન છતાં અશુદ્ધ આહારપાણી ગ્રહણ નહિ કરવાં. (૬૮૩) For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારસં. (१५3) से भिक्खू वा भिक्खणी वा से उजं पुण उवस्मयं जाणेज्जा-ससागारियं सागणियं सउदयं णो पण्णस्स णिक्खमणपवेलणाए णो पण्णस्स वायण जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेज्जा । (६८४) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-गाहावइकुलस्स मज्ज्ञ मझेणं गंतुं पएपएपडिबद्धं णो पण्णस्स णिक्खमण जाव चिंताए तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज वा णिसीहियं वा चेतेज्जा । (६८५) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-इह खलु गाहावई वा जाब कम्मरीओ वा अण्गमण्ण-मक्कोसंति वा जाव उद्दवेंति वा, णो पण्णस्स जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणंवा जाव चतेज्जा । (६८६) से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्मयं जाणेज्जा, इहखलु गाहावई वा जाव कम्मरीओ वा अण्णमण्णस्स गायं तेल्लेण वा घएण वा गवणीएण वा वसाए वा अम्भर्गेति वा मक्खेति वा णो पण्णस्स जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेन्जा । (६८७) . से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्मयं जाणेज्जा-इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सिणाणेण वा कक्केण वा लोहेण वा वण्णेण वा चुण्णे. ण वा पउमेण वा आघसंति वा पघंसंति वा उध्वदिति वा णो पण्णस्स णिक्खमण जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेज्जा । (६८८) મુનિ અથવા આયએ જે મકાન, ગૃહસ્થ અગ્નિ તથા પાણીના પ્રચારવાળું જણાય અને તેથી તેમાં નીકળવું પિસવું કે વાંચવા ભણવાનું કરવું મુશ્કેલી ભરેલું જણાય છે ત્યાં नडि २९. (९८४) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થના ઘરની અંદરથી થઈને જવાનું હોય ને તેથી નીકળવા શિવાની તથા ભણવા ગણવાની અડચણ પડતી માલમ પડે તો ત્યાં નહિ रहे. (९८५) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થ કે ચાકરડીઓ અરસપરસ બોલાચાલી કે મારામારી કરતા જણાય તેવા મકાનમાં પણ નીકળવા-પેસવાની તથા ભણવા ગણવાની ५७५९ ५ती पाथी नडि २९. (९८५) | મુનિ અથવા આર્યાએ જે મકાન ગૃહ કે ચાકરડીઓ અરસપરસના શરીરને તેલ, ઘત, માખણ, કે ચરબી મશલતા હોય કે ચોપડતા હોય તેવા મકાનમાં ઊપર મુજબની અડચણ પડતી હોવાથી નહિ રહેવું. (૬૮૭) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થ કે ચાકરડીઓ એક એકના શરીરને ખુશબેદાર ચીજો, કસાલી ચીજોના ક્વાથ, કેદ્ર, વર્ણક, ચૂર્ણ કે પદ્મક વગેરા સાબુના ગુણ ધરાવનાર ચીજોથી ઘસતા મશલતા કે મેળ ઊતારતા હોય ત્યાં પણ નીકળવા પસવામાં તથા ભણવા ગણવામાં અડચણ પડતી હોવાથી નિવાસ ન કરવો. (૮૮) For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * .* ^^ ^^ ^^^ ^^ ^/srv/ www ૧ .૧ (૧૫૪) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર से भिक्सू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेजा-इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्सस्स गायं सीओदगवियडेग वा उसिणोदगवियडेण वा उच्छोलिंति वा पधोवेति वा सिंचंति वा सिणावेंति वा जो पण्णस्स जाव णो ठाणं वा जाव चेतेजा। (६८९) से भिक्खू वा भिक्खुगी वा से जं पुण उवस्सयं जाणेज्जा इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा णिगिणा ठिता णिगिणा उवलीणा मेहुणधम्मं विण्णवेंति' रहस्सिय वा मंतं मंतेति णो पण्णस्स जाव णो ठाणं वा जाव चेतेजा । (६९०) से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेजा आइण्णसंलेखं', जो पण्णस्स जाव चिंताए जाव णो ठाणं वा से जं वा निसीहियं वा चेतेजा. । (६९१) से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारं एसित्तए:- । (६९२) से जं पुण संथारयं जाणेजा सअंडं जाव संताणगं तहप्पगारं संथारगं लाभे संते णो વિના . (૩) से भिक्खू वा भिक्खुणी वा से उजं पुण संथारयं जाणेज्जा अप्पंडं जाव संताणगं गरुयंतहप्पगारं लाभे संते णो पडिग्गाहेज्जा । (६९४) से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण संथारयं जाणेजा अप्पंडं जाव संताणगं लहुयं अप्पडिहारियं -तहप्पगार सेजासंथारयं लाभे संते णो पडिग्गाहेज्जा । (६९५) १ कथयति. २ चित्राकीर्ण ३ फलकादि ४ अप्रतिहारुकं गृहस्थेनपुनरनादीयभानं મુનિએ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહ કે ચાકરડીઓ એકબીજાના શરીરને ચંડ કે ગરમ પાણીથી છાંટતા હોય, ધોતા હોય, પખાળતા હૈય, કે નવરાવતા હોય ત્યાં પણ જવા આવવાની તથા ભણવા ગણવાની અડચણ રહેલી હેવાથી ઊતરવું નહિ. (૧૮) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થો અથવા ચાકર-ચાકરડી નગ્ન થઈને ખુલ્લા કે છાના મૈથુન કરવા બાબતની વાત કરતા જણાય અથવા બીજી કંઈ પણ છુપી અકાર્ય સંબંધી ગુપ્ત વાત કરતા જણાય ત્યાં પણ ભણવા ગણવામાં પડતી અડચણ તથા પિતાના મનમાં ઉત્પન્ન થતી કામવાસના વગેરા અનેક દેશનો સંભવ હોવાથી નહિ રહેવું. (૧૦) મુનિ અથવા આર્યાએ જે મકાનમાં વિરૂ૫ ચિત્રે પાડેલાં હોય તેવા મકાનમાં પણ પૂર્વનુભૂત કામક્રિડાના સ્મરણાદિકને સંભવ હોવાથી નહિ રહેવું. (૬૮૧) સંસ્મારક એટલે સવાની શવ્યા તે કેવી લેવી? મુનિ તથા આર્યને જ્યારે સંસ્તારક (સૂવાનીશાની) જરૂર પડે ત્યારે તેમણે આ રીતે વર્તવું. (૬૪૨) જે સસ્તારક ઝીણાં ઇડાં કે જીવજંતું સહિત જણાય તે ન લેવું. (૩) જે સંસ્તારક જીવજંતુ રહિત છતાં મોટું જણાય તે પણ ન લેવું. (૬૮૪) જે સંસ્કારક જીવજંતુ રહિત તથા નાનું છતાં પણ ગૃહસ્થ તે પાછું રાખવા ના પાડતો હોય તે તે પણ ન લેવું. (૬૮૫) For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારમ ( ૧૫૫ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण संथारगं जाणेज्जा- अप्पडं जाव संताणगं लहुय परिहारियं णो अहाबद्ध-तहप्पगारं लाभे संते जो पडिग्गाहेज्जा । ( ६९६ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण संथारयं जाणेज्जा - अप्पंडं जाव संताणगं लहुयं पडिहारियं अहाबद्धं - तहप्पगारं संथारगं जाब लाभे संते पडिग्गाहेजा । ६९७ इमाई आवतणाई वातिकम्म' । अह भिक्खू जाणेज्जा इमाहिं चउहिं पडिमाहिं संथारगं एत्तिएः तत्थ खलु इमा पठमा पडिमा :- से भिक्खू या, भिक्खुणी वा उद्दिसिय સિિષય સંસ્થાનું નામા, સંગહા; ઘાટું થા, દિખ વા, તંતુ રળ થા, તળે વા, કુલ વા, સાપ મા, જ્યાં વા; વિqાં ચા, aare आलोजा " आउसो सि बा, भगिणी ति था, दाहिसि मे एन्तो अण्णयरं संधारगं ? ” तहष्वगारं सयं वा णं जाएजा परो वा से देजा फासूयं एसणिजं लाभे संते ए સિમ્બાહેના । જમા પાંચમા ! (૬૧૮) વા, વાં' વા, મોપાછળ વા; તે પુ अहावरा दोच्चा पडिमा :- से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए संधारगं जाएजा तंजा; गाहावई वा जाव कम्मकरी बा; से पुष्त्रामेव आलोएजा " आउसो ति वा भ १ संस्तारको प्रावइतिशेषः २ वंशकटादि. ३ जंतुकं तृणविशेषोत्पनं ४ येन तृणन पुष्पाणि प्रथ्यं ५ येन कूर्चकाः क्रियते ६ एतेच जळप्रधानदेशे सार्द्रभूम्यंतरणार्थ मनुज्ञाताः જે સસ્તારક નિર્જીવ નાનું ને ગૃહસ્થે પાછું લેવા કબૂલ કરેલું હાવા છતાં ખરાબર ગે ઠવાયેલું ન હોય તે પણ નહિ. લેવું. (૬૯૬) માત્ર જે સસ્તારક નિર્જીવ નાનું ગૃહસ્થે પાછું લેવા કબૂલ કરેલું અને બરાબર ગાવેલું હાય તે મળે તે મુનિ કે આર્યાએ ગ્રહણ કરવું. (૬૯૭) (સસ્તારકની ચાર પ્રતિજ્ઞાઓ ) મુનિએ ઉપર મુજબ દોષો ટાલીને આ ચાર પ્રતિજ્ઞાવડે સસ્તારક લેવા શીખવું.. ત્યાં પહેલી પ્રતિમા આઃ-મુનિ અથવા આર્યાએ કડવું પાથરણું, સાડી, જંતુક નામન ઘાસનુ પાથરણું, ફૂલ ગુંથવાના ધાસનું પાથરણું, મેરનાં પીછાંનું પાથરણું, તૃણુનું પાથરણું, દર્ભનું પાથરણું, શર નામના રોપાનું પાથરણું, ગાંઠોનું પાથરણું, પીંપળના પાનનું પાથરણું કેં પરાળનું પાથરણું, ઇત્યાદિક પાથરાએમાંથી ગમે તે એકનું મુકરર નામ લને માગણી કરવી. શરૂઆતમાંજ મુનિએ કહેવું કે “ હે આયુષ્મન, અથવા બેહેન, આ સસ્તારકામાંથી અમુક સસ્તારક મને આપશે ? એ રીતે પોતે માગી લેવું, યા બીજાએ આપવાનું કરતાં ગ્રહણ કરવું. એ પેહેલી પ્રતિજ્ઞા. (૬૮) " બીજી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે:-મુનિ અથવા આર્યાએ ગૃહસ્થ કે તેના ચાકર નાર પાસે પોતાને જોઇતું સસ્તારક પોતાને દૃષ્ટિગોચર થાય તે જ તે માગવું. તેણે શરૂઆતમાંજ કહેવું કે “ હું આયુષ્મન્ અથવા બેહેન, આ સસ્તારકામાંથી મને અમુક સસ્તારક આપશે ?” ૧ આ પાથરણાએ જળભરપુર દેશમાં લીલી જમીન ઢાંકવાને મુનિગ્રહણ કરેછે.. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, गिणी ति वा, दाहिसि मे एत्तो अण्णयरं संथारगं ?" तहप्पगारं संथारगं सर्व वा गं जाएजा परो वा से देज्जा फासुयं एसणिज जाव पडिग्गाहेजा । दोच्चा पडिमा (१९९) .. अहावरा तच्चा पडिमाः-से भिक्खू वा भिक्खुणी वा जस्सु-वरसए संबसेजा, जे तत्थ अहासमण्णागते, तंजहा; इकडे वा जाव पलाले वा; तस्स लाभे संवसेजा; तस्स मेंलाभे उक्कुड्डए वा निसजिए वा विहरेजा। तच्चा पडिमा । (७००) महावरा चउत्था पडिमाः-से भिक्खू वा भिक्चुणी वा अहासंथड-मेव संथारगं जाएजा, तंजहा, पुढविसिलं वा, कट्ठसिलं वा अहासंथडमेव; तस्स लाभे संबसेज्जा; भलाभे उक्कुडए वा निसज्जिए वा विहरेज्जा । चउत्था पडिमा । (७०१) इच्चेयाणं चउएहं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चव जाव अमोनसमा. हीए एव च णं विहरति । (७०२) से भिक्खू वा भिक्षुणी वा अभिकंखेज्जा संथारं पच्चप्पिणितए; से जं पुण संथा.. रंग जाणेज्जा सअंडं जाव संताणगं तहप्पगार संथारगं णो पच्चप्पिणेज्जा । (७०३) से भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा संथारगं पच्चप्पिमित्तए; से जे पुण संथारगं जाणेज्जा अप्पंडं जाव संताणगं, तहप्पगार संथारगं पडिलहिय पडिलेहिय पमज्जिय पमज्जिय आयाविय विणिधूणिय विणिधूणिय तओ संजयामेव पच्चप्पिणेज्जा । (७०४) એ રીતે તેવી જાતનું સંસ્મારક જાતે માગી લેવું અથવા ગૃહસ્થ પિતે આપવા માંડે તે નિર્દોષ જાણ ગ્રહણ કરવું. એ બીજી પ્રતિજ્ઞા. (૬) ત્રીજી પ્રતિજ્ઞા આ પ્રમાણે-મુનિ અથવા આર્યાએ પિતે જેના મકાનમાં નિવાસ કર્યો હેય તેને ત્યાંથી જ જે કંઈ સંતારક મળી આવે તો તે ગ્રહણ કરવું અને જે નહિ મળે તો (આખી રાત) ઉકુટુક આસને અથવા પલાંઠી વાળી બેથી કરીને ગુજારવી. એ ત્રીજી પ્રતિજ્ઞા. (૭૦૦) ચોથી પ્રતિજ્ઞા આ પ્રમાણે-મુનિ અથવા આર્યાએ જે પત્થર કે કાષ્ટનું સંતાક્યથાગ્ય પણે પાથરેલુંજ મળી અને તેના પર રહેવું. અગર તેમ નહિ મળે તે (આખી રાત) ઉતરત આસને કે પલાંઠી વાળી બેશીને ગુજારવી. એ ચોથી પ્રતિજ્ઞા. (૭૦૧). એ ચારે પ્રતિજ્ઞાઓમાંની કઈ પણ પ્રતિજ્ઞાને સ્વીકાર કરતા મુનિએ બીજા મુનિને કોઈ વખતે પણ ધિક્કારવું નહિં. કારણ કે તેઓ સર્વે પરસ્પરની સમાધિથી જિનાજ્ઞામાં રહી સરખાપણે રહેલા છે. (૭૦૨) મુનિ અથવા આર્યાએ જ્યારે લીધેલું સંતારક ગૃહસ્થને પાછું આપવું પડે ત્યારે જો તે સંસ્તારક ઇડાં કે ઝીણા જીવજંતુવાળું જણાય છે તે પાછું નહિ આપવું. (૭૦૩) કિંતુ જ્યારે તે ઈડ કે જીવજંતુ રહિત જણાય ત્યારે જોઈ તપાશી પ્રમાર્જન કરી તડકામાં તપાવી તપાવી (યતનાથી) ઝાટકી ઝુટકીને ત્યારબાદ યતના પૂર્વક ગૃહસ્થને પાછું આપવું. (૭૦૪) ૧ બે ધુટણપર ઊતરત બેશીને. For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAAAYANA marriamrownian અધ્યયન અગીયારમું, (१५७) . से भिक्खू वा भिक्खुगी वा समाणे वा वसमाणे वा गामाणुगाम दूइज्जमाणे पुवामेव णं पण्णस्स उच्चारपासवगभूमि पडिलेहेज्जा । केवली' बूया, “ आयाण मेयं"। अपडिलहियाए उच्चारपासवणभूमीए भिक्खू वा भिक्खुणी वा, राओ वा वियालेवा उ. कसरपासवणं परिट्वेमाणे पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलमाणे वा पवडमाणे वाहत्थं वा पायवा जाव लूसिज्जा, पाणाणि वा जाव ववरोवेज्जा । अह भिक्खूणं पुद्योवदिटा जाव जं पुवामेव पण्णस्स उच्चारपासवणभूमि पडिलेहेज्जा । (७०५) से भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा सेज्जासंथारगभूमि पडिलोहयए, णणत्थ आयरिएण वा उवज्झाएण वा जाव गगावच्छेइएणा वा वुढेण वा सेहेण वा गिलाणेण वा आएसण२ वा अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवाएण वा णिवाएण वा तओ संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय बहुफासुयं सेज्जासंथारगं संथरेज्जा । (७०६) . से भिक्खू वा भिक्खुणी वा बहुफासुर्य सेज्जासंथारगं संथरित्ता अभिकंखेज्जा बहुफासुए सेज्जासंथारए दुरुहित्तए । (७०७) से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए दुरुहमाणे से पुष्व मेव ससी. सोवरियं कायं पाए य पमज्जिय पमज्जिय ततो संजयामेव बहुफासुए सेज्जासंथारगे दुरुहित्ता तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सएज्जा । (७०८) १ अन्यथेतियोज्यं २ प्राधूर्गकेन वा ३ इतः सप्तम्यर्थे तृतीया. મુનિએ કે આર્યાએ કઈ પણ સ્થળે રહેતાં કે ગ્રામાનુગ્રામ ફરતાં શરૂઆતમાં ત્યાં ખરચુપાણીની ભૂમિ જોઈ તપાસી રાખવી. નહિ તે તે દોષ પાત્ર થાય છે એમ કેવળજ્ઞાનિએ જણાવ્યું છે. કારણ કે વગર તપાસેલી જગ્યામાં મુનિ કે આર્યા રાતવિરતે વડી નીત કે લઘુનીતને છાંડતા થકા પડે કે આખડે તે હાથપગ કે ઈદ્રિયનો પણ ભંગ થઈ જાય તથા જીવજંતુની વિરાધના થાય. માટે મુનિને એવી ભલામણ છે કે તેમણે પ્રથમથી જ ते ने तपाशी रामवी. (७०५) મુનિ અથવા આર્યાએ સુવા માટે અગાઉથી જમીન તપાસી રાખવી અને એ પ્રસંગે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, તથા વૃદ્ધ, બાળ, બિમાર કે પ્રાહુણ મુનિના માટે રખાયલી જગા છેડી બાકીની બીજી જગામાં છેડે કે વચ્ચમાં સરખી જમીનમાં કે ખરબચડીમાં બહુપવન વાળીમાં કે પવન વિનાનીમાં મુનિએ યતના પૂર્વક જોઈ તપાશી પુંજી પ્રમાજીને निय शय्या पाथवी. (७०९) મુનિ કે આર્યાએ ઉપર જણાવ્યા મુજબ નિર્જીવ શવ્યા પાથરીને તેવી શય્યામાં આ सोट। यहा. (७०७) મુનિ અથવા આર્યાએ શય્યા પર સૂતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ લગીના શરીરને પ્રમાજી પ્રમાજીને યતના પૂર્વક તે શા ઊપર શયન કરવું. (૭૦૮) For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५८) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिख वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं पाएण पायं काएग कार्य आसाएज्जा । से अगासायमाणे तओ संजयामेव बहुफा. सुए सेज्जासंथारए सएज्जा । (७०९) से भिक्ख वा भिक्खुगी वा उससमाणे वा णीससमाणे वा कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा उड्डोए वा वातगिसग्गे वा करेमाणे पुवामेव आसयं' वा पोसयं' वा पाणिणा परिपिहिता तओ संजयामेव उससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा । (७१०) . से भिक्खू वा भिक्खुणी वा, समा गया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भ. वेज्जा, पवाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेजा भवेज्जा, सदंसमसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंसमसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेउला भवेज्जा, अपरिसाडा वे. गया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेजा, णिरुवसग्गा वेगया सज्जा भवेज्जा, तहप्पगाराहिं सेज्जाहिं सविज पाहिं पग्गहिततराग विहारं विहरेज्जा, णो किंचिवि गिलाएज्जा । (७११) एयं खलु तस्स भिक्खुस्स भिक्खु गाए वा सामग्गियं जं सम्वटेहिं सहिते सदा जएज्जासि त्ति बेमि । (७१२) *ok १ आस्यं मुखं २ पोष्यं आधष्टानं ३ प्रगृहीततरं सुष्टु गृहीतं. મુનિ અથવા આર્યાએ શય્યામાં શયન કરતાં કઈ કેઇના હાથ પગ કે શરીરને અડકવું નહિ. અને વગર અડકે યતના પૂર્વક તેવી શય્યામાં સવું. (૭૦ ૮) મુનિ અથવા આર્યાએ સૂતા બાદ શ્વાસોશ્વાસ લેતાં ખાંસી કરતાં, છીંકતાં, જંભા કે ઉદગાર કરતાં યા વાત્સર્ગ કરતાં પોતાના મુખ કે અધિષ્ટાનને હાથથી ઢાંકી યતના પૂર્વક ते ४२५i. (७१०) મુનિ અથવા આર્યને સૂવા માટે કઈ વખતે સરખી જગા મળે કઈ વખતે ખરબચડી મળે, કઈ વખતે પવનવાળી મળે કઈ વખતે બંધીઆર મળે, કઈ વખતે કચરાવાળી મળે કોઈ વખતે સાફ કરેલી મળે, કઈ વખતે ડાંસમચ્છરવાળી મળે કઈ વખતે ડાંસભર રહિત મળે, કોઈ વખતે પડેલી ખડેલી મળે કઈ વખતે આબાદ મળે, કઈ વખતે ભય ભરેલી મળે કઈ વખતે નિર્ભય મળે, એમ વિચિત્ર પ્રકારની જગાઓ મળતાં મુનિ તથા આર્યાએ સર્વને સરખી રીતે ગ્રહણ કરી સમભાવપણે વર્તવું. કંઈ પણ નરમ ગરમ ન थ. (७11) એજ મુનિ અને આર્યાના આચારની પૂર્ણતા છે કે તેમણે સર્વ કાર્યોમાં હમેશાં ઉત્સાહી य २७, सेम छु. (७१२) For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું. (૧૫૯). ईर्याख्यं द्वादशमध्ययनं. –- --— [ પ્રથમ રાઃ ] " अब्भुवगते खलु वासावासे, अभिपवुटे, बहवे पाणा अभिसंभूया, यहवे बीया अहुणुब्भिन्ना, अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव संताणगा, अण्णोकंता पंथा, णो वि. ण्णाया मग्गा," सेव णचा णो गामाणुयाम दूईज्जेज्जा, तओ संजया व वासावासं उवल्लिપુજ્ઞા . (૧૩) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा गाम वा जाव रायहाणिं वा-इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा णो महती विहारभूमीर, णो महती विचारभूमी, णो सुलभे पीठ-फलग-सेज्जा-संथारए, णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे, बहवे जस्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागया उवागमिस्संति य, अच्चाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए जाव धम्माणुओगचिंताए,-से वं णच्चा तहप्पगारं गामं वा णगरं वा जाव रायहाणिं वा णो वासावासं उवल्लिएज्जा । (७१४) १ पयोधर इतिशेषः २ स्वाध्यायभूमिः ३ बहिर्गमनभूमिः ४ एषणीयः અધ્યયન બારમું. ઈર્ય. –– – પહેલે ઉદેશ. મુનિ અથવા આર્ય એવું જાણે કે “વરસાદની રૂતુ આવી ચૂકી છે, વરસાદ વરસ્યો છે, ઘણા જીવજંતુ ઉત્પન્ન થયા છે, ઘણું અંકુર ફૂટ્યાં છે, રસ્તાઓ તેઓ વડે ભરાઈ ગયા છે અને તેના પર વધુ આવજાવ થતી અટકી પડવાથી તેઓ પૂરેપૂરા માલમ પણ પડી શકતા નથી” તે તેમણે ગામેગામ ફરવાનું બંધ કરી વર્ષાકાલના ( ચાર મહિના ) લગી એક મુકામે નિવાસ કરે. (૭૧૩) જે ગામ કે શહેરમાં મુનિને યોગ્ય મોહેટી ભણવા કરવાને અનુકૂળ પડતી જગા ન હોય અથવા ખરચુ પાણીની સવલ પડતી જગા ન હોય અથવા મુનિને જોઈતા પાટ બાજેટ કે દદિકના પાથરણાં કે શુદ્ધ આહારપાણી મળી શકતા ન હોય અથવા જ્યાં ઘણાજ ભિક્ષક આવી વસેલા હોય કે આવવાના હોય જેથી મુનિને ભણવા ગણવામાં કંઈ પણ અડચણ પડે છે તેવા ગામ કે શહેરમાં વર્ષાકાળ ગુજારવા માટે નિવાસ નહિ કરવો. (૭૧૪) ૧ ફરવું કે ચાલવું હાલવું. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦) આચારાંગ-મૂળ તથા ભાષાતર, से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणिं वा-इमोस खलु गामंसि वा राबहाणिसि वा महती विदारभूमी, महती विचारभूमी, सुलभे जत्थ पीढफलग सेज्जा-संथारए, सुलभे फासुए उच्छे अहेसणिज्जे, णो जत्थ बहवे समण जाव उवा. गया उवागमिस्संति य, अप्पाइण्णा वित्ती, जाव रायहाणिसि वा ततो संजयामेव वासावासं સપના (૧૫) अहपुण एवं जाणेज्जा,-चत्तारि मासा वासागं वीईकता, हेमंताण य पंचदस रायकप्पे परिसिते, अंतरा से मग्गा गहुपाणा जाव संताणगा; णो जत्थ बहवे समण जाव उवागया વામિÍતિ–લેવું જા નો સામાજુમ સૂકા (૧૬) अहपुण एवं जाणेज्जा,-चत्तारि मासा वासाणं वीइकंता, हेमंताण य पंचदस रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा अस्पंडा जाव संताणगा, बहवे जत्थ समण जाव उवागमिस्संति य, सेवं णच्चा तओ संजयामेव गामाणुगामं दूइज्जेजा । (७१७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे पुरओ जुगमा पेहमाणे दहण तसे पाणे उद्द९२ पायं रीएज्जा, साहहु पायं रीएज्जा, उक्खिप्प पायं रीएज्जा, तिरिच्छं वा कटु पादं रीएज्जा', सति परकमे संजतामेव परकमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, तो संजयामेव માણુવામં દૂર્વજોના ! (૧૮) १ युगमात्रं चतुर्हस्त प्रमाणं. २ उद्धृत्य. ३ संहृत्य. " अयं चान्य मार्गाभावे विधिः सतित्तस्मिन् तेनैवगच्छेत्. જે ગામ કે શહેરમાં ભણવા ગણવાને તથા ખરચુ પાણીને અનુકૂળ પડતી વિશાળ જગા મળી આવે તથા જોઇતી વસ્તુ કે આહાર પાણું મળવા સુલભ પડે અને ઝાઝા ભિક્ષુકે પણ આવેલા કે આવવાના ન હોય તે સ્થળે મુનિએ વર્ષાકાળ ગુજારે. (૧૫) જ્યારે એમ જણાય કે વર્ષકાળના ચાર માસ વહી ગયા છે તેમજ હેમંત રૂતુના પંદર દિવસ પણ પસાર થયા છે, છતાં હજુ એક ગામથી બીજે ગામ જવાના રસ્તાઓ જીવજંતુ તથા વનસ્પતિથી ભરપૂરજ છે અને તેમના પર હજુ ઘણુ લેકે ચાલતા થયા નથી તે તેમ જણાતાં મુનિએ તે વખતે પણ પ્રામાનુગ્રામ ફરવાનું શરૂ નહિ કરવું. (૭૧૬) પણ જે એ વખતે રસ્તાઓ અલ્પ જીવજંતુ અને અલ્પ વનસ્પતિ વાળા થયેલા હેય અને તેમના પર લેકેની પણ પૂરતી આવજાવ થવા લાગી હોય તે તેવું જાણું યતના પૂર્વક મુનિએ ગ્રામાનુગ્રામ ફરવું. (૭૧૭) મુનિ અથવા આર્યાએ ગ્રામનુગ્રામ ફરતાં પિતાની આગલને ચાર હાથ જેટલે રસ્તો જોતાં જોતાં ચાલવું. તેમાં ચાલતાં તે રસ્તામાં હરતા ફરતા જીવજંતુ દેખવામાં આવે અને બીજો રસ્તો મળી આવતા હોય તે તે જીવજંતુવાળે રસ્તે છેડી બીજા રસ્તેજ ચાલવું. પણ જે બીજે રસ્તે નહિ મળે તે પોતાના પગ જીવજંતુથી આગલ યા પાછલ યા પડખે સંભાળ સંભાળીને મૂકવાં અને એ રીતે ચાલવું. (૭૧૮) For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું, (૧૧) ___ से भिक्खू वा भिक्खणी वा गामाणुगाम दूईज्जमाणे अंतरा से पाणाणि वा बीयानि बा हरियाणि वा उदए वा मट्टिया वा अविद्धत्थे, सई परक्कमे णो उज्जय गच्छेज्जा, तओ જામે માલુમ દૂm I (93) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विरूवरूपाणि पश्चंति. काणि दस्सुगायतणाणि मिलक्खूणि गणारियाणि दुस्सन्नप्पाणि दुप्पण्णवणिज्जाणि अकालपर डियोहीणि अकालपरिभोईणि, सति लाढे विहाराए संथरमाणेहि जणवएहिं णो विहारवत्तियाए पवजेज्जा गमणाए । केवली बूया 'आयाण मेयं ' ते णं बाला “ अयं तेणे, अयं उवचरए, अयं तो भागर" त्ति कहु तं भिक्खु अक्कोसेज्ज वा जाव उवहवेज वा, वस्थं पडिग्गहं कंबलं पायपुंछणं अच्छिदेज्ज वा अभिदेज्ज वा अवहरेज्ज वा परिभवेज्ज वा,। मह भिक्खूणं पुन्बोवदिदा पतिण्णा जाव ज णो तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवतियाए णो पवज्जेज्जा गमणाए, तओ संजयामेव गामाणुगामं દુકોઝા (૨૦) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे अंतरा से भरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा सति लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया 'आयाण मेयं । ते णं बाला " अयं तेणे, " तंचेव जाव णो विहारवतियाए पवज्जेज મUITS, તો સંચાર જામાપુરમં સૂફન્ના (૨૧) १ लष्टे श्रेष्टे २ अन्येषु आर्यदेशेषु सत्सु. મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચ્ચે રસ્તામાં નાના જીવજંતુ, વનસ્પતિના બીજ, વનસ્પતિ, પાણી યા લીલી માટી આવી પડે તે બીજો રસ્તો મળતા છતાં તે રસ્તે ન ચાલવું. કિંતુ બીજેજ રસ્તે યતના પૂર્વક ચાલવું. (૭૧૮) મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચગાલે કે દેશના સીમાડે વસેલા હઠીલા, જડ, અકાળચારી અને અકાળભક્ષી જૂદી જૂદી જાતના લૂટારા તથા સ્વેચ્છાદિક અનાર્ય લોકોના વિભાગમાં બીજા સારા દેશ વિહાર કરવાને અનુકૂળ મળી આવતાં છતાં જવાનું નહિ કરવું. કારણ કે તેમ કરતાં કેવળજ્ઞાનિઓ બહુ દોષ બતાવે છે. જે માટે મુનિએ ત્યાં જતાં ત્યાંના અનાર્ય કે તે મુનિને ચેર કે જાસુસ ઠેરવીને તેને અનેક ઉપદ્રવ કરે યા તેના વસ્ત્રપાત્ર લૂંટી લે યા ચોરી લે. માટે મુનિને એ ભલામણ છે કે તેણે તેવા પ્રાંતમાં જવાનું જ નહિ કરવું. (૭૨૦) વળી જે પ્રાંતમાં કોઈ રાજાજ નહિ હોય યા અનેક જણ રાજ્ય કર્તા થઈ પડ્યા હોય યા રાજ્યકર્તા બહુ લઘુવયને યા બે રાજ્ય ચાલતાં હોય ત્યાં એક બીજાનાં વિરોધી રાજ્ય થઈ પડ્યાં હોય તેવા પ્રાંતમાં, બીજા સારા દેશ વિહાર કરવાને અનુકૂળ મળી આવતાં છતાં વિહાર નહિ કરો, કારણ કે કેવળજ્ઞાનિએ તેમ કરવું નિષિદ્ધ કર્યું છે જે માટે મુનિએ તેવા સ્થળે જતાં ત્યાના કે તેને ચેર કે જાસુસ ઠેરવી અનેક અડચણે પાડશે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવા પ્રાંતમાં નહિ જતાં બીજા સારા પ્રાંતમાં સંભાળ પૂર્વક કરતા રહેવું. (૭૨૧) For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया:- से ज् पुण विहं' जाणेज्जा एगाहेण वा दुयाहेण वा तियाहेण वा उयाहेण वा पंचाण चा पाउणेज्ज वा, णो पाउणेज्ज वा, तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सति लाढे जाव णो विहारवत्तियाए पबज्जेज्ज गमणाए । केवळी बूया 'आयाण मेयं ' । अंतरा से वासंसि वा पाणेसु वा बीएसु वा हरिएसु वा उदयसु वा महियाए वा अवि: द्धुत्थाए । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारं अणेगाहगमणिज्जं जाव णो गमબાપુ, તતો સંગયામેવ ગામાણુગામ દૂર્ખ્ખન્ના વમળાÇ । (૦૨૨) से भिक्खू वा भिक्खुणी वा गामाणुयामं दूईज्जमाणे अंतरा से णावासंतारिमं उदयं सिया, से ज्जं पुण णावं जाणेजा -असंजए भिक्खुपडियाए किणेज, वा पामिच्चेज बा, णावाए वा णावापरिणामं कहुरे, थलाओ वा णाबं जलंसि ओगाहेज्जा, जलाओ वा णावं थलंसि उकलेज्जा, पुण्णं वा णावं उस्सिवेजा, सण्णं वा णावं उप्पीलावेजा, तहप्पगारं जावं उड्डगामिर्णि वा अहेगामिण वा तिरियगामिणिं वा परं जोयणमेराए अद्धजोयणमेराए अप्पतरो ? આ મુતરો' વાળો દુલ્હેમ ગમગાણું ! (૦૨૨) 3 से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपतिमं णावं जाणेज्जा, जाणित्ता से त-माया " एगंत मवकमित्ता भंडगं पडिलेहेजा, पडिलेहित्ता एगओ भोयणभंडगं करेजा, १ भनेकाहगमनीयः पंथाः । २ कुर्यादित्यर्थः ३-४ - इमे मार्गविशेषणे ५ ज्ञत्वा. મુનિ અથવા આર્યાને ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઇ મેહાટું મેદાન ઉલ્લંધવાનું આવી પડે કે જેનું ખેડુ આખા એક દિવસ કે એ ત્રણ ચાર યા પાંચ દિવસ ચાલ્યાથીજ મળી શકે યા નહિ પણ મળી શકે, તેવા અહુ લાંબા રસ્તે બીજો ટુંકા રસ્તા મળી આવતાં છતાં નહિ ચાલવું. કારણ કે તેને લાંબે રસ્તે ચાલતાં કેવળજ્ઞાનિએ અનેક દેષ બતાવ્યા છે. જે માટે ત્યાં લાંખા વખત ચાલવાનું હોતાં વચ્ચે કદાચ વરસાદ આવી પડે તે તે રસ્તામાં જીવજંતુ, વનસ્પતિ, પાણી તથા લીલી માટી ભરાઈ જાય છે. માટે મુનિએ તેવે માર્ગે નહિ ચાલવું. (૭૨૨) મુનિએ વહાણ પર કયારે ચઢવુ? મુનિ કે આર્યાને એક ગ્રામથી ખીજે ગ્રામ જતાં વચ્ચે કદાચ વહાણથીજ તરીશકાય એટલું પાણી આડે આવે તે તેમણે આ પ્રમાણે વર્તવું: જે વહાણુ અસયમી ગૃહસ્થે સાધુના માટેજ વેચાતું લઇ રાખ્યું હોય યા ઊછીતું લઈ રાખ્યું હોય યા અદલબદલ કરી રાખ્યું હોય યા સ્થળથી જળમાં કે જળથી સ્થળમાં લાવેલું હોય યા ભરેલું હેાતાં ખાલી કર્યું હોય યા ખૂચી ગએલું હોતાં ઊપડાવી રાખ્યું હોય તેવા જૂદી જૂદી દિશા તરફ્ જતા વહાણુ પર ચાર ગાઉ યા એ ગાઊ ઝાઝા યા થોડા રસ્તા લગી પણ ચડવું નહિ. (૭૨૩) કિંતુ જે વહાણને ગૃહસ્થે પોતાના માટે તે પાણીના આરપાર લઇ જવાના હોય તેવા વહાણુની મુનિ કે આર્યાએ શરૂઆતમાં તપાસ કરવી. તપાસ કરતાં તે માલમ પડયાથી મુનિએ એકાંત સ્થળમાં આવી પોતાના ઉપકરણ પાત્ર જોઈ તપાસી લેવા. તે તપાશી લ For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બામું. (૧૬૩) करित्ता ससीसोवरियं कायं पाए य पमजेज्जा, पमज्जित्ता सागारियभत्तं पञ्चक्खाएज्जा, पचक्खाइत्ता एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा, तओ संजयामेव णावं दुरुहेज्जा । (७२५) से भिक्खु वा भिक्खुणी वा णावं दुरुहमाणे णो णावाए पुरओ दुरुहेज्जा, णो णावाए अग्गो दुरुहेज्जा, णो णावाए मज्झतो दुरुहेज्जा, णो बाहाओं पगिब्भिय पगिभिय, अंगुलीए उवदंसिय उवदंसिय उण्णमियः उण्णमिय णिज्झाएज्जा । (७२५) से गं परो' णावागतो णावागयं वएज्जा “आउसंतो समणा, एयं तुम णावं उकसाहि वा वोकसाहि वा खिवाहि वा, रज्जुए वा गहाय आगसाहि" णो से-यं परिझं पરિયાળા, તુસિળ કળા (૨૬) से णं परो णावागतो णावागयं वएज्जा “आउसंतो समणा, णो संचाएसि णावं उक्तसित्तए वा वोकसित्तए वा खिवित्तए वा रज्जुयाए वा गहाय भाकसित्तए, आहर एतं णावाए रज्जुयं, सयं चेव णं वयं नावं उकसिस्सामो वा जाव रज्जुए वा गहाय आकसिસામો,” જે - જિં વરિયાળેના, સુસિfrો વેજ્ઞા (૨૦) से णं परो णावागओ गावागयं वएज्जा “ आउसंतो समणा, एयं ता तुम णावं अ १ कृत्वा. २ नाविकः ३ आनय. ઈ એક તરફ ધરી પગથી માથા લગીના શરીરને પ્રમાર્જિત કરવું. તે કર્યા બાદ સાગારી અણસણ ગ્રહણ કરવું. તે ગ્રહણ કરીને પછી એક પગ પાણીમાં ધરતાં એક પગ 0-- ળમાં (એટલે પાણીના ઉપર) ધરતાં વહાણ પર ચડવું. (૭૨૪) મુનિ અથવા આર્યાએ વહાણપર ચડતાં વહાણના મોખરે જઈ ન બેસવું તથા સર્વથી અગાઉ ચડી ન બેશવું તથા વહાણના વચ્ચોવચ પણ ચડી ન બેસવું. તેમજ શરૂઆતમાં વહાણને બાહેર ઊભા હતાં વહાણના પડખાઓને પકડી આંગળીઓ વડે તાકી તાકીને યા. ઊંચા ઊંચા થઈને તેને અંદર જોવાનું પણ નહિ કરવું. (૦ર૫) વહાણ પર ચડેલા મુનિને વહાણવાળા લોકે એમ કહે કે “હે આયુષ્મન શ્રમણ, તમે આ વહાણને (અમુક દિશા તરફ) ખેંચે યા વાળા યા એમાંનાં સામાનને દરિઆમાં કે નીચે ફેકે યા દેરડાંઓ ખેંચે.” તે મુનિએ તે વાત કરવા કબૂલ નહિ થવું કિંતુ અબોલ્યા રહી ધર્મધ્યાન કર્યા કરવું. (૭૨૬) વહાણપર ચડેલા મુનિને વહાણવાળા લોકે એમ કહે કે “હે આયુષ્મન શ્રમણ, તમે આ વહાણને ખેંચવા કરવામાં તથા એમાંના સામાનને ફેંકી દેરડાઓ તાણવાના કામમાં અ. શક્ત છે તે અમુક દેરડું મને લાવી આપે, અમે પિતે વહાણને વાલવા કરવાનું કરતા રહીશું.” આવું સાંભળી મુનિએ તેમ પણ કબુલ નહિ કરવું કિંતુ મન રહી ધર્મ ધ્યાન ધ્યાયા કરવું. (૦ર૭) વહાણપર ચડેલા મુનિને વહાણાવાળા લે એવું કહે કે “હે આયુશ્મન શ્રમણ, . વહાણને તમે આ પાટીઆના અલતાઓ કે હલેસાઓ વડે યા વાંસ કે વળાવડે યા અવલક નામના For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર ‘ लित्तेण वा पीढेण वा वंसेण वा वलएण वा अवल्लएण वा वाहेहि; " णो से यं परिण्णंરતિજ્ઞાળના, તુસિનીબો વેદેખ્ખા। (૦૨૮) Acharya Shri Kailassagarsuri Gyanmandir से परो जावागओ णावागयं वदेजा “શ્રયસંતો સમળા, ચં તા તુમ બાવાપુ - दयं हत्थेण वा पाएण वा मत्तेण वा पडिग्गहेण वा णावाउस्सिचणेण वा उस्सिंचाहि " जो से-यं परिण्णं परिजाणेज्जा । ( ७२९ ) से णं परो णावागतो णावागतं वज्जा " आउसंतो समणा, एतं तो तुमं जावाए उत्ति हत्थे वा पाएण वा बाहुणा वा ऊरुणा वा उदरेण वा सीसेण वा कारण वह णावाउस्पिचणेण वा वेलेण वा महियाए वा कुसपत्तएण वा कुरुविंदेण वा पिहेहि " णो ફ્રેન્ચ રિળ બાળા ! (૭૩૦) से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिगेणं उदयं भासवमाणं पेहाए उवरुवरि णावं कजलावेमाणं पेहाए जो परं उवसंकमित्तु एवं बूया आउसंतो गाह वइ, एवं ते नाare उदयं उसिंगेण आसवति, उवरुवरि वा णावा कज्जलावेति ” एतप्पारं मणं वा वायं वा णो पुरओ कहु विहरेजा । अप्पुस्सुए अबहिलेस्से एगंतिगएणं अप्पानं विपोसेज समाहीए, तओ संजयामेव णावासंतारिमे उदए अहारियं रीएजा । (७३१) १ रंध्रे २ प्लाव्यमाना मित्यर्थः ३ अविमनस्कः ४ यथायें भवति तथा 66 "" હથિયાર વડે આગલ ચલાવે. ” તે આ વાત પણ મુનિએ ન સ્વીકારવી. કિંતુ માન રહ્યા કરવું. (૭૨૮) વહાણુપર ચડેલા મુનિને વહાણવાળા લોકો એવું કહે કે “ હે આયુષ્મન્ શ્રમણ, આ વહાણના અંદર ભરાતા પાણીને તમે તમારા હાથથી યા પગથી યા વાસણથી કે પાત્રથી યા વહાણ માહેના પાણી કહાડવાના હથિયારથી બહાર કાઢતા રહે ' તે। આ વાત પણ મુનિએ ન સ્વીકારવી કિંતુ સૈાન ધરી રહેવું. (૭૨ ૯) t વહાણુપર ચડેલા મુનિને વહાણવાળા લોકો એમ કહે કે “ હું આયુષ્મન શ્રમણ, આ વહાણમાં પડેલા અમુક છિદ્રને તમે તમારા હાથ, પગ, બાહુ, જંગા, ઉદર, મસ્તક, કે આ ખા શરીર વડે યા વહાણુમાં રહેલા ઉલિચણ નામના હથિયારવડે યા વસ્ત્ર, માટી, કમળ પત્ર કે કુરૂવિંદ નામના ઘાસવર્ડ ઢાંકી રાખો. ” તે મુનિએ આ વાત પણ નહિ સ્વીકારવી (૭૩૦) મુનિ અથવા આર્યાએ વહાણમાં છિદ્ર પાયાથી પાણી ભરાતું જોઇ તથા ઉપરા ઊપરી વહાણને ખૂટતું જોઈ ખીજાને એ વાત જણાવવી નહિ અને પોતે પણ પેાતાના મનમાં એ બાબતના સકલ્પવિકલ્પ ધરવા નહિ. કિંતુ શાંત પણે સ્વસ્વરૂપમાં રમતા રહી એકાંત પ્રદેશમાં રહીને સમાધિસ્થ રહેવું. એ રીતે વહાણથી પાર પમાતા જળમાર્ગમાં યથાસુંદરતાએ પ્રવર્તતા રહેવું. (૭૩૧) For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું. (૧૬પ) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहि सहिते सदा जएનાસિ રિમા (૩૨) ——- - - - - [ દ્વિતીય ઉદ્દેરા ] से णं परो णावागओ गावागयं वदेजा:-" आउसंतो समणा, एयं ता तुमं छत्तर्ग वा जाव चम्मछेयणगं वा गिण्हाहि, एयाणि तुमं विरूवरूवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुमं दारगं वा दारिगं वा पजेहि', " णो सेत्तं परिणं२ परिजाणेजा, तुसिणीओ उवेहेजा । (७३३) से गं परो गावागओ णावागयं वदेज्जाः-" एस णं समणे णावाए भंडभारिए भवति, से णं बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह," एतप्पगारं णिग्बोसं सोच्चा णिसम्म से य चीवरधारी सिया खिप्पामेव धीवराणि उब्वेद्वेज वा गिध्वेद्वेज्ज वा उप्पोसं વા ના . (૨૪) ____ अह पुण एवं जाणेज्जाः-अभिकंतकूरकम्मा खलु बाला बाहाहिं गहाय नावाओ उदगंसि पक्खिवेज्जा, से पुवामेव वएज्जा “ आउसंतो गाहावती, मा मेत्तो बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह; सयं चेव णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि." से वं १ पायय २ प्रार्थनामित्यर्थः ३ भंडवत् भारवान् भंडेन वा भारवान् ४ शिरोवेष्टनं. એજ ખરેખર મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેમણે બધી બાબતમાં સંભાળ પૂર્વક વર્તવું. (૭૩૨) બીજે ઉદેશ. (પહાણપર ચડવા તથા પાણીમાંથી પસાર થવા વગેરે વિધિ). વહાણપર ચડેલા મુનિને બીજા વહાણપર ચડેલા લોક એવું કહે કે “હે આયુમન શ્રમણ આ છત્ર યા ચર્મ કાપવાને હથિયાર પકડ, તથા આ જુદી જુદી જાતના હથિયારો. ધરી રાખ, અથવા આ બાળક કે બાળકોને (દૂધ વગેરા) પીવરાવ” આ હુકમ સ્વીકારવા નહિ કિંતુ મન રહ્યા કરવું. (૭૩૩) વહાણપર ચડેલા મુનિ તરફ વહાણમાં કઈ બોલે કે “આ સાધુ વહાણ ઉપર બહુ બજે કરે છે, માટે એને બાહુથી પકડીને પાણીમાં ફેંકી દે. “આવાં વાક્યો સાંભળીને વસ્ત્રધારી મુનિએ તરતજ પિતાના ભારવાલા વસ્ત્રો ઊતારીને હલકા વ વીંટી લેવાં. તથા માથાપર પણ વસ્ત્ર વીંટી લેવું. (૭૩૪) એવામાં તે ક્રર કમ અજાણુ મનુષ્ય મુનિને બાહુથી પકડી પાણીમાં નાખવા તૈયાર થાય તે તેના નાખવાના અગાઉજ મુનિએ કહેવું કે “હે આયુષ્મન ગ્રહો તમારે મને પકડીને પાણીમાં નાખવાની કશી જરૂર નથી. હું જાતેજ વહાણથી પાણીમાં પલાવું For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१६) આચારાંગ–મૂળ તથા ભાષાન્તર, वयंतं परो सहसा बलसा बाहाहिं गहाय उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिया, णो दुम्मणे सिया, णो उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं घाताए वहाए समुटेज्जा, अप्पुसुए जाव समाहीए ततो संजयामेव उदयंसि पवज्जेज्जा । (७३५) से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो हत्थेण हत्थं पाएण पायं काएण कायं आसाएज्जा', से अणासादए अणासायमाणे तओ संजयामेव उदगंसि पवज्जेज्जा । (७३६) से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो उम्मग्गणिम्मग्गियं करेज्जा, मा मेयं उदगं कण्णेसुवा अच्छीसु वा णकंसि वा मुहंसि वा परियावज्जेज्जा, तओ संजयामेव उदगंसि पयज्जेज्जा । (७३७) से भिक्खू वा भिक्खुणी या उदगंसि पवमाणे दोब्बलियं२ पाउणेज्जा, खिप्पामेव उ. वधि विंगिचेज वा विसोहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा अह पुण एवं जाणेज्जा, पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा काएण उदगतीरे चिटुंज्जा । (७३८) से भिक्खू वा भिक्खुणी वा उदउलं वा ससिणिद्धं वा कायं णो आमजेज वा पमजेज वा संलिहेज्ज णिल्लेहेज्ज वा उब्वलेज्ज वा उव्वद्वेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा । अह पुण एव जाणेज्जा, विगतोदए मे काए वोच्छिण्णसिणेहे, तहप्पगारं कायं आमज्जेज वा जाव पयावेज्ज वा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा। (७३९) १ संस्पृशेत्. २ श्रमं છું.” આવું બોલતાં છતાં જલદી તે માણસે મુનિને બાહુથી પકડીને પાણીમાં ફેંકી દે તે મુનિએ મનમાં કશે પણ રાગ કે દ્વેષ ન લાવો તથા સંકલ્પવિકલ્પ ન કરવા, તેમજ તે અજાણ પુરૂષોને નાશ કરવા કે મારવા કદાપિ નહિ ઊઠવું શાંત પણે પાણીમાં ४ ५g. (७३५) મુનિ અથવા આર્યાએ પાણીમાં તણાતાં હાથ સાથે હાથ, પગ સાથે પગ, અને શરીરના કોઈ પણ અવયવ સાથે બીજો અવયવ લગાડવો નહિ. એ રીતે યત્નપૂર્વક તણાતા २३. (७३९) મુનિ અથવા આર્યાએ પાણીમાં તણાતાં ડૂબકીઓ નહિ મારવી, જેથી કરીને કાન, આંખ, નાસિકા તથા મુખમાં પાણું જઇને વિનાશ ન પામે. (૭૩૭) મુનિ અથવા આર્ય પાણીમાં તરતાં થાકી જાય ત્યારે તેમણે તરતજ પિતાને ભારી પડતા વચ્ચે છોડી દેવાં. તે વપર મૂષ્ઠિત નહિ રહેવું. પછી જ્યારે કાંઠે પ્રાપ્ત થાય ત્યારે પાણીથી શરીર ભીંજાયેલું હોય ત્યાં લગી કાંઠા પર જ બેસી રહેવું. (૭૩૮) મુનિ અથવા આર્યાએ પાણીથી ભીંજાયેલા શરીરને ઘસવું છાંટવું કે દાબવું નહિ તેમજ તપાવવું કરવું પણ નહિ. (કિંતુ પિતાની મેળે પાણીને પડવા દેવું) અને જ્યારે શરીર પરથી સઘળી ભિનાશ ઊડી જાય ત્યારે જ શરીરને ઘસવું છાંટવું કે દાબવું તથા તપાવવું. અને ત્યાર બાદ ગ્રામનુગ્રામ ફરવાનું શરૂ કરવું. (૭૩૮) For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું, (१९७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइजमाणे णो परेहिं सद्धिं परिजविया परिजविया गामाणुगामं दूइज्जेजा। तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । (७५०) से भिक्खू वा भिक्खुगी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से जंघासंतारिमे उदए सिया, से पुग्वामेव ससीसोवरियं कायं पादे य पमज्जेज्जा, से पुवामेव पमज्जित्ता एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा । (७४१) से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्येण वा हत्थं पादेण वा पादं काएण वा कायं आसाएज्जा । से अणासादए अणासादमाणे तो संजयामेव जंघासंतारिमे उदए अहारियं एज्जा। (७४२) से भिक्खू भिक्खुणी वा जंघासंतारिमे उदए महारियं रीयमाणे णो सायावडियाए णो परिदाहवडियाए महति महालयसि उदगंसि कायं वित्तोसेज्जा । तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा। अहपुण एवं जाणेजा पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तो संजयामेव उदउल्लेण वा ससिणिरेण वा कारण उदगतीरे चिटेजा। (७४३) । से भिक्खू वा भिक्खुणी वा उदउलं वा कार्य ससिणिनं बा कायं णो आमजेज वा पमज्जेज वा । अहपुण एवं जाणेजा, विगतोदऐ मे काए छिण्णसिणेहे, तहप्पगारं काय आमजेज वा जाव पयावेज वा । तओ संजयामेव गामाणुगामं दूईजेजा । (७४४) १ भृश मुल्लापं कुर्वन् २ वक्षस्थळादिप्रमाणे મુનિ અથવા આર્યાએ પ્રામાનુગ્રામ ફરતાં માર્ગમાં મળેલા ગૃહસ્થો સાથે બહુ બકબકારે ४२di न&ि . तु सभा पूर्व यासता २३. (७४०) મનિ અથવા આયને ગ્રામાનુગ્રામ ફરતાં વચગાલે જંધા પ્રમાણ પણ ઊતરવાનું આવે ત્યારે તેમણે આખા શરીરને પ્રમાર્જન કરી એક પગ જળમાં ધરતાં અને એક પગ સ્થળમાં ધરતાં સંભાળપૂર્વક રૂડી રીતે તે જળમાંથી પસાર થવું. (૭૫) મુનિ અથવા આર્યાએ આવે વખતે હાથ સાથે હાથ, પગ સાથે પગ, તથા શરીર સાથે શરીર લગાવવાં નહિ. (૭૪૨) મુનિ અથવા આર્યોએ અંધાપ્રમાણના પાણીમાંથી પસાર થતાં શરીરને ઠંડક મેળવવા માટે કે બળતરા મટાડવા માટે ઊંડા પાણીમાં કાવવું નહિં. કિંતુ ધા–પ્રમાણના પાણીમાંથીજ ચાલ્યા જવું. અને જ્યારે કાંઠો પ્રાપ્ત થાય ત્યારે શરીરપર પાણીની ભિનાશ डाय त्यां सभी त्यांनी थामी २३. (७४3) મુનિ અથવા આર્યએ એ વખતે શરીરને ઘસવું કે તપાવવું નહિ. પણ જ્યારે ભિનાશ પિતાની મેળે ઊડી ગએલી જણાય ત્યારે શરીરને છાંટી ઘૂંટી તડકે તપાવી કરીને आभानुयाभ ३२वानुं श३ खं. (७४४) १ सायण. For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१८) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिक्खू वा भिक्खुणी वा गामाणुगानं दुईजमाणे णो महियामएहि पाएहिं हरियाणि छिदिय छिंदिय विकुजिय विफालिय उम्मग्गेणं हरियवधाए गच्छेजा; “ जहेयं पाएहि मट्टियं खिप्पामेव हरिताणि अवहरंतु." माइटाणं संफासे । णो एवं करेजा । से पुवामेव अप्पहरियं मग्गं पडिलेहेजा, तओ संजयामेव गामाणुगामं दूई जे जा । (७४५) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुईजमाणे अंतरा से वष्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमेजा, णो उज्जुयं गच्छेना । केवली बूया 'आयाग मेयं ।' से तत्थ परकममाणे पयलेज वा पवडेज वा । (७४६) से तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय अवलंबिय उत्तरेजा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाएजा, तओ संजयामेव अवलंबिय अवलंबिय उतरेजा, तओ गामाणुगाम दुईजेजा । (७४७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइजमाणे अंतरा से जवसाणि' वा सगडाणि वा रहाणि वा सचक्काणि वा परचक्काणि वा सेणं२ वा विरूवरूवं संणिविट पेहाए सति परक्कमे संजयामेव णो उज्जुयं गच्छेज्जा । (७४८) १ गोधूमादिधान्यानि. २ स्कंधावारनिवेशादिकं મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરવાનું કરતાં ચીખળથી ખરડાયેલા પિતાના પગોને સાફ કરવાના ઈરાદાથી માર્ગથી આઘાપાછા જઈ લીલોતરીને તેડતાં તેડતાં દાબતાંદાબતાં કે ઉખેડતાં ઉખેડતાં નહિ ચાલવું. જો તેમ કરે તે દેશપાત્ર થવા માટે એમ નહિ કરવું. કિંતુ શરૂઆતમાં જ તેમણે થોડી લીલેતારીવાલો રસ્તો શોધવો અને તેના વડે ગ્રામાનુગ્રામ ५. (७४५) મુનિ અથવા આર્યને ગ્રામાનુગ્રામ ફરતાં વચગાળે કિલ્લા, ખાઈ, કોટ, તેરણો, આગળીઓ, આગળીઓના પડખાઓ, ખાડાઓ, કે કેતરે એલંગવાના આવી પડે તે બીજે રસ્તો મળતાં તે રસ્તે પસાર નહિ થવું. કેમકે કેવળજ્ઞાનિએ તેમાં દોષ જણાવ્યા છે. જે માટે તેવે રસ્તે ચાળતાં કદાચ પડી આખડી પણ જવાય. (૭૪૬). (બીજો રસ્તો ન મળતાં જે તેજ રસ્તે જવું પડે તો) ત્યાં પડતાં કે આખડતાં आ3, गु२७, शुभ, मो, पेसायी, घास, मुटामो, गमे ते सीलोत्रीने ५७७ ५४ीने ઊતરવું, અથવા તો ત્યાં જે વટેમાર્ગ આવી પડે તેના હાથની મદદ માગવી અને તેના હાથ પકડી પકડીને તે વિષમ રસ્તે પસાર કરી ગ્રામાનુગામ ફરવું. (૭૪૭) મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચ્ચે ધાન્યની બજાર, ગાડીઓ, ર, લશ્કર કે જૂદી જૂદી સેનાએ પડાવ નાખી પડેલી જોઇને બીજો રસ્તો મળતાં તે રસ્તે નહિ यास. (७४८) For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન બારમું. (૧૬૯) से गं परो सेणागतो वदेज्जा, “ आउसंतो एपणं समणो सेणाए अभिनवारियं करेइ, से णं बाहाए गहाय आगसह." से गं परो बाहाहि गहाय आगसेज्जा, तं णो सुमणे सिया जाव समाहीए तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा। (७४९) __से भिक्खू वा भिक्खुगी वा अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वदेज्जा “ आउसंतो समणा, केवतिए एस गामे रायहाणी वा? केवइया एस्थ आसा, हत्थी, गामपिंडोलगा', मणुस्सा, परिवसंति ? से बहुभत्ते बहुउदए बहुजणे बहुजवसे ? से अप्पुदए अप्पभत्ते अप्पजगे अप्पजवसे ? एय-प्पगाराणि पसिणाणि पुट्रो णो आइक्खेजा; gagiriાળ સિબાળ પુછેજ્ઞા (૭૫૦) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (७५१) ---- - [ તૃતીય ઉદ્દે ] से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूतिज्जमाणे अंतरा से वपाणि वा, फलि. हाणि वा, पागाराणि वा, जाव दरीओ वा, कूडागाराणि' वा, पासादागि वा, णूमगि. १ ग्रामभिक्षाचराः २ पर्वतोपरिगृहाणि કદાચ બીજો રસ્તો ન મળતાં તેજ રફતે મુનિને ચાલવું પડે તેવે વખતે કોઈ સૈન્યનો માણસ એવું કહે કે “આયુષમાન સૈનિકે, આ સાધુ આપણા લશ્કરની હીલચાલ જોવાને જાસુસ તરીકે આવે છે માટે એને ધક્કો મારી કહાડી મેલો” આવું કહી તેમ કરવા માંડે તોપણ મુનિએ કશે હર્ષશોક ન લાવો કિંતુ સમાધિથી વર્તતા રહેવું. (૭૪) મુનિ અથવા આર્યને માર્ગે ચાલતાં વચ્ચે વટેમાર્ગુઓ મળે અને તેઓ એવું પૂછવા માંડે કે “હે આયુમન્ શ્રમણ, આ ગામ કે શહેર કે વડું મોટું છે ? તેમજ અહીં કેટલા ઘોડા, હાથી, ભિખારી, કે મનુષ્યો રહે છે ? તથા એમાં ભાત પાણી, માણસે, અને ધાન્ય ઘણા છે કે થોડાં છે ? આવા પ્રશ્નો સાંભળી તેને કશે જવાબ નહિ વાલો. તેમજ મુનિએ પિતે પણ એવા પ્રશ્ન કોઈને નહિ પૂછવા. (૭૫૦) એ સઘળે મુનિ અને આર્થીઓને સંપૂર્ણ આચાર છે. (૭૫૧) ત્રીજે ઉદ્દેશ. (વિહાર કરવાની વિધિ.) મુનિ તથા આર્યાએ ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે આવતા કિલ્લા, ખાઈ, કોટ, ગુફાઓ, ટેકરીઓ પર રહેલા ઘર, ભૈયા, ઝાડેથી શોભતા ઘરે, પર્વત ઊપર બાંધેલા ઘરે, ઝાડ For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wwwwww w w ... ... " "RAMMARom/ (१७०) આચારાંગ–ળ તથા ભાષાતર, हाणि' वा, रुक्खगिहाणि वा, पन्दयगिहाणि' वा, रुक्खं वा चेतियकडं, धूभं वा चेतियकर्ड, आएसणाणि वा, जाव भवगिहाणि वा, णो बाहाओ पगिज्झिय पगिझिय अंगुलीयाए उद्दिसिय उद्दिसिय उग्णमिय उण्णमिय णिज्झाएजा । ततो संजयामेव गामाणुगामं दूइजेजा। (७५२) से भिक्खू या भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से कच्छाणि वा दवियाणि वा शूमाणि वा वलयाणि वा गहणाणि वा गहण विदुग्गाणि वा वणाणि वा वणपन्वयाणि वा पव्वतविदुग्गाणि वा पवतगिहाणि वा अगडाणि वा तलागाणि वा दहाणि वा णदीओ वा वाधीओ वा पुक्खरणीओ वा दीहियाओ वा गुंजालियाओ'० वा स्राणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा, णो बाहाओ पगिज्झिय जाव णिज्झाएजा। केवली बूया — आयाण मेयं' । जे तत्थ मिगा वा पसू वा, पक्खी वा, सिरीसिवा वा, सीहा वा, जळचरा वा, थलचरा वा खचरा वा सत्ता ते उत्तसेज्ज वा वित्तसेज्ज वा वार्ड चा सरणं वा कंखेज्जा " वारेति मे अयं समणे ।" अह भिक्खूणं पुन्वोवदिट्रा पतिण्णा जं णो बाहाओ पगिज्झिय पगिझिय जाव णिज्झाएज्जा। तो संजयामेव आयरियउवज्झा. एहिं सद्धिं गामाणुगामं दूइज्जेज्जा । (७५३) १ भूमिगृहाणि २ गुहाः ३ वृक्षस्याधोव्यंत रादिस्थानकं ४ नद्यासन्ननिम्नप्रदेशाः ५ अटव्यांवासार्थराजरक्षितभूमयः ६ गतॊदीनि ७ नद्यावेष्टितभूभागाः ८ रण्यक्षेत्राणि ९ कमळरहिताः वाप्यः १० दीर्धा गंभीराः कुटिलाः श्लक्ष्णाः वाप्यः નીચેના વ્યંતરાદિકના સ્થાનકે, વ્યંતરાદિકના સૂપ (ગુમટ), મુશાફર શાળાઓ,તથા હરેક જાતના ઘરે હાથે પકડી પકડીને કે આંગળીઓ વડે તાકી તાકીને યા ઊંચું નીચું થઈને लेवा नहि. &ितु ३डी 0 संमाया वत. (७१२) એજ પ્રમાણે મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ચાલતાં વચ્ચે આવી પડતા નદીના નજદીકના નીચા પ્રદેશ, ઘાસના જંગલો, ખાડાઓ, નદીથી વીંટાયેલી ટેકરીઓ, ઊજડ ટેકરીઓ, જંગલ, ઝાડીથી ભરેલા પર્વત પર્વતો પરના કિદત્રાઓ, પર્વતપરના ઘરો, કૂવા, તसायो, डी, नहीसा, पावडीसी, पुरिणी मी (५ोवाणी पावडीसी) हार्थियो, (२भવાની વાવડીઓ) ગુંજાળિકાઓ, (ઊંડી કુંડાળાવાળી વાવડીઓ) સરવરે, સરોવરોની હાર, ઇત્યાદિક સ્થળને હાથ પકડી પકડીને કે આંગળીઓ વડે તાકી તાકીને જોવા નહિ. કારણ કે કેવળજ્ઞાનીએ તેમ કરતાં દોષ બતાવ્યા છે. જે માટે તેમ કરતાં ત્યાં જે હરિહાદિક પશુઓ તથા પક્ષિઓ, સ, સિહ વગેરે જળચર જંતુઓ, સ્થળચર જંતુઓ. તથા આકાશચારી જંતુઓ રહેલા હોય તે ભય પામી દોડમડા કરવા મંડે અથવા “અમને આ શ્રમણ પાછા વાળે છે” એમ ધારી તેઓ પાછા ગીચ ઝાડીમાં આસરો લે. એટલા માંટે મુનિઓને એવી ભલામણ છે કે તેમણે તેમ નહિ કરવું. કિંતુ સંભાળપૂર્વક આચાર્ય કે ઉપાધ્યાય સાથે ગ્રામેગ્રામ ફર્યા કરવું. (૭૫૩) For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન ખારમુ ( १७१) से भिक्खू वा भिक्खुणी वा आयरियउवज्झाएहिं सद्धिं गामाणुग्रामं दूईजमाणे आयरिझायरस हत्थेण वा हृत्थं जाव अणासायमाणे तओ संजयामेव आयरियउवज्झाएहिं सद्धिं जाव दूइजेज्जा । ( ७५४ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्खू वा भिक्खुणी वा आयरियउवज्झाएहिं सद्धिं दूईज्जमानें अंतरा से पाडिपहिया उवागच्छेजा । तेणं पाडिपहिया से एवं वदेजा " भाउसंतो समणा के तुम्भे ? कओ वाह ? कहिं वा गच्छहिह ? " जे तत्थ आयरिए उवज्झाए वा से भासेज्ज वा विया-गरेज्ज वा । आयरियोवज्झायस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतराभासं करेजा । तभ संजयामेव अहा तिणियाए दूईज्जेज्जा । (७५५) से भिक्खु वा भिक्खुणी वा अहारातिणियं गामाणुगामं दूईज्जमाणे णो अहारातिणि, यस्स हत्थेण हृत्थं जाव अणासायमाणे ततो संजयामेव अहारातणियं गामाणुगामं दूईज्जेज्जा । ( ७५६) से भिक्खू वा भिक्खुणी वा अहारातर्णियं दूईज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा:-" आउसंतो समणा, के तुब्भे ? " जे तत्थ सन्क रातिणिए से भासेज्ज वा वागरेज्ज वा । अहारातिणियस्स भासमाणस्स वियागरमाणस्स वा णो अंतराभासं भासेज्जा । ततो संजयामेव गामाणुगामं दुईजेज्जा । ( ७५७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा :- " आउसंतो समणा, अधियाई एत्तो पडिपहे पासह, तंजहा, मणुस्सं वा गोणं वा महिसं वा षसुं वा पक्खि वा सिरीसिवं वा जलयरं वा, મુનિ અથવા આર્યાએ. આચાર્ય કે ઉપાધ્યાય સાથે વિચરતાં તેમના હાથપગ સાથે પોતાના હાથપગ નહિ અળાવતાં તેમની સાથે વિનયપૂર્વક ગામે ગામ ફરવું. (૭૫૪) 66 મુનિ અથવા આર્યાને આચાર્ય કે ઉપાધ્યાય સાથે કરતાં વચ્ચે કોઈ વટેમાર્ગુ એવું પુછે ક હું આયુષ્મન્ શ્રમણા તમે કેણુ છે ? અને ક્યાંથી આવે છે ? અથવા ક્યાં જાએછે ?” ત્યારે તેના જવાબ મુનિએ ન આપતાં આચાર્યે કે ઉપાધ્યાયે વાળવા, અને તેમણે જવાબ વાળતાં મુનિએ વચ્ચમાં કશું ખેલવું કરવું નહિં કિંતુ સંભાળ સાથે વિનયથો નમ્ર થઇ वर्तयुं. (७यय) મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામે પોતાથી અધિક ગુણવાળા મુનિ સાથે વિચરતાં તેના હાથપગ વગેરે અવયાને અડકી અડચણ આપવી નહિ. (૭૫૬) મુનિ અથવા આર્યાને व्यायुष्मन् श्रमशो, तमे या સર્પ કે જળચર જંતુ જોયું મુનિ અથવા આર્યાએ પોતાથી અધિક ગુણવાન સાધુ સાથે ગ્રામાનુગ્રામ પુરતાં વચ્ચે કોઇ વટેમાર્ગુ મળે અને તે પૂછે કે “ હું આયુષ્મન શ્રમણા, તમે કોણ છે ?” તે આને જવાબ અધિક ગુણવાળા મુનિએ વાળવા અને તેની વચ્ચે બીજા મુનિએ કશું ન ખેस. छिंतु संभाण-पूर्ववत् . (७५७) ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઇ વટેમાર્ગુ મળે અને તે પૂછે કે હું रस्ता पर ले श्रेष्ठ मनुष्य, जगह, पाडु, अन्य अनवर, पक्ष, હોય તે કહો અને બતાવા ” ત્યારે મુનિ કે આર્યાએ તે For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, आइक्खह दलेह.” तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तेसिं तं परिणं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा, णो जाणंति वएज्जा । तओ संजयामेव गामाणुगामं દૂર્વા ! (૭૫૮) ___ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जाः-" आउसंतो समणा, अवियाई एत्तो पडिपहे पासह उदगपसूयाणि कंदानि वा मूलाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि का फलाणि वा बीयाणि वा हरिताणि वा, उदगं वा संणिहियं, अगणिं वा संणिक्खित्तं, सेसं तं चेव, से आइक्खह, ગાવ, સૂર્ણજ્ઞા (૭૧) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूईज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेजा । तेणं पाडिपहिया एवं वदजाः-" आउसंतो समणा, अवियाई एत्तो पडिपहे पासह जवसाणि वा जाव सेणं वा विरूवरूवं संणिविटं; से आईक्खह, जाव दूईजेजा । (७६०) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईजमाणे अंतरा से पाडिपहिया जाव "भाउसंतो समगा, केवतिए एत्तो गामे वा जाव रायहाणीवा, से आइक्खह जाव दूईजेजा। (७६१) . से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईजमाणे अंतरा से पाडिपहिया जाव " आउसंतो समणा, केवतिए एत्तो गामस्त वा णगरस्स वा जाव रायहाणीए वा मग्गे, જે આપણ૮, દેવ નાવ દૂના ૫ (શ્વર) બાબત તેમને કંઈ પણ કહેવું કે બતાવવું નહિ, અને તેમના તે સવાલને કશીરીતે પણ સ્વીકાર ન કરતાં મૌન ધરી રહેવું. અથવા તે ખરું જાણતાં છતાં પણ (જીવદયાના નિમિત્તે) “હું કંઈ નથી જાણત” એમ કહેવું. અને સંભાળપૂર્વક રામાનુગ્રામ ફરતા રહેવું. (૭૫૮) એજ રીતે મુનિ અથવા આર્યાને રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઈ વટેમાર્ગ મળે અને તે પૂછે કે “હે આયુષ્મન શ્રમણે, તમે આ રસ્તે જે કંદ, મૂળ, પાન, ફૂલ ફળ, બીજ, વનસ્પતિ, પાણીને જશે, કે અગ્નિ જોઈ હોય તે અમને કહે અને બતાવો” ત્યારે મુનિ કે આર્યાએ તે બાબત તેમને કંઈ પણ કહેવું કરવું નહિ અને તેમના તે સવાલનો કશી રીતે સ્વીકાર ન કરતાં મૌન ધરી રહેવું અથવા જાણતાં છતાં (જીવદયા નિમિત્તે) “હું નથી જાણતા” એમ કહેવું. (૭૫૦) મુનિ અથવા આર્યાને ગ્રામાનુગામ જતાં વચ્ચે કઈ વટેમાર્ગુઓ મળે, અને તે એવું પૂછે કે “હે આયુષ્યન પ્રમાણે, આ માર્ગ પર તમે ધાન્ય, કે પડાવ નાખી પડેલું જુદું જૂદું લશ્કર દેખતા હો તો કહે અને બતાવે.” આ વખતે પણ મુનિએ ઉપર પ્રમાગેજ મન રહેવું અથવા “હું નથી જાણત” એમ કહેવું. (૭૫૦) એજ રીતે મુનિ તથા આર્યાને પ્રામાનુગામ જતાં કઈ વટેમાર્ગુઓ એવું પૂછે કે હે આયુશ્મન શ્રમ, “અહીથી હવે ક્યો ગામ કે શહેર આવશે” ત્યારે પણ મુનિએ ઊપર પ્રમાણે મૌન રહેવું અથવા “હું નથી જાણતો” એમ કહેવું. (૭૬૧) વળી મુનિ કે આને માર્ગે જતાં કોઈ વટેમાર્ગુ એનું પૂછે કે “હે આયુષ્મન શ્રમણો, અહીથી ગામ શહેર કે રાજધાનીને કયે રસ્તે જાય છે તે જણાવો” તે તે પણ મુનિએ નહિ જણાવે. (૭૬૨) For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra . 2 www.kobatirth.org કલમ ૫૮–૧૨–૨૦ પેપશે મુશ્કે આ સ્થળે બાળક ભણાવે છે કે “કમ જ્ઞ છે, જળ નિ થવા" એ સ દો અર્થ એમ કહે કે “ મત માં પણ બધુંયું. એક તે જેનું " આમ હાડી પોહ્યું બા જ મચય છે, એ બહું પદ પણ મચાઓ, આ તર્ક પ્રમાણે ટીક્ષકની ભાભાન વાતે પણ એક જ અર્થમાં ખેંચવું છે તો મ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેરી શકાય તેમ છે. પરંતુ વધુ રીતે હાથી કેવજી એ તેરે છે કે “બ તું છતાં કે બને એમ છું” અરે રહ્યુ માટે મરી પણ તો આપ્યું છે, તેજ લેતી શહેબે પણ તે રીજ માં અર્ચ કર્યો છે, એ વા સંખ જેવાં પણ તેવ અતી ઉપરાંત કેમ થાય છે, તેખ નિયત સમ મુઃ બેડાં મત મન થતું ડેરી જાશેયર છે જે કી મહંતર કાર દેશ છે, તે તર્ક પણ શસ્ત્ર ઉપર વેબ છે. For Private and Personal Use Only ભરત Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ખાતુ, ૧૯૩ ) से' निक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से गोणं वियाल पडिपहे पेहाए जाव चित्ताचेलडं वियालं पडिप पेहाए णो तेलि भीतो उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गा मग्गं संकमेज्जा, णो गहणं वा, दुग्गं वा, अणुपविसेज्जा, णो रुक्खसि दुरुज्जा, जो महति महालयंसि उदयंसि कार्य पिउसेज्जा, णो वार्ड वा सरणं वा सत्यं वा कंखेज्जा । अनुसुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ( ७६३) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्माण अंतरा से विहं सिया । से ज्जं पुण विहं जाणेज्जा, इमंसि खलु विहंसि बहवे आमोसगा उवकरणपडियाए संपिंडिया ग च्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गं चेव जाव समाहीए ततो संजयामेव गामाणुगामं दूइનૈના | (૭૬૪) ,, से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिंडिया गच्छेता । तेणं आमोसगा एवं वदेज्जाः- “ आउसंतो समणा, आहर एयं वत्थं वा पायं वा कंबलं वा पायपुंच्छणं वा, देहि, णिक्खिवाहि; " तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय वंदिय जाएजा णो अंजलिं कट्टु जाएजा णो कलुणपडियाए जाएजा धम्मियाए जाएज्जा, तुसिणीयभावेण वा से णं आमोसगा "सयं करणिज्जं" ति कट्टु अक्कोसंति वा, जाव उवइति वा वत्थं वा, पायं वा, कंबलं वा, पायपुंछणं वा अच्छिदेज वा जाव परिदुवेज वा; तं णं णो गामसं १ जिनकलिन माश्रित्य सूत्रद्वयमेतद्विज्ञेयं २ सार्थ ३ अनेकदिवसगम्यमार्गः મુનિ તથા આર્ય!એ ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે માર્ગમાં વિક્રાળ બળદ, યા વિક્રાળ વાધને ઊભેલો જોઇને તેમનાથી બી જઇને અવળે માર્ગે નહિ પેશત્રુ, ઝાડપર નહિ ચડવું, ઊંડા પાણીમાં નહિ પડવુ, તેમજ વાડ વગેરે આસરાને કે સાથને પણ નહિ વાંચ્છવું. કિંતુ ધીરપણે સમાધિથી સંયમની સંભાળ પૂર્વક ત્યાંથી ગ્રામાનુગ્રામ ચાલ્યા જવું. (૭૬૩) મુનિ અથવા આર્યાને ગ્રામાનુગ્રામ પુરતાં વચ્ચે લાંખા માર્ગ ઉલ્લધવાને આવી પડે અને ત્યાં એવુ માલમ પડે કે આ માર્ગમાં ઘણા લૂટારૂ વસ્ત્રાદિ ઉપકરણ લૂટવા માટે એકઠા થઈ આવવાના છે તેપણ તેમનાથી ખીતે અવળે માર્ગે યા ચાળતા માર્ગ છેડી બીન માર્ગે નહિ ચાલવું કિંતુ તેજ રસ્તે ધીરપણે સમાધિથી ચાલ્યા જવું. (૭૬૪) મુનિ અથવા આર્યાતે માર્ગે ચાલતાં વચ્ચે લૂટારૂ મળે અને તેએ એવુ કહે કે કે “ હે આયુષ્મન સાધુએ, આ વસ્ત્ર, પાત્ર, કબળ, કે પગ પ્રમાર્જવાનું ઉપકરણ અમારા આગલ ધરા, અમને આપે, અથવા તમે તમારા કબજામાંથી છોડી ધા, ત્યારે તે મુનિએ તે તેમને આપવાં નહિ કિંતુ પોતાના કબજામાંથી છોડી દેવાં. અને તેએએ તે ઉપાડી લેતાં મુનિએ તેએને સલામ ભરી ભરીને કે હાથ જોડીને કે કરગરીને તે પાછાં નહિ માગવાંકિંતુ ધર્મકથન પૂર્વક માગવાં, અથવા માન ધરી રહેવુ. કદાચ તે લુંટારૂઓ તેમના દુષ્ટ રિવાજને અનુસરીતે મુનિને ધમકાવે અથવા હેરાન કરે કે વસ્ત્રાદિ ઉપકરણ તૂટીલ્યે તે! તે વાત મુનિએ ગામમાં કે દરબારમાં પસરાવવી નહિ. તેમજ કોઇ ગૃહસ્થ પાસે જઇ તેને એવુ પણ ૧ આ સૂત્ર જિનકલ્પિના માટેનુ છે એમ ટીકાકારે જણાવ્યું છે. ૨ આ સૂત્ર પણ જિન પિને માટે છે. For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭૪ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર सारि कुजा, णो रायसंसारियं कुजा, णो परं उवसंकमित्त बूया " आउसंतो गाहावई, एते. खलु मे आमोलगा उत्रकरणपडियाए ' सयं करणिजं ' त्ति कटु अक्कोसंति वा जाव परिटूवैति वा । एतगारं मगं वा नये वा णो पुरओ कट्टु विहरेजा, अप्पुस्सुए जाव समाहीए ततो संजयामेव गामाणुगामं दूइजेजा । ( ७६५) Acharya Shri Kailassagarsuri Gyanmandir एयं खलु तल भिक्खुस्स भिक्खुगीए वा सामग्गियं जं सब्वट्रेर्हि सहिते सया जएજ્ઞાતિ ત્તિ ચેમિ) (૭૬૬) -- ** નહિ કહેવુ કે “ હે આયુષ્મન્ ગૃહસ્થ, આ લૂટારૂએ વસ્ત્રદિવસ્તુ લૂટવા પોતાના દુષ્ટ રિવાજને અનુસરીને મને ધમકાવે છે, હેરાન કરે છે કે લૂટે છે. ” વળી આવી રીતે મનથી કે શરીરથી પણ કશી હીલચાલ ન કરવી, કિંતુ ધીરપણે સમાધિથી યત્ન પૂર્વક ગ્રામાનુગ્રામ ક્રૂરતા રહેવુ. (૭૬૫) એજ મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેમણે બધી બાબતમાં સાપધાનીથો વત્તતા રહેવુ એમ હું કહુંછું. (૭૬૬) For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન તેરમું. (૧૭૫ ) भाषाजातं नाम त्रयोदश मध्ययनम् । [ પ્રથમ ] से भिक्ख वा मिक्खुणी वा इमाई वद आयाराई सोच्चा णिसम्म इमाई अगा'यरियपुग्वाहं जाणेज्जा:- जे कोहा वा वावं विउंजंति, जे माणा वा, जे मायाए वा, जे लोभा वा वार्य विजंति, जाणओ वा फरुस वयंति, अजाणो वा फरुसं वयंति; सव्व मेतं સાવરકં રકજ્ઞા વિવેજ માયાળુ (૨૭) धुवंर वेयं जागेज्जा, अधुवं वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय, णो लभिय; भुंजिय, णो भुजिय; अदुवा आगते, अदुवा णो आगते; अदुवा एति, अदुवा णो एति; अदुवा एहिति, अदुवा णो एहिति; एत्थवि आगते, एत्थवि जो भागते; एत्थवि તિ, વિ જે ઈતિ પથવિ તિ, પથવિ ળો gf$તિ . (૮) __ अगुवइ णिट्राभासी समियाए संजए भासं भासेज्जा; तंजहा, एगवयणं,(१) दुवय , वाचि २ साधुना नैवं सावधारणं वचो वाच्यं था ३ सावधारणभाषी. અધ્યયન તેરમું ભાષા જાત, – ૭ — પહેલે ઉદ્દેશ (ભાષાના સેલ વિભાગ તથા ચાર પ્રકારે) મુનિ અથવા આર્યાએ પિતાને જે રીતે બોલવું જોઈએ તે રીતે જાણીને જે રીત - રાબ અને પુરૂષોએ નહિ વાપરેલી છે તેવી રીતે પરિહાર કરવી. જેવીકે-ક્રોધથી બોલાતા વા, માનથી બોલાતા વો. કપટથી બોલાતા વાક્ય, લોભથી બેલાતા વાક્ય, જાણી બૂઝી ને બેલાતા કઠોર વા, અજાણપણે બોલાતા કઠોર વા, ઈત્યાદિક સર્વે દેશભરેલા વાકયો મુનિએ વિવેક રાખીને વર્જન કરવા. (૭૬૭) મુનિને કેઈએ કંઈ પૂછતાં (જે પાકી ખબર નહિ હોય) મુનિએ એવું નક્કી ઠેરવીને નહિ બોલવું કે આ નકકી એમ જ છે યા એમ નથી જ, અથવા અમુક સાધુ નકકી આહારાપાણી લાવશે કે નહિ જ લાવી શકશે, યા ત્યાં ખાઈને જ આવશે યા નહિજ ખાઈ આવશે, અથવા તે આવ્યો જ છે કે નથી જ આવ્યો, ત્યા આવેજ છે કે નથીજ આવતો; યા આવશેજ કે નહિજ આવશે, યા અંહી આવે જ છે કે નથી જ આવેલ, યા અંહી આવેજ છે કે નથી આવતો, યા અંહી આવશેજ કે નહિજ આવશે, ઈત્યાદિ ( ૭૬૮ ). કિંતુ કામ પડતાં વિચાર કરીને પછી નકકીપણે, બેલતાં સાવધાન રહીને ભાષા સમિતિ સાચવીને ભાષા બોલવી તે ભાષામાં બેલાતા વાના સોળા ભાગ રહેલા છે, જેઓ આ પ્રમાણે છે: For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) આચારાંગ-મી તથા ભાષાતર, i, (૨) agai, (૨) ચિરાગ, (૪) રસવાળું, (૩) નપુંસાવા, (૬) અથચ, () sardai, (૮) ગગગોતવાળું, () વવવવવવવાં, (૧૦) ગાય-વાયરા, (૧૧) તવવા, (૧૨) , (૧૩) અગતવય, (૪) વાવ, () પરોવાળ (૩૬) (૭૬૧) से एमवयग वहिस्लामीति एगवयगं वदेजा, जाव, परोक्ख-वयगं वदिस्सामीति परो. વવવ વા ! રૂથ -૩, પુરિત વૈ, નjલા વે-સ, પર્વ વા , બourg વાં वेयं, अणुवीइ गिटाभाती समियाए संजए भासं भासेज्जा, इच्छयाई आयतणाई' વાતવાન (૭૦) अह भिक्ख णं जाणेज्जा च तारि भासाजापाई; तंजहा, सश्चमेगं पढमं भासज्जायं, वीयं मोसं, तइयं सच्चामोसं, जं व सच्चंणेव मो। “असञ्चामोसं " णाम तं च उत्थं भासज्जातं। (७७१) से बेमि जे अतीता जेय पडुप्पना जे य अणागता अरहंता भगवंतो, सव्वे ते एयाणि चेव चत्तारि भासज्जायाई भासिंसु वा भासंति वा भासिस्संति वा, पण्णविसु वा पणवंति वा पण्णविस्तंति वा । सव्वाइं च णं एयाणि वण्णमंताणि गंधमंताणि रसवंताणि फासमंताणि चओवचइयाई विपरिगामधम्माइं भवंतीति समक्खायाई । (७७२) से भिक्खू वा भिक्खुणी वा', पुब्वं भासा अभासा, भासमाणा भासा भासा, भा. ૧ પરથાનનિ. ૨ gવં જ્ઞાનાવાતિ : એક વચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી જાતિવચન પુરૂષ જાતિવચન, નપુંસક જાતિવચન, અધ્યાત્મ વાકય ઉત્કર્ષ વાક્ય, અપકર્ષ વાક્ય ઉપકર્ષ વાય,'અપઉત્કર્ષ વાક્ય 11 ભૂતકાળ વચન, વર્તમાનકાળ વચન, અનાગતકાળ વચન, પ્રત્યક્ષ વચન,૫ અને પરોક્ષ વચન. (૭૬ ૮) મુનિએ એક વચન જ્યાં કહેવાનું હોય ત્યાં એકવચન વાપરવું. એમ પરોક્ષ વચનના ઠેકાણે પરોક્ષવચન વાપરવું. વળી આ સ્ત્રી જ છે કે પુરૂષ જ છે કે નપુંસકજ છે અથવા આ બાબત આમજ છે કે તેમજ છે એ સઘળું તપાશી નક્કી કર્યા બાદ ભાષા સમિતિ સાંચવી નક્કી પણે બોલવું. અને સઘળી જાતના વચનદોષ પરિહાર કરવા. (૭૭૦) મુનિએ નીચે લખેલા ભાષાના ચાર પ્રકારે જાણવા જોઈએ-પેહેલી સત્ય ભાષા, બીજી અસત્ય ભાષા, ત્રીજી મિશ્ર ભાષા અને એથી સત્યાસત્યરહિત વ્યવહારૂ ભાષા. (૭૭૧) હું કહું છું કે થઈ ગએલા, વર્તમાન, અને થનારા સર્વે તીર્થકર ભાષાના એજ ચાર પ્રકાર કહી બતાવે છે. એ ચારે ભેદમાં વપરાતી ભાષાના પુદ્ગળે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળા છે, તથા વધઘટ અને ફેરફારને પામતા પણ કહેલા છે. (૭૭૨) મુનિ અથવા આર્યાએ જાણવાનું છે કે બોલ્યા અગાની ભાષા (અર્થાત ભાષાના ૧ ઘોડો ૨ સંસ્કૃતમાં અા ૩ ઘોડાઓ ૪ ગાય ૫ બળદ. ૬ ઘર છ પેટમાં હોય તે બાલી જવાનું થાય જેમકે “જળ પાને બદલે “રૂ પા” ૮ રૂપવતી સ્ત્રી ૯ કુરૂપવતી સ્ત્રી ૧૦ રૂ૫વતી કિંતુ દુ:શાળા ૧૧ કુપા પરંતુ સુશીળા ૧૨ થયું ૧૩ થાય છે ૧૪ થશે ૧૫ આ ૧૬ તે. For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન તેરમું, (૧૭૭) सासमयावतिकता भासिया भासा अभासा । (७७.) __से भिक्खू वा भिक्खुणी वा जाय भासा सञ्चा, जायभासा मोसा, जाय भासा सञ्चामोसा, जाय भासा असञ्चामोसा, तहप्पगारं भासं सावज सकिरियं कक्कसं कडुयं णिहुरं फरुलं५ अण्हयकार छेदकार परितावणकीर उबद्दवकरि भूतोवघाइय, अभिकंख जो માાં માઝા (૭૭૨) से भिक्खू बा भिक्खुणो वा पुमं आमंतमाणे, आमंतिते वा अपडिसुणमाणे णो एवं वदेज्जा;-होले-ति वा, गोले-ति वा, वसले ति वा, कुपक्खे ति वा, घडदासे ति वा, साणे ति वा, तेगे ति वा, चारिए ति वा, माई ति वा, मुसावादी ति वा, एयाई तुमं, इतियाइं ते जणगा । एतप्पगारं भासं सावज्जं जाव अभिकंख जो भासेज्जा । (७७५) से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे आमंतिए वा अपडिसुणमाणे एवं वदेના –અમુતિ વા, મા તો ત્તિ વા, સારસંતો ત વા, સાવતિ વા, વાસતિ વા, - म्मिएति वा, धम्मपियेति वा । एयप्पगारं भासं असावज्जं जाव अभूतोवघातियं अभिकंख માલેગા ! (૭૭૬) તા. ૩ જિત્તાવાર. કઇ પ્રધાન. પ મર્યા ૧ અનર્થદંડ વૃઘુતાં. ૨ દુપટના. ૬ શ્રવરી. પુગળ ) તે અભાષા છે. બોલ્યા પછીની ભાષા પણ અભાપાજ છે માત્ર બેલાતી ભાષાજ ભાષા જાણવી. (૭૩) મુનિ અથવા આર્યાએ પાપપ્રવૃત્તિ ફેલાવનારી, નિંદિતાક્ષરવાળી, સામા ધણુનાદિલમાં કચવાટ ઊપજાવનારી ધમકી ભરેલી, સામા ધણીના મર્મને ખુલ્લું કરનારી, કર્મબંધ કરાવનારી, કે પણ જીવના અંગોપાંગનો છેદ કરાવનારી, પરિતાપ ઊપજાવનારી કોઈને ઉપદ્રવ કરનારીયાઇવઘાત કરાવનારી–સત્ય ભાષા યા મૃષા ભાષા યા મિશ્ર ભાષા યા વ્યવહારૂ ભાષા જાણી બુઝીને કદાપિ નહિ બલવી.(૭૭૪) મુનિ અથવા આર્યાએ કોઈ પણ પુરૂષને બોલાવતાં અથવા બે લાવ્યા છતાં નહિ સાંભળતા હતાં તેને એમ ન કહેવું કે અરે હલ, અરે ગોલ (ગુલામ) , અરે વૃષળ (ચાંડાળ), અરે કુપક્ષ, અરે ઘડદાસ, અરે કૂતરા, અરે ચોર, અરે વ્યભિચારી, અરે કપટી, અરે જજૂઠા, ઈત્યાદિ, અથવા તું આવે છે યા તારાં માબાપ આવાં છે ઈત્યાદિ, આવી રીતની દેપિત ભાષા મુનિએ નહિ બોલવો. (૭૭૫) | કિંતુ કોઈ પણ પુરૂષને મુનિ અથવા આર્યાએ બેલાવતાં અથવા બોલાવ્યા છતાં તેણે નહિ સાંભળતાં આ પ્રમાણે તેને બોલાવવું – હે અમુક, હે આયુષ્યન, હે આયુમંત, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, હે ધર્મપ્રિય-ઈત્યાદિ. આવી તરેહની નિર્દોષ ભાષા મુનિએ વાપરવી. (9૭૬) For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭૮ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર पे भिक्खु वा भिक्खुणी वा इत्थी आमंतेमाणे आमंतिते य अपढिसुणमाणी नो एवं @જ્ઞા:-હોમત વા, મારુતિ વા, સ્થિનમેળ નેતન્ત્ર । (૭૭૭) सेभिक्खू भिक्खुणी वा इत्थियं आमंतेमाणे आमंतिए य अपडिसुणमाणी एवं वदेज्जा आउसो ति वा, भगिणी ति वा, भगवती ति वा, साविगे ति वा, डवासिए ति बा, धम्मिए ति वा, धम्मापति वा । एतप्पगारं भासं असावज्जं जाव अभिकख भासेज्जा । (૭૭૮) सेभिक्खू वा भिणी वा जो एवं वदेज्जाः - णभोदेवे ति वा, गज्जदेव ति वा, बिज्जुदेवेति वा प्रवुदुदेवेति वा, निवुदुदेवेति वा पडउ बासं, मावा पढउ, णि ज्जड सस्सं, मावा गिप्पज्जउ विभाय वा रयणी, मावा विभायउ; उदउ वा सूरिए, मावा ૪૬૪; સો ત્યા રાયા લયક, મા વા ૫ નો પુતરૂં મારું માલેગ વળવું | (૭૭૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्खू वा भिक्खुणी वा अंतलिक्खे ति वा, गुज्झाणुचरिएति वा, समुच्छिए वा નવ પોવુ, વં ચતે થા, યુદું વાહìત્તિ ! (૭૮૦) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । ( ७८१ ) she એજ રીતે કોઇ સ્ત્રીને એલાવતાં પણ દાસી ગુલામડી કે ચોંડાળણી યા જાતિહીન, ઘડદાસી, કૂતરી, ચેરી કરનારી, વ્યભિચારિણી, દગાખોર કે જૂડી કહીને કદાપિ નહિ એલાવવુ. (૭૭૭) કિંતુ હું આયુષ્મતી, હું બેહેન, હે ભગવતી ( મહિમાવતી ) હે. શ્રાવિકા, હે ઉપાસિકા હું ધામિકા, હે ધર્મપ્રિયા, ઈત્યાદિ નિર્દોષ શબ્દોથી તેને ખેલાવવુ. (૭૭૮) મુનિ અથવા આર્યાએ આકાશ, ગર્જના, વીજળી, અને વરશાદને દેવ કરી ન ખેાલાવવું તથા વરશાદ પડે કે ના પડેા, ધાન્ય થાએ કે ના થાઓ, રાત ખુલ્લા કે મા ખુàા, સૂર્ય ઉદય પામે અથવા મા પામેા, તે રાજા છતે યા મા છતા, ધ્યાદિ વાક્યા પણ નહિ એલવાં. (૭૭૮) સુતિ અથવા આર્યાએ આકાશને અંતરિક્ષ ગુલ્લાનુચરિત ઇત્યાદિનામેાથી ખેલવુ. અને વરશાદને પયાદ કે બળાહક વરસ્યા કે પડયા એવી રીતે કહેવુ. (એમજ ગાજવીજ વિષે પણ જાણી લેવુ. ) (૭૮૦) એજ ખરેખર સાધુ અને સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વે બાબતેામાં સાવધાનતાથી વર્તવુ. (૭૮૧) == DK For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન તેરમુ [દ્વિતીય ઉદ્દેરા: ] से भिक्खु वा भिक्खुणी वा जहांवेगइयाई रुवाई पासेज्जा तहाबि ताई जो एवं व ફૈજ્ઞા, સંગ્રહા, રાંઢી નીતિ યા, કુટી ટ્રીતિ. વા, ગાય, મઝુમદ્દી મજ્જુનેહીતિ ચા, હથ છિળે સ્થાસ્થળે ત્તિ વા, વું પાર.-ળા-પા—૩ -છિળે ત્તવા તૈયા નો સફળगारा तहपगाराहिं भासाहिं कूदया बूझ्या कुप्पंति माणवा, तेयावि तहप्पगाराहि भासाहि. અમિલનો માટેના । (૭૮૨) 8. ( ૧૦ ) से भिक्खु वा भिक्खुणी वा जहावेगइयाई रुवाई पासेज्जा तहावि ताई एवं वदेज्जा:ओसी ओयसीति वा, तेयंसी तेयंसीति वा, वञ्चंसी वच्चंसीति वा, जसंसी जसंसीति वा, - अभिरूवं अभिवेति वा, पडिरूवं पडिरूवेति वा, पासादियं पासादियेति वा, दरिसणिज्जं दरिणीति वा । जेयावण्णे तहप्पगारा एयप्पगाराहिं भासाहिं बूइया - बूइया कुष्पंति साणवा, तेयावि तहप्पगारा एयप्पगाराहिं भासाहिं अभिकख भासेज्जा । तहप्पगारं भासं असाચગ્યું. નાવ મસગ્ગા । (૭૮૩) से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रुवाई पासेज्जा, तंजहा, वप्पाणि वा, - जाव, भवणगिहाणि का, तहावि ताई णो एवं वएज्जा, तंजहा, सुकडे इवा, सुहु कडे ૐ વા, સાદુ ઙે હૈં ચા, કાળે દ્યા, રાળને વાવનાર, માથું સાવનું લા ખેમાલેગ્ગા । (૭૮૪) બીો ઉદ્દેશ ( મુનિએ કેવી રીતે ખેલવુ !) મુનિ અથવા આર્યાએ હીન રૂપ જોઇને તેવા નામાથી કાઇને ખેંલાવવું નહિં. જેમકે ગડસેગવાળાને ગાંડી, કુટરોગવાળાને કુષ્ટિ, યાવત્ વધુ પ્રમેહવાળાને મધુ પ્રમેહી, છિન્નહસ્ત ને છિન્નહસ્ત, એજ રીતે છિન્નપાદ, છિન્નનાસ, છિન્નકણું, તથા ઋિષ્ટ કહીને ખેલાવવું હિ. મતલબ કે જે મનુષ્યો જે શબ્દોવડે. એલાવ્યાથી નાખુશ થતા હોય તે મનુષ્યોતે તે તે શબ્દોવડે ચાહીતે નહિ મેલાવવું. (૭૮૨) મુનિ અથવા આર્યાએ તેવાં રૂપ જોઇને પણ તેઓમાં રહેલા કોઇ પણ ગુણને ગ્રહણ, કરીને કામ પ્રસગે તેમને રૂડા નામેાથી ખેલાવવું, જેમકે પરાક્રમીને પરાક્રમી, તેજસ્વીને તેજસ્વી, વક્તાને વક્તા, યશસ્વીને યશસ્વી, સુરૂપને સુરૂષ, મનેહરને મોહર, રમણીયતે રમશ્રીય, અને દેખવાલાયકને દેખવા લાયક કહીને ખેલાવવું. અને એ રીતે ખીજા પણ જે મનુષ્યો જે શબ્દવડે ખેાલાવ્યાથી નાખુશ થતા નહિ હોય તેવા નિર્દોષ શોવર્ડે તેમને એલાવવું. (૭૮૩) For Private and Personal Use Only મુનિ અથવા આર્યાએ કાટ, કિલા, કેઃ ઘર વગેરે હૈંખીને એવું કહેવું નહિ કે એ રૂડા બનેલા છે યા ખૂબ નાા છે, યા ફાયદા કારક છે, યા કરવા લાયક છે, કારણ્ કે એવું એ-લવું સાવલ ( સદોષ ) છે.(૭૮૪) ૧ જેના હાથ કપાયેલા હેય તે છિન્નહસ્ત કહેવાય Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिक्खू वा भिक्खुणी वा जहावेगइयाई रुवाई पालेजा, तजहा, वप्पाणि वा, जाव, भगिहाणि वा, तहावि ताई एवं वदेजा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडे तिवा, पयत्तकडे ति वा, पासायि पासादिए ति वा, दरिसणीयं दरिसणीए ति वा, अभिरूवं अभिरूत्रेति वा, पडिरू पाडेरूवे ति वा । एयप्पगारं भासं असावजं जात्र भासेज्जा । ( ७८५) से भिक्खू वा, भिक्खुणी वा असणं वा पागं वा खाइमं वा साइमं वा उवक्खडियं નેહાળુ, તાવ તં નો વં ફેન, સંગ્રહ:-પુ ૩ તિ વા, हुकडे, साहुकडे વા, વાળે ત્તિ વા, નિોતિ વા। ચાર માસું સાચાં નાવ ળો માસના । (૭૮૬) से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवडियं पेहाए एवं वदेजा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडेति वा, पयतकडे ति वा, भई भइति वा, ऊस ऊसढे ति वा, रसियं रसिए ति वा मणुण्णं मगुण्णेति वा । एयपगारं भासं असावज्रं जाव भासेजा । ( ७८७) સે નિમ્પૂ વા નિવવુળો વા, મનુલ્લું વાગોળ વા, દિä વા, મિળ વા, હસું વા, વિલ વા, નવાં થા, તે સંપવૃિઢાયં-પેઢાણનો યં વહેબા, યુકે તે વા, પતિદે ति वा, वट्टेति वा वज्झे ति वा, पाइमे ति वा । एयप्पगारं भासं सावज्जं जाव णो માસેના । (૭૮૮) १ प्रमेदुरः કિંતુ મુનિ અથવા આર્યાએ કાટ, કિલ્લા, કે ઘર વગેરે દેખીને કામ પડતાં એવુ એ લવું કે એ હિંસાથી કરેલાં છે, યા પાપથી કરેલાં છે, યા બહુ મેહેનતે કરેલાં છે, યા રમણીય છે; યા દેખવા લાયક છે; યા સરખી બાધણીવાલાં કે શોભીતાં છે; એ રીતે નિરવઘ ( નિર્દોષ ) ભાષા ખેલવી. (૭૮૫) એજ રીતે મુનિ અથવા આર્યાએ આહારપાણી તૈયાર કરેલાં તૈઇ એવું ન મેલવું કે એ સારાં કયાં છે યા રૂડી રીતે કર્યા છે યા ફાયદાકારક છે; યા કરવા લાયક છે. કારણ કે એમ ખેલવું એ દેષ ભરેલું છે. (૭૮૬) કિંતુ મુનિ અથવા આર્યાએ આહારપાણી તૈયાર થએલાં જેઈ કામ પડતાં એવું બેલવું કે એ હિંસાથી કે પાપથી કરેલાં છે; યા મેહેનતથી કરેલાં છે, વળી તે જે રૂડાં હોય તે રૂડાં કહેવાં; તાજા હોય તે તાજા કહેવાં રસવાલાં હોય તો રસિક કહેવાં અને મને હર હોય તો મનેાહર કહેવાં એમ નિર્દોષ ભાષા વાપરવી. (૭૮૭) મુનિ અથવા આર્યાએ મનુષ્ય, યા બળદ, યા પાડા, યા હરિ, યા. કોઈ પણ જાતના જાનવર, યા પક્ષિ, યા સર્પ, યા જળચારી જંતુને યુવાવસ્થા પ્રાપ્ત થએલા દેખી એવું નહિ ખેલવુ કે આ જાડા છે, અથવા આનદી છે, અથવા ગાળ છે, અથવા મારવા લાયક છે, અથવા પકડવા લાયક છે, આવી રીતની ભાષા પાપ ભરેલી છે માટે નહિ એલવી. (૭૮૮) For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન તેરમું. (૧૮૧ ) से भिक्खू वा भिक्खुगी वा मणुस्सं जाव जलयां वा से तं पारेवूडकायं पेहाए एवं बदेजा;-परिवू इकाऐ ति वा, उवचितकाए ति वा, उवाचतमंससोणिए ति वा, बहुपडिपु. ण्णइंदिए ति वा, एयप्पगार भासं असावजं. जाव भासेजा । (७८९) से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पहाए णो एवं वदेजा, तंजहा, गाओ दोज्झा ति वा, दम्मा इ वा गोहरा, वाहिमा ति वा रहजोग्गा ति वा। एयप्पगार મારૂં સાવજં જાવ મારે (૭૫૦) से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पेहाए एवं वदेजा, तंजहा:-जु गवे ति चा, घेणू ति वा, रसवती ति वा; हस्से ति वा, महल्लए ति वा, महब्बए ति, संवाहणे ति वा । एयपगारं भासं असावजं जाव अभिकंख भासेन्जा (७९५) से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतु मुजाणाई पव्वयाई वणाणि वा, रुकखा महल्ला पेहाए णो एवं वदेजा, तंजहा:-पासायजोग्गा ति वा, तोरणजोग्गा ति वा, गिहin તિ વા, સિંહોના રિ વા, અસારવા-કરાવો––ચંપાવર--ઢિાजंतलहि-णालि-गंडी--आसग-सयण-जाण-उवस्सय-जोग्गा ति वा । एथप्पगारं भासं સાવ નાવ નો માલેકા ! (૦૨૨) મુનિ અથવા આર્યાએ મનુષ્ય કે યાવત્ જળચારી જંતુને અવસ્થાવંત થએલા દેખી કામ પડતાં એવું બોલવું કે આ શરીરે મહટા થએલા છે, યા શરીરે સુધરેલા છે, યા લેહીમાંસે સુધરેલા છે, યા લગભગ સંપૂર્ણ અંગવાળા થયા છે, આવી રીતની ભાષા નિર્દોષ છે માટે તે બોલવી. (૭૮૮) મુનિ અથવા આર્યાએ જૂદી જૂદી તરેહની ગાય અથવા બળદે જોઈને એવું નહિ બોલવું કે આ ગાયો દેહવા લાયક છે, અથવા આ વાછરડાઓ ખેડવા લાયક છે, અથવા ગાડીમાં જોડવા લાયક છે, આવી રીતની ભાષા પાપ ભરેલી છે, માટે નહિ વાપરવી. (૭૦૦) મુનિ અથવા આર્યાએ જૂદી જૂદી તરેહની ગાયો અથવા બળદ જોઈને કામ પડતાં એવું બોલવું કે આ બળદ યુવાન છે, અથવા આ ગાય દૂધવાળી કે રસવાળી છે, ત્યા આ બળદ માને છે, યા હોટ છે, યા ભાર ઉપાડવા સમર્થ છે, આવી રીતની ભાષા નિર્દોષ છે, માટે બેલવી. (૭૮૧) . મુનિ અથવા આર્યાએ, બાગ પર્વત કે વનમાં જઈ ત્યાં રહેલા મોટા ઝાડોને જોઈ એવું નહિ બોલવું કે આ ઝાડ હવેલીના કામના છે, યા દરવાજાના કામના છે, યા ઘરના કામના છે, યા બાંકડા કરવાના કામના છે, યા અર્ગળાના કામના છે, યા વહાણ કે મછવાના કામના છે, યા પાટ કે બાજોઠના કામના છે. યા હળ કુરિયા કે યંત્રલિબ્રિના કામના છે, ચા પનાળ કે અંડીના (કંડીના) કામના છે, યા બેશવાના, સૂવાના, ચડવાનું કે રહેવાના સામાનના કામના છે, આવી રીતતી ભાષા પાપ ભરેલી છે, માટે નહિ બલવી. (૭૨) 1 ગાડાની ઊંધ વગેરેના. For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) આચારાંગ-મળ તથા ભાષાતર, से भिक्खू वा भिक्खुगी वातहेत्र गंतु मुजाणाई पव्वयाणि वाणिय, रुक्खा महल्ला पेह ए एवं वदेना, तंजहा, जातिमंता ति वा, दोहवा ति ar, महालया ति वा, पयायसाला ति वा, विडिमसाला' ति वा, पालादिया ति वा, जाव पडिरूवा ति वा । एयपगारं भासं असायनं जाव अभिकंख भासेजा। (७९३) से भिक्खू वा भिक्खुमी वा बहुसंभूता वगाला पेहाए तहावि ते णो एवं वदंजा, तंजहा:-पका ति वा, पायख जा ति वा, वे लोचिया ति वा, टाला ति वा, वेहिया ति I guerr૬ માર્ણ પાવä કાર નો માના ! (૨) લે મહૂ વ મિકgnી તા રામૂ સંવા વન, રંજ્ઞા --ગथडा' ति वा, बहुणिपट्टिम कला ति वा, बहुभूपा ति वा, भूतरूवा ति वा । एयप्पगारं મારૂં સાવ સાવ માણેના છે (૨) से भिक्खू वा भिावुगी वा बहुसंभूपाओ ओसहीओ पेहाए तहावि ताओ णो एवं वदेजा, तंजह:-रक्का ति वा, नीलिया ति वा, छवी इ वा, लाइमा इ वा, भाजमा इ. वा, बहुख जा इ वा। एयप्पगारं भासं साबजं जाव णो भासेजा । (७९६) से भिक्खू वा भिक्खुगी वा बहुसंभूगओ ओसहीओ पहाए, तहावि एवं वदेजा, १ चतु दिक्षु चतुःशाखावंति २ कोमलानि ३ द्विधाकईयोग्यानि ४ असमर्थाः મુનિ અથવા આર્યાએ બાગ, પર્વત, કે વનમાં જઈમેટા ઝાડ જેને કામ પડતાં એવું કહેવું કે આ ઝાડે સારી જાતના છે, યા ઊંચા અને ગોળ છે. ત્યાં મોટા વિસ્તાર વાળા છે, યા બહુ શાખા વાળા છે, યા મેર સરખી નકલેલી ચાર શાખા વાળા છે, યા. રમણીય છે, આવી રીતની ભાષા નિર્દોષ છે, માટે કામ પતાં બોલવી. (૭૩) મુનિ અથવા આર્યાએ વનમાં ઘણું ફળ પાકેલાં જોઇને એવું ન બોલવું કે આ ફળ પાકેલાં છે, અથવા પચાવીને ખાવા લાયક છે, અથવા હમણાજ ફેડવા લાયક છે, અથવા કોમલ છે અથવા બે કટકા કરવા લાયક છે, આવી રીતની ભાષા પાપ ભરેલી છે, માટે નહિ બલવી. (૭૮૪). મુનિ અથવા આર્યાએ આંબાનાં ઝાડ બહુ કુલેલાં જોઈ કામ પડતાં એવું બોલવું કે આ ઝાડે ભાર ઝીલી શકતાં નથી, ચા બહુ ફળેલાં છે, ત્યાં એએમાં ઘણાં ફળે તૈયાર થએલા છે, યા એઓમાં ફળનું રૂપ બંધાયું છે. આવી રીતની નિર્દોષ ભાયા કામ પડતાં બલવી. (૭૮૫) મુનિ અથવા આયોએ ધાન બહુ પાકેલાં જોઈ એવું નહિ બલવું કે એ પાકેલાં છે, અથવા કાચાં છે, ઘટ છે, ત્યાં સુકવા યોગ્ય છે, યા ભુજવા યોગ્ય છે, યા ખાવા યોગ્ય છે. આવી રીતની ભ. પાપ ભરેલી છે માટે નહિ બોલવી. (૭૬) મુનિ અથવા આર્યાએ ધાને બહુ પાકેલાં જોઈ એવું બોલવું કે ધાન બહુ વવાયાં For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન તેરમું, (૧૮૩) तंजहाः-रूढा ति वा, बहुसंभूता ति वा, थिरा ति वा, ऊसढा ति वा, गम्भिया ति बा, कालारा ति वा । एयप्पगार असावज्जं जाव भालेजा । (७९७) से भिक्खू वा भिखुणी या जहावेगइयाई सहाई सुणेज्जा तहावि एयाइं णो एवं वदेज्जा, तजहा:-सुसद्दे ति वा दुस्सद्दे ति वा। एयपगारं सावजं जाव णो भासेज्जा । तहावियाई एवं वदेज्जा, तंजहाः-सुसई सुसद्दे त्ति वा, दुसदं दुसद्दे ति वा । एयपगारं વાવ = સાવ માસેના (૭૧૮) एवं रूबाई कण्हे ति वा; गंधाई सुभिगंधे ति वा; रसाइं तित्ताणि वा; फासाई વાયદાળ વા (૨૧) से भिक्खू वा भिक्खुणी वा वंता कोहं च माणं च मायं च लोभं च, अणुवीइ गिट्ठाभ सी थिसम्मभासो अतुरियभासी विवेगभासी समियाए संजते भासं भासेज्जा। (८००) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय । (८०१) છે, અથવા બહુ નીપજ્યાં છે, અથવા મજબત છે, અથવા ઉમદા છે અથવા એઓમાં બીજ પદા થયું છે, અથવા તૈયાર થયું છે, અથવા એ કણથી ભરપૂર છે. આવી રીતની ભાષા નિર્દોષ છે માટે કામ પડતાં બલવી. (૭૭) મુનિ અથવા આવીએ અવાજ સાંભળીને એવું નહિ બોલવું કે આ સારે અવાજ છે અથવા આ ખરાબ અવાજ છે. આવી રીતની પાપ ભરેલી ભાષા નહિ બલવી. પણ શબ્દનું સ્વરૂપ બતાવવા ખાતર સુશબ્દને સુશબ્દ કહેવું અને ખરાબ શબ્દને ખરાબ કહેવું. એ રીતની ભાષા નિર્દોષ છે, માટે બેલવી. (૭૮૮) એજ રીતે કાળું વગેરે રંગ (૩૫), સુગંધ વગેરે બંધ, તીખું વગેરે રસ, અને કર્કસ વગેરે સ્પર્શ પણ પ્રીતિ કે દ્વેષ બુદ્ધિથી બોલવા નહિ કિંતુ સ્વરૂપ દેખાડવા ખાતર જેમ હોય તેમ યથાર્થ પણ બોલતાં દોષ નથી. (૭) મુનિ અથવા આર્યાએ ક્રોધ, ગર્વ, કપટ તથા લોભ મૂકી કરીને વિચાર પૂર્વક, નિશ્ચય પૂર્વક, સાંભળ્યા પૂર્વક, ઉતાવળા ન થતાં વિવેકથી શાંત પણે લક્ષ રાખીને નિર્દોષ ભાષા બોલવી. (૮૦૦) એ ખરેખર મુનિ અને આર્થીઓને પવિત્ર આચાર છે. (૮૦૧) For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) આચારાંગ-સળ તથા ભાષાન્તર, वस्त्रैषणाख्यं चतुर्दश मध्ययनम्. [ પ્રથમ ઉદ્દેશ ] से भिक्खू दा भिक्खुणी वा आभकंखेजा वत्थं एलित्तए । से जं पुण वत्थं जाणेजा, સિંગ,-ii વાં, મંથિ વા, સાથે વા, વોર વા, વોમિથે વા, તૂરુa an, સદg૪ વર્ષ (૮૦૨) जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयगे, से एगं वत्थं धारेजा, जो बितिय । जा णिग्गंधी सा चत्तरि संघाडीओ धारेजा;-एगं दुहत्यवित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थवित्यारं । एरहिं वत्थेहिं अविजमागाहें अह पच्छा एगमेगं संसीविजा (८०३) से भिक्खू वा भिक्खुगी वा पर अद्धजोयणमेराए वत्थपाडेयाए नो अभिसंधारे जा મળrg | (૮૦૪) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जागेज्जा, अस्संपडियाए" एगं साहહિં સમુદા પાળrછું, (જ્ઞા સિાણા (૮૦) १ ऊर्गानिष्यत्रं २ लालानिष्पनं, ३ सणनिष्पन्नं ४ पत्रनिष्पन्नं ५ कासिकं ६ धारयेदिातेशेषः ७ अस्वप्रत्ययं, निग्रंथनिमित्तं. અધ્યયન ચોદયું. વષણું. – અલ – પહેલે ઉદેશ. (મુનિએ વચ્ચે કેવાં અને કેમ લેવાં?) મુનિ અથવા આર્યાએ કપડાં તપાસ પૂર્વક લેવાં. જેવાં કે-ઊનનાં, રેશમી, શણન, પાનનાં, કપાસના, અર્ક તૂલનાં, અને એવી તરેહની બીજી જાતનાં (૮૦૨) જે મુનિ યુવાન બળવાન નિરોગી અને મજબૂત બાંધાવાળી હોય તેણે એક જ વસ્ત્ર પહેરવું; બીજું નહિ પહેરવું. આર્યાએ ચાર સાડીઓ રાખવી -એક બે હાથની, બે ત્રણ હાથની, અને એક ચાર હાથની. અને એ મુજબ કદાચ વસ્ત્ર ન મળે તો તે બીજા સાથે સાંધી પૂરાં કરવાં. (૮૦૩) મુનિ અથવા આર્યાએ બે ગાઉથી લાંબે સ્પડા માગવા માટે જવાનો ઈરાદે નકરે. (૮૦૪) મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર ગૃહસ્થે એકજ મુનિને માટે તૈયાર કરેલું હોય તે નહિ લેવું. (અહિં વધારે વિશેષ પિડે પણા નામના અધ્યયન પ્રમાણે સમજવો.) (૮૦૫) ૧ દુર્બળ વદ કે હલકા સંહનનવાળો હોય તે પોતાની સમાધિ પ્રમાણે બે કે વધુ વા પણ ધારે. જિનકપિ તો પોતાની પ્રતિજ્ઞા પ્રમાણેજ વાં-તેને અપવાદ નથી. For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચેરમું (૧૮૫ ) एव-बहवे साहम्मिया, एगं साहम्मिणि, हवे साहम्मिणीओ, बहवे समणमाहणा, તહેવ પુરેપંતર (કહા વિજેarg) (૮૦૬). से भिक्खु वा भिक्खुणी वा से उजं पुण वत्थं जाणेज्जा, भस्संजए भिक्खुपडियाए कीत वा, धोय वा, रत्तं वा, घटुं बा, मटं वा, संसदं वा, संपधूमितं वा, तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव णो पडिग्गाहेज्जा। अहपुण एवं जाणेज्जा, पुरिसंतरकडं जाव पडिનાના (૮૦૦) से भिक्खू वा भिक्खुणा वा से ज्जाइं पुण वस्थाई जाणेज्जा विरूवरूवाई महद्धणमोलाइ, तंजहा;-आजिणाणि बा, सहिणाणि' वा, साहिणकल्लाणाणि वा, आयाणि वा, कायकाणि वा, खोमियाणि वा, दुगुलाणि वा, पदाणि वा, मलयाणि वा, पतुण्णाणि" वा અંકુશળ વા, વા, રેતરાજ વા, મિાજ વા, ઝarળ વા, - यानि बा, कायहाणि वा, कंबलगाणि वा, पावरणाणि वा, अण्णयराणि तहप्पगारांई वत्थाई महद्धणमोल्लाइं लाभे संते णो पडिग्गाहेज्जा। (८०८) से भिक्खू वा भिक्खुगी वा से जाइं पुण आईणपारणाणि वस्थाणि जाणेजा, तंजहा; उहाणि वा, पेसाणि वा पेसलेसाणि दा, किण्हमिगाईणगाणि वा, पीलमिगाईणगाणि वा, १ अक्षणानि. २ अजारोमनिष्पन्नानि ३ इंद्रनीलवर्णकर्पासोद्भवानि ४ दुकूलानि ५ व. कोद्भवानि ६ देशप्रसिद्धानि अतःपरंसर्वाणि ७ मत्स्यचर्मनिष्पश्चानि એજ રીતે ઘણાં મુનિ, એક આર્યા, ઘણું આર્યાએ, તથા ઘણુ શ્રમણ બ્રાહ્મણના માટે તૈયાર કરેલા વચ્ચે વિષે પણ પિષણા નામના અધ્યયનમાં રહેલા આવી જ કિશમના સૂત્ર પ્રમાણે સમજી લેવું. (૮૦૬) મુનિ અથવા આર્યાએ જે કપડાં ગૃહસ્થ સાધુના માટે ખરીદી લાવેલાં, યા જોઈ રાખેલાં, યા રંગી તૈયાર કરેલાં, યા સાફ કરેલાં,યા સુધારેલાં, યા ધુપ આપી સુગંધિત કરી રાખેલાં હોય તેવાં વસ્ત્ર તેજ માણસે તેમ કરેલાં હોય તે તેના પાસેથી નહિ લેવાં, પણ જે બીજા માણસે તેમ કરેલા હોય તે લઈ શકાય. (૮૦૭) મુનિ અથવા આર્યાએ નીચે જણાવેલાં જૂદી જૂદી કિશમનાં બહુમૂલ્યવાન વસ્ત્ર નહિ લેવાં–ચામડાનાં કપડાં, સુંવાળાં કપડાં, સુંવાળાં અને શોભિતાં કપડાં, બકરીના વાળથી બને નેલાં, આશમાની રંગના રૂથી બનેલાં, સફેદ રૂનાં, બંગાળી રૂના બનેલાં, પટ્ટસૂત્રના બનેલાં, મળય સૂત્રનાં બનેલાં, છાલના બનેલાં, અંશુક, ચીનાંશુક, દેશરાગ, આમિલ, ગજજળ, ફાલિક, યહ, તથા ઊનનાં અને મલમલના કપડાં મત્સ્ય તથા એવી તરેહનાં બીજાં પણ સર્વે બહુમૂલ્યવાન કપડાં મુનિએ નહિ લેવાં. (૮૦૮) મુનિ અથવા આર્યાએ નીચે જણાવેલાં ચામડનાં વસ્ત્રો ન લેવાં -ઉદ્ર જાતના મલ્યના ચામડાનાં, પેશ નામના જાનવરના ચામડાનાં તથા પશમના બનેલાં, કાળા-નીલા–તથા ધોળા ૧ અંશથી કાયહ લગની બતા દેશોના નામોથી લખેલ છે. For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) આચારાંગ-સળ તથા ભાષાન્તર, गोरमिगाईग्गाणि वा, कणगाणि वा, कणगकताणि वा, कणगपट्टाणि वा, कणगखड्याणि वा, कणगफुसियात्री वा, वग्घाणि वा, विवग्घाणि वा, भाभरणाणि वा, आभरणविचित्ताणि वा, अण्णयसणि वा तहप्पगाराणि आईणपाउरणाणि वत्थाणि लाभे संते नो पडिगाहेज्जा । (८०९) इच्चेयाई आयतणाई उवातिकम्म अह भिक्खू जाणेज्जा चाहिं पडिमाहिं व थं પરિવાર (૮૧૦) तस्य खलु इमा पढमा पडिमा-से भिक्खू वा भिक्खुणी वा उद्दिलिय वत्थं जाएज्जा, तंजहा, जंगियं वा, भंगिपं या, साणयं वा, पोसयं वा, खोमियं वा, तूलकडं वा, तहप्पगारं वत्थं सपं वा गं जाएज्जा, परो वा गं देज्जा, फासुयं एसणीयं लाभे संते पांडगाજ્ઞા પત્રમાં મા (૮૧૧) अहावरा दोच्चा पडिमा.-से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए वत्थं जाएज्जा, તૈ, માણાવતી વા, , જમવાર વા–સે પુષ્યામેવ આ જ્ઞા , “આવો” ત્તિ चा, “ भगिणी ति" चा, “ दाहिसि मे एत्तो अण्णतरं वत्थं ?" तहप्पगार व.थं सयं वा બાપુ, જો વા ગા, ગાત્ર ૧૭ મે સંતે જાહેઝગા હોવા હિમા (૮૧૨) अहावरा तच्चा पडिमाः-से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेजा, तं. जहा, अंतारेजगं वा, उत्तरिजगं वा तहप्पगारं वत्थं सयं वा गं जाएजा, जाव पडिग्गाજ્ઞા પ તશા પદમા ! (૮૧૩) હરણના ચામડાનાં, સેનાના તારથી યા સેના જેવી કાંતિવાળા તારથી યા સેનાના પાટથી યા કિનખાબથી યા જરીથી ભરેલા ચામડાનાં, વાઘના ચામડાનાં, યા વાઘના ચામડાથી મડેલાં, યા આભૂષણ રૂ૫ યા આભૂષણથી જડેલાં, તથા એવી જાતના બીજા ચામડાનાં કપડાં મુનિએ પહેરવાં નહિ. (૮૦) તે ઉપર જણાવેલા દેશે હાલીને મુનિએ નીચે લખી ચાર પ્રતિજ્ઞાઓથી વસ્ત્ર લેવાં. (૮૧૦) ત્યાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: મુનિ અથવા આર્યાએ ઊનનાં, રેશમનાં, સણીનાં, પાનનાં, પાશનાં, કે તૂલનાં કપડાંમાંનું અમુક જાતનું જ કપડું લેવાની ધારણા કરવી. અને તેવું કપડું પિતે ભાગતાં અથવા ગૃહસ્થ આપવા માંડતાં નિર્દોષ હોય તે ગ્રહણ કરવું. એ પહેલી પ્રતિજ્ઞા. (૧૧) બીજી પ્રતિજ્ઞા –મુનિ અથવા આર્યાએ પિતાને ખપ લાગતું વસ્ત્ર ગૃહસ્થને ઘરે જઈને તે માગવું. તે આ રીતે કે શરૂઆતમાં જ ગૃહસ્થના ઘરમાં રહેતા માણસે તરફ જોઈને કહેવું કે હે આયુષ્યન્ અથવા હે બહેન, મને આ તમારા વસ્ત્રોમાંથી એકાદ વસ્ત્ર આપશે ? આવી રીતે ભાગતાં અથવા ગૃહસ્થ પિતાની મેળે તેવું વસ્ત્ર આપતાં નિર્દોષ જાણીને તે વસ્ત્ર ગ્રહણ કરવું. એ બીજી પ્રતિજ્ઞા. (૧૨) ત્રીજી પ્રતિજ્ઞા -મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર ગૃહસ્થ અંદર પહેરીને વાપરેલું યા ઊપર પહેરીને વાપરેલું હોય તેવું વસ્ત્ર પોતે માગી લેવું, યા ગૃહસ્થ આપવા માંડતાં નિર્દોષ જણાતાં ગ્રહણ કરવું. એ ત્રીજી પતિજ્ઞા. (૮૧૩) For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચાદભુ. (૧૮૭) ___ महावरा चउत्था पढिमा:-से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं वस्थं जाएजा । जंचण्णे वहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावखंति, सहप्पगारं यज्झयध-- म्मियं वत्थं सयं वा णं जाएजा, परो वा से देजा फासुयं जाव पढिगाहेजा १. उत्थाः ઉમા (૮૧) इच्चेयाणं चउण्हं पडिमाणं जहा पिंडेसणाए । (७१५) सिया णं तीए एसणाए एसमाणं परो वदेजा “ आउसंतो समणा, एजाहि तुमं मा-. सेग वा, दसर।एण चा, पंचराएण वा, सुए वा सुयतरे वा, तो ते वयं आउसो अण्णयरं वत्थं दासामो, " तहप्पगारं णिग्योसं सोचा णिसम्म से पुवामेव आलोएजा " भाउसो त्ति वा, भइणि ति वा, णो खलु से कपति, एयप्पगारे संगारे वयणे एडिसुणेत्तए । भमिकंखसि मे दाउं, इयाणिमेव दलयाहि. " से णेवं वदंतं परो वदेजा " पाउसंतो समणा भणुगच्छादि तो ते वयं अण्णयरं वत्थं दासामो,” से पुवामेव आलोएज्जा, “आउसो ति वा भइणि त्ति वा, णो खलु मे कप्पइ एयप्पगारे संगारे पडिसुणेत्तए। अभिकंखसि में दातुं, इयाणिमव दलयाहि ।" से सेव वदंतं परो णेत्ता वदेजा “ आउसो त्ति वा भयणी ति वा, आहरेयं' दार्थ, समणस्स दास्तामो; अवियाई वयं पच्छावि अप्पणो सयटाए पा-- णाइ भूयाई जीवाई सन्ताई समारब्भ समुहिस्स जाव वेएस्सामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिग्गाहेजा । (८१६) । ૧ ગરાત ચોથી પ્રતિજ્ઞા -મુનિ અથવા આર્યાએ ફેંકી દેવા લાયક ન માગવાં-એટલે કે જે વો બીજા કેઈ પણ શ્રમણ, બ્રાહ્મણ, મુસાફર, રાંક, કે ભિખારી ચાહે નહિ તેવાં પિતે માગી લેવાં યા ગૃહસ્થ પિતાની મેળે આપતાં નિર્દોષ જણાતાં ગ્રહણ કરવાં. એ ચોથી પ્રતિજ્ઞા. (૮૧૪) એ ચારે પ્રતિજ્ઞાઓ માટે વધુ મુલાસે પિકેષણા નામના અધ્યયનથી ધારે. (૮૧૫). કદાચ ઉપરની પ્રતિજ્ઞાઓ અનુસરીને જેનાં વસ્ત્ર લેવા જતાં મુનિને કોઈ ગૃહસ્થ એવું કહે કે હે આયુષ્યનું શ્રમણ, તમો એક માસ રહીને અથવા દસ દિવસ રહીને અથવા પાંચ દિવસ રહીને અથવા આવતી કાલે અથવા પરમદહાડે અને આવજે તે તમને અમે કઈ પણ વસ્ત્ર આપીશું” આવા બોલ સાંભળી મુનિએ કહેવું જોઈએ કે “હે આયુષ્યન અથવા બહેન, મારાથી આવી રીતનું બેસવું કબૂલ કરી શકાય તેમ નથી માટે જો દેવા ચાહતા હે તે હમણાંજ આપે આમ કહ્યાથી ગૃહસ્થ કદાચ કહે કે હે આયુષ્મન શ્રમણ ત્યારે મારા પાલ રાલ્યા આવો તો તમને કઈ પણ જોઈતું વસ્ત્ર આપીશું.” ત્યારે મુનિએ. જબાપ આપવો જોઈએ કે “હે આયુષ્યન્ અથવા બેહેન મારાથી એવા બે કબુલ થઈ શકે તેમ નથી. માટે જે દેવા ચાહાતા હે તે હમણા જ ઘો.” આવી રીતે મુનિએ કહ્યાથી. ગૃહસ્થ પિતાના ઘરમાં રહેલા માણસને કહે કે “હે આયુષ્યનું અથવા બેહેન, પેહેલું વસ્ત્ર લઈ આવ, આપણે તે વસ્ત્ર આ સાધુને આપીશું; અને આપણે આપણા માટે પાછું બનાવી લેશું” આવા બેલ સાંભળી મુનિએ તેવી જાતનાં વસ્ત્ર સદોષ ધારીને રહાણા કરવાં નહિ. (૧૬) For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮) આચારાંગ-મૂળ તથા ભાષાક્તર सिया णं परो णेत्ता वएज्जा " आउसो ति वा, भइणी ति वा, भाहरेयं वत्थं, सि. णाणेणवा जाव आघंसित्ता वा पसिता वा समणस्स णं दास्सामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म से पुष्वामेव आलोएजा, “ माउसो त्ति वा, भयणी ति वा, मा एयं तुम वरथं सिणाणेण वा जाव पधंसाहि वा । अभिकखसि में दातुं, एमेव दलयाहि ।" से णेवं वदंतस्स परो सिणाणेण वा जाव पचंसित्ता दलएजा, तहप्पगारं वत्थं अफासुयं जाव જે હેન્ના / (૧૭) से णं परो णेत्ता वदेजा " आउसो ति वा भइणी ति वा, आहर एतं वत्थं, सीभोदगवियडेण वा उसिणोदगवियदेणवा उच्छोलेत्ता वा पधोवेत्ता दा समणस्स दासामो " एयप्पगारं णिग्धोसं-तहेव, गवरं, " मा एवं तुमं वत्थं सीओदगवियडेण वा, उसिणोदग वियडेण वा रच्छोलेहि वा पभोवेहि वा। अभिकंखसि-सेसं तहेव, जाव णो पटिग्गा જા. (૧૮) से णं परो णेत्ता वदेजा,-" भाउसो त्ति वा, भयणीति वा, भाहरेतं वत्थं, कंदाणि था हरियाणि वा विसोधेत्ता समणस्स दासामो." एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म जाव, " भइणी ति वा, मा एयाणि तुमं कंदराणि वा जाव विसोहेहि, णो खलु मे कप्पति एत्तप्पगारे वस्थे पडिग्गाहित्तए।" से सेवं वदंतस्स परो कंदाणि वा जाव विसोहेत्ता दलएजा तहप्पगारं वत्थं सफासुयं जाव णो पडिग्गाहेजा। (८१९) , सुगंधिद्रव्येण કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ પિતાના ઘરના માણસને આવું કહે કે “હે આયુમન અથવા બહેન, પિલું વસ્ત્ર લઈ આવો, એને આપણે સ્નાનાદિકમાં વપરાતા સુગંધી દ્રવ્યો વડે ઘસી કે વાસી કરીને સાધુને આપીશું ' આવા શબ્દો સાંભળીને મુનિએ પહેલેથી જ કહેવું કે “હે આયુષ્યન અથવા બહેન, એ વસ્ત્રને તમે તેવા સુગંધિ દ્રવ્યો વડે ઘસતા કે વાસતા નહિ. જે દેવા ચાહતા હે તે ઘસ્યા કે વાસ્યા વગર એમજ આપે. તેમ છતાં ગૃહસ્થ ઘસી કે વાસીને આપે છે તેવું વસ્ત્ર અયોગ્ય ગણીને લેવું નહિ. (૧૭) કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ પિતાના ઘરના માણસને એવું કહે કે હે આયુમન અથવા બેહેન, પેલું વસ્ત્ર લઈ આવે, આપણે તેને ઠંડા યા ગરમ પાણીથી છાંટીને અને થવા ધોઈને આ સાધુને આપીશું.” આવા બોલે સાંભળી મુનિએ તેમ કરવા ગૃહસ્થને ના પાવી; અને કહેવું કે જે તમે મને દેવા ચાહતા હે એમને એમજ આપો. તેમ કહ્યા છતાં ગૃહસ્થ માને નહિ તો તે વસ્ત્ર ગ્રહણ ન કરવું. (૮૧૮) કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ ઘેર જઈ પિતાના માણસોને કહે કે “હે આયુષ્યન - અથવા બેહેન, પેલું વસ્ત્ર વા, આપણે એને ઊપર અડેલા કંદ કે લીલોતરી ઊતારી આ શાક કરીને એ વઆ સાધુને આપીશું” આવા બે સાંભળીને તેમ કરવા ગૃહસ્થને ના 'પાડવી. ના પાડયા છતાં ગૃહસ્થ માને નહિ તે તે વસ્ત્ર ગ્રહણ ન કરવું. (૨૧) For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચિદમું. ( ૧૮૯) सिया से परो णेत्ता वत्थं णिसिरेजा'; से पुवामेव आलोएजा " आउसो त्ति वा भइणी ति वा, तुमचवणं संतियं वत्थं अंतोमंतेण पडिलेहिस्सामि." केवली बूया आयाण-मेय;-वस्यंतेग मोबद्ध सिया कुंडले वा, गुणे वा, हिरणे' वा, सुवण्णे पा, मणी वा, जाव, रयणावली वा, पाणे वा, बीए वा, हरिए वा। अह भिक्खूणं पुबोवाददा કાર નં જુકામેવ સર્ષ અંતોઅંતે પરિાિ (૮૨૦) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा सअंडं जाव संताणगं, तहદર વર્ષ સુઘં જાવ જે રજ્ઞા (૮૨૧) से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण वस्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अणलं भथिरं अधुवं अधारणिज्ज रोइज्जतं ण रोचइ, तहप्पगारं वस्थं अफासुयं जाव णो प. વિદેગા! (૮૨૨). से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अलं थिरं धुवं धारणिज्जं रोइज्जतं रुघा तहप्पगारं वस्थं फासुयं जाव पडिग्गाहेज्जा। से भिक्खू वा भिक्खुणी वा “णो णवए मे वस्थे" ति कह णो बहुदेसिएण सिશાળા રા નવ વર્ષના (૮૨૩) १ पदयात् २ त्वदीय मेव ३ रूप्यं કદાચ મુનિને તેડી જનાર ગૃહસ્થ મુનિને કોઈ પણ વસ્ત્ર આપવા માંડે તે મુનિએ શરૂઆતમાં જ કહેવું કે “હે આયુષ્યન્ અથવા બહેન હું એક વાર તમારા વસ્ત્રને ચારે બાજુ તપાસી લઉં, પછી ગ્રહણ કરીશ. જે તપાસ્યા વગરજ તે વસ્ત્ર મુનિ ગ્રહણ કરે તે કેવળ જ્ઞાનિઓએ તેમાં દોષ બતાવ્યા છે. કારણ કે તે વસ્ત્રના છેડામાં કદાચ કુંડળ, સાંકળ, રૂપું, સનું, મણિ કે રત્નની માળા વગેરે પણ બાંધેલા હેય (અને તે કંઈ મુનિને લેવા યોગ્ય નથી.) તથા વળી તે વસ્ત્ર સાથે જીવજંતુ કે ધાન્ય યા લીલોતરી વળગેલાં હોય, માટે મુનિને ખાસ એજ ભલામણ છે. કે તેણે શરૂઆતમાં જ વસ્ત્રને ચારે બાજુ તપાસી પછી ગ્રહણ કરવું. (૪૨૦) મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર, ઈડ કે જીવજંતુથી ભરેલું જણાય અને જે પિતાના બરનું પણ ન હોય તથા જે ઝાઝું ટકી શકે નહિ તથા જે થોડા વખત સુધી જ વાપરવા મળતું હોય તથા જે ધરવા લાયક ન હોય તથા કઈ પણ રીતે પસંદ પડતું પણ ન હોય તેવા અયોગ્ય વસ્ત્રને ગ્રહણ ન કરવું (૮૨૧) મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર ઈડ કે જીવજંતુથી રહિત, પિતાના ખપના બરનું, ટકાઉ, હમેશના માટે મળતું, અને ધરવા લાયક તથા પસંદ પડતું હોય તેવા નિર્દોષ વસ્ત્રને ગ્રહણ કરવું. (૮૨૨). મુનિ અથવા આર્યોએ “મારું વસ્ત્ર નવું નથી અર્થાત જુનું થઈ ગએલું છે ” એમ ધારીને તેને જરા ઝાઝેરા સુગંધી દ્રવ્યોથી ઘસવું કે મસળવું નહિ. (૮૨૩) For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તરसे भिक्खू वा भिक्खुणी वा “णो णवए मे वत्थे " ति कटु णो बहुदेसिएण सीસોવિયા રા નવ વવેકા (૨૪) से भिक्खू वा भिक्खुणी वा "दुभिगंधे में वत्थे " ति कट्टु णों बहुदेसिएण सिબાળા વા, સંદે, વીતે વાવિયા ૩ લિળવવા વા, (કવો ) (૨૧) से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्प. गारं वत्थं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए, जाव संताणाए आयावेज वा पयाવેગ વા (૮૨૨) से भिक्खू वा भिक्खुणी वा अभि खेज्जा वत्यं आयावेत्तए वा पयावेत्तए वा तहप्पगारं वस्थं थूगंसि वा, गिहेलुगंलि' वा, उसुयालंसिर वा, कामजलसि3 वा, अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे दुन्निक्खते अणिकंपे चलाचले णो मायावेज वा णो પાવે ન વા (૮૨૭) से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं कुलियंसि वा, भित्तिसि५ वा, सेसि वा, भण्णतरे वा तहप्पगारे अंतलिહા! લાવ જે માથાવેરા વા વાવેન વા ! (૮૨૮) १ उबरे व.. २ उदूषले वा. ३ स्नानपीठे वा. ४ भित्तौ ५ नदीतटे એજ પ્રમાણે જૂના થએલા વસ્ત્રને જરા ઝાઝેરા થડા કે ગરમ પાણીથી ધોવું પણ નહિ.' (૨૪) મુનિ અથવા આર્યાએ “મારું વસ્ત્ર મેલું થએલ છે” એમ ધારીને જરા ઝાઝેરા સુગંધિદ્રવ્યોથી તેને ઘસવું મસળવું નહિ તથા ઠંડા કે ગરમ પાણીથી તેને જોવું કરવું નહિ. (૮૨૫) મુનિ અથવા આને જયારે કોઈ પણ વસ્ત્રને તડકે સૂકવવાની જરૂર પડે ત્યારે તે વચ્ચે તેમણે તરતની સુકેલી, યા ભીંજેલી, યા જીવજંતુવાળી જમીન પર ન સૂકાવવાં. (૮૨૬) એજ પ્રમાણે તે વસ્ત્ર લાકડાની સ્થણી ઉપર યા દરવાજા પર યા ઊખળ ઉપર યા સ્નાન કરવાના બજેટ ઉપર યા એવીજ કિશમની કોઈ પણ જમીનથી ઉંચી રહેતી વસ્તુ ઉપર આમતેમ લટકતાં ટાંગીને નહિ સૂકવવાં (૮૨૭) વળી તે વસે હીંતઉપર યા નદીના તટ ઉપર યા પાષાણ ઉપર અથવા એવીજ કિશમના હરેક જમીનથી ઊંચા રહેતા પદાર્થ પર પણ નહિ સૂકવવાં, (૮૨૮) ૧ ગચ્છ નિર્ગત અર્થાત જિનક૯િ૫ સાધુના માટે આ સૂત્ર છે. ગચ્છમાં રહેલા મુનિએ તે યતનાપૂર્વક વસ્ત્ર ધોવાં પણ ખરાં એમ ટીકાકાર જણાવે છે; For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચાદમું (१८१) से भिक्खू वा भिक्खुशी वा अभिकंखेज्जा वत्थं अ.यावेत्तए वा पयावेत । वा, तहपगारे बाये खंबंसि वा, चंचसि चा, मालंसि वा, पासायांस वा, हम्मियतलंसि वा, अण्णयरे वा अंतलिक्ख जाए जाव णो आयावेज वा पयावेज वा । (८२९) से-त-मादाय एगंत मवक्कनेज्जा; अहे ज्झामथंडिलंसि वा, जाव, अग्णयांसि वा तहप्पगारंसि थंडिलंसि पडिहिय पडिलहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव वत्वं आयावेज वा पयावेज्ज वा । (८३०) एयं खलु तस्स भिक्खुस्त भिक्खणीए वा सामग्गियं । (८३७) द्वितीय उद्देशः] से भिक्खू वा भिक्खुणी वा अहेसणिज्जाई' वत्थाई जाएज्जा, अहापरिग्गहाई व. स्था धारेजा, णो धोएज्जा, पो रइज्जा, गो धोयरत्ताई वत्थाई धारेज्जा, अपलिउंचमा२ गामंतरेसु ओमचेलिए। एतं खलु वस्थधारिस्स सामग्गियं । (८३२) से भिक्खू वा भिक्खुगी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे सव्वं चोवर मायाए गाहावइकुलं पिंडवायपडियाए “णिक्खमेज वा पविसेज्ज वा। एवं बहिया विचार भूमी वा विहारभूमी वा गामाणुग्गामं दूइजेज्जा । अह पुण एवं जागेज्जा तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, जहा पिंडेसणाए, णवरं, सव्वं चीवर-मीयाए। (८३३) १ अपरिकर्माणि २ अगोपयन् ३ एतच्च सूत्रं जिनकल्पिकोद्देशेन द्रष्टव्यं, वस्त्रधारित्व विशेषणा गच्छांतर्गतेपि चाविरुद्धं । ४ मुहूत्तांदिकालोद्देशेन । વળી તે વસ્ત્રો કઈ પણ ચીજોના ઢગલા ઉપર યા માંચા ઉપર યા માળ ઉપર યા ઘર ઉપર ય હવેલી ઉપર અથવા એવી જાતના બીજા કોઈ પણ ઉંચા પદાર્થો ઉપર પણ નહિ भूया. (८२४) કિંતુ તે વચ્ચે લઈને એકાંત સ્થળમાં જવું. અને ત્યાં જીવજંતુરહિત સ્થળ જોઈ તપાશી પોંજી પ્રભાઈ યતનાપૂર્વક તે વચ્ચે સૂકવવાં (૮૩૦) એજ ખરેખર મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે. (૮૩૧) બીજો ઉદેશ. (१२ समधी ५ माशायी) મુનિ અથવા આર્યાએ વન્નેને સુધારવાં કરવાં નહિ, કિંતુ જેવાં મળે તેવાંજ પહેરવાં; તથા ધેવાં કે રંગવા પણ નહિ. અને જો એલાં કે રંગેલાં હોય તો પહેરવાં નહિ. અને ગ્રામાંતરે જતાં પિતાનાં વસ્ત્રો સંતાડવા નહિ. એ વસ્ત્રધારિ મુનિને આચાર છે. (૮૩૨) મુનિ અથવા આર્યાએ ભિક્ષા લેવા જતાં યા ખરચુ પાણી જતાં યાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સઘળાં વસ્ત્ર સાથે લેવાં. અને જે છેડે કે ઘણે વરસાદ વરસતો જણાય તે પિષણા ! નામના અધ્યયનમાં કહ્યા મુજબ વર્તવું. (૩૩) આ સૂત્ર જિનકલ્પિ મુનિના માટે છે. અને વસ્ત્રધારિ એવા વિશેષણથી સ્થવિર ક૯િ૫ના માટે ५१ वटी श . (वृत्ति .) For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર * * * से एगइओ मुहुत्तगं मुहुत्तगं पडिहारियं धीयं वत्थं जाएज्जा, जाव एगाहेण वा दुयादेण वा तियाहेण वा चन्याहेण पं हेण वा विप्पवसिय उवागच्छेज्जा । तहप्पारं वत्थं णो अगिव्हेजा', णो अण्णमण्णस्स देज्जा, णो पामिचं कुज्जा, यो वस्थेण वत्थपरियानं करेज्जा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा संतो समणा, अभिकखसि वत्थं धारा वा परिहरित वा;" थिरं वां णं सतं णो पलिच्छिंदिय पलिच्छदिय परिटूवेज्जा; लहप्पगारं અસંત્રતં વર્થ સસ્ત જેવ નિવિજ્ઞા; નો અશાળ જ્ઞાANN | (૮૩૪) "6 से एगतिओ तहप्पारं शिग्वोस सोच्चा णिसम्म " जे भयंतारो तह पगाराणि वत्यागि ससंधियाणि मुत्तगं मुहुत्तगं जाइत्ता जाव एमाहेण वा दुयाहेण वा तियाग वा चाहेण वा पंचा वा विष्ववसिय विप्पवसिय उवागच्छति, तहप्पगाराणि वत्थागि णो अपणो गेण्डंति णो अष्णमण्णस्स अणुवएंति, तं चैव, जाव, णो सातिज्जंति, बहुवयणेण મર્યાલયળ્યું (૮૧) से हंता " अहमवि महत्तं परिहारियं वत्थं जाइत्ता जाव एगाहेण वा दु-ति-चपंचाण वा विष्पवसिय विष्पवसिय उवागच्छस्सामि, अवियाई एवं ममेव सिया " माइટ્રાન સંાલે । નો પર્વ ૨ગ્ગા । (૮૨૬) से भिक्खू' वा भिक्खुणी वा णो वण्णमंताई वत्थाई विवण्णाई करेज्जा; णो विवपाइं वण्णमंताई करेज्जा; * અવળ વા વર્થ મિસામિત્તિ ' अण्णमण्णस्स दे. कट्टु १ वस्त्रस्वामी २ उपहतं Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈ મુનિ પાસેથી કાઇ મુનિ, એવડી યા એક બે ત્રણ ચાર કે પાંચ દિવસ સુધી વાપરવા માટે ઊધારૂં વસ્ત્ર માગી તેટલા વખત બીજે ગામ એકલા રહી આવી યા આવતાં તે વસ્ત્ર પાછું આપવા માંડે તે ( જો તે વસ્ત્ર તે મુનિએ ત્યાં એકલા રહ્યાથી સૂતાં કરતાં બગાયું હોય તે) તે તેવું મેહેલા મુનિએ પેાતા સારૂં લેવુંજ નહિ, તથા લઇને બીજાને દેવું નહિ, તથા ઊંધારૂં ફેરવી રાખવું નહિ કે હમણા તુંજ વાપર પછી મને બી દેજે, તા તેના બદલે બીજું વસ્ત્ર બદલામાં લેવું નહિ, તથા બીજા મુનિને પણ એમ નહિ કહેવુ “ આ વસ્ત્ર તમેાને જોઇતું હોય તા ક્લ્યા; '' વળી તે વસ્ત્ર લાભુ વખત ચાલી શકે તેવુ મજબૂત હોય તે તેને તેડી ફાડીને પરવુ નહિ–કિંતુ એવી જાતનું વસ્ત્ર પાછું આપ નાર મુનિનેજ સોંપવું. (૮૩૪) ૧ એજ પ્રમાણે ઘણા મુનિએ પાસેથી ધણા મુનિએ વસ્ત્ર માગી બીજે ગામ એક એ ત્રણ ચાર કે પાંચ દિવસ રહી પાછા આવી વસ્ત્ર પાછા આપવા માંડે તે ઘણા મુનિએ તે વસ્ત્ર જો કંઈ પણ બગડેલાં હેય તે લેવાં નહિ-કિંતુ તેમનેજ સોંપવાં. (૮૩૫) C 27 આવી વાત સાંભળીને કોઈ મુનિ એવુ વિચારે કે “હું પણ કોઈ મુનિ પાસેથી ઊધારૂં વસ્ત્ર માગી ખીજે ગ્રામ જઇ આવું કે જેથી એ વસ્ત્ર બગડી પડયાથી મનેજ મળશે, તે તે મુનિ દોષ પાત્ર થાય છે. માટે એમ નહિ વિચારવું. (૮૩૬) મુનિ અથવા આર્યાએ શેાભાતાં વસ્ત્રને ( ચેરના ભયથી ) કુશેભિતાં ન કરવાં; એમ વિચારી શોભિતાં વસ્ત્રને સુશોભિત ન કરવાં; બદલામાં હું બીજું વસ્ત્ર મેળવીશ (C ૧ ટી કેવું નિહ. ૨ મુખ્યત્વે તે તેવાં વસ્ત્ર લેવાંન્ટ નહિ. For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન ચાદમુ (223) ज्जाः णो पामिच्च कुज्जा; णो वत्थग वत्थपरिणामं करेज्जा; णो परं उवसंकमित एव वदेज्जा, "आउसंतो समणा, अभिकखसि मे वत्थं धारितए वा परिहरित्तए बा; " थिरं या ण संतं णो पलिच्छिदिय पलिच्छिदिय परिवेउजा, जहाचेयं वत्थं पावगं परो मन । परं च अन्तहारिं पडिप पेहाए तस्स वत्थस्स णिदाणे णो तेसिं भीओ उम्मग्गेण ग च्छेज्जा | जाव अप्पुस्सुए जाव ततो संजयामेव गात्राणुगामं वूइज्जेज्जा । ( ८३७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जसाणे अंतरासे हि सिया । से जं पुण विहं जाणेउजा ' इमंसि खलु विहंसि बहवे आमोसगा वत्थपडियाए संपिंडिया, ' णो सिं भीओ उम्मरंगण गच्छेज्जा । जाव गामाणुगामं दूइजेज्जा । (८३८) ܕܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir सेभिक्खू वा भिक्खुणी वा गामाशुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा पडियागच्छेज्जा, ते णं आमोगा एवं वदेज्जा " आजसंतो समणा, आहरेत्त वत्थं, देहि निक्खिवाहि, जहा इरियाए णाणत्तं लत्थपडियाए । ( ८३९) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (८४०) १ अदत्तहारिणं तस्करं. २ अटवीप्रायः पंथाः । ३ ईर्याध्ययनवत् नानारवं बोध्यं । " એક બીજાને વસ્ત્રો આપવાં નહિ; વળી વસ્ત્ર ઊધારે પણ આપવાં નહિ; તથા એક વષ આપી બીજું વસ્ત્ર લેવું નહિ તથા બીજા મુનિને તે વસ્ત્ર લેવાનું પૂવું નહિ, તથા વસ્ત્ર મજબુત છતાં “ એ વસ્ત્ર બીજાને સારૂં નથી દેખાતું ” એમ વિચારી તેના કટકા કરી પરઠવવું નહિ. વળી રસ્તે જતાં ચારાને દેખી આડે માર્ગે નહિ ચાલવું, કિંતુ ધીરજથી યતનાપૂર્વક ચાલ્યા જવું. (૮૩૭) મુનિ અથવા આર્ચીને ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે માહાટું મેદાન આવી પડે અને ત્યાં એવું જણાય કે આ મેદાનમાં ઘણા લૂટારાએ વટેમાર્ગુઓના કપડાલત્તા લૂંટવા માટે ભરાઈ બેઠા છે, તેા તેમનાથી બીહીજને અ.ડે માર્ગે નહિ જવું કિંતુ ધીરથી તેજ રસ્તે ચાલ્યા . (८३८) મુનિ અથવા આને ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે લૂંટારાએ આવી મળે અને તેએ કહે કે “ આયુષ્મન તપસ્વી, આ વસ્ત્ર લાવ, દે, કે છોડી દે” તેા જેમાધ્યયનમાં उछे ते वर्त. (८३८) એ મુનિ અથવા આર્યાના આચારની સંપૂર્ણતા છે, (૮૪૦) - For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) આચારાંગ-મળ તથા ભાષાન્તર पात्रैषणाख्यं पंचदश मध्ययनम. [ પ્રથમ ઉદ્દે ] से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा पायं एसित्तए । सेज्जं पुण पाय जागेज्जातंजहा,-अलाउपायं वा, दारुपायं वा, मट्टियापायं वा तहप्पगारं पाये जे णिग्गंथे तरुणे સાવ રઘંઘા | વારેજા, જે થી (૮૪) से भिक्खू वा भिक्खुणी वा परे अद्धजोपणमेराए पायपडियाए णो अभिसंधारेज्ज માપ ! (૮૪ર) से भिक्खू वा भिक्खुणी वा सेज्जंपुणं पायं जाणेज्जा, अस्सिपडियाए एग साहम्मियं समुहिस्स पाणाई, जहा पिंडेसणाए चत्तारि आलावगा । पंचमे बहवे समणमाहणा पगणिते મતદેવ 1 (૮૪૩) से भिक्खू वा भिक्खुणी वा अस्संजए भिक्खुपडियाए बहवे समणमाहण (वस्थेसणा સ્ટાર (૮૪) से भिक्खू वा भिक्खुगी वा से ज्जाई पुण पादाइं जाणेज्जा विरूवरूवाइं महद्धण, जिनकल्पिकादिः અધ્યયન પંદરમું. પાષણ. પહેલે ઉદેશ, (પાત્ર કેવાં અને શી રીતે લેવાં?). મુનિ અથવા આર્યાએ જ્યારે પાત્ર જોઈતું હોય ત્યારે તુંબીનું પાત્ર અથવા માટીનું પાત્ર અથવા એવીજ તરેહનું બીજું કઈ પણ પાત્ર લેવું અને જે મુનિ યુવાન અને મજબૂત બાંધાવાળો હોય તેણે માત્ર એકજ પાત્ર રાખવું. (૮૪૧) મુનિ અથવા આર્યાએ પાત્ર લેવા માટે બે ગાઊની હદથી બાહેર ન જવું. (૮૪૨) મુનિ અથવા આર્યાએ જે પાત્ર ગૃહસ્થે એકજ મુનિને માટે ઉદેશિને તૈયાર કર્યું હોય તે નહિ લેવું. અહીં પિંડેષણ નામના અધ્યયન પ્રમાણે ચાર આલાપક બલી જવા. (૮૪૩) તેમજ અનેક શ્રમણ-બ્રાહ્મણ માટે આલાપક વઐષણ મુજબ જાણવો. (૮૪૪) મુનિ અથવા આયોએ જે પાત્ર બહુ મૂલ્યવાળાં જણાય જેવા કે લેઢાન, ત્રાંબાનાં, ૧ આ નિયમ પણ જિનપિ સાધુને માટે છે, એમ ટીકાકાર જણાવે છે. For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પંદરમું ( ૧૫ ) ગુલ્લા, સંડા, અથાણ વા, સંવાળિ વા, સાહિર-કુવ-રરિયા-જાપુર વાળ વા, મળ-ચ-ર-સંઘ-સિં-ત–૪–૪–ાળ વા, HTTયાળ , -- ग्णयराणि वा तहप्पगाराई विरूवरूवाई महद्धणमोल्लाई पायाई अफासुयाई जाव णो पવિદેગા. (૮) ___ से भिक्खू वा, भिक्खुगी वा. से ज्जाइं पुण पादाई जाणेज्जा विरूवरूवाई. महद्ध णबंधणाणि वा, अयबधगाणि वा, जाव चम्मबंधणाणि वा, तहप्पगाराई महद्धणबंधगाई अफासुयाई गो पडिग्गाहेज्जा । इच्चेयाई आयतणाई उवातिकम्म। (८४६) अह भिक्ख जाणेज्जा चउहि पडिमाहिं पादं एसित्तए । तत्थ खलु. इमा पढमा पडिमाः-से भिक्खू वा भिक्खुणी वा उद्दिप्तिय उद्दिसिय पाय जाएज्जा, तंजहा, लाउयपायं રા, હિરાચં વાં, મદિરાપાથે વા. તદgari પાથે વા f =ાગા, ગાવ પરિઝા મા દમ I (૮૪૭). अहावरा दोच्चा पडिमाः-से भिक्खू वा भिक्खुर्णी वा पेहाए पेहाए पायं जाएज्जा, , જાદવ વ નવ વર્માની વા, તે યુવાવ આછોgના “આ ત્તિ જા, મને इणी ति वा, दाहिसि मे तो अण्णयरं पाद, तंजहा, लाउयपादं वा” जाव तहप्पगारं पायं सयं वा गं जाएजा, परो वा से देज्जा जाव पडिग हेज्जा । दोच्चा पडिमा। (८४८) अहावरा तच्चा पडिमा;-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण. पादं जाणेज्जा सं ૧ દિપડ્યું. સીસાનાં, રૂપાનાં, સેનાનાં, પીતળનાં, પિલાદનાં, મણિનાં, કાચનાં, કાંસાનાં, શંખનાં, શીંગગડાનાં, દાંતનાં, કપડાનાં, પત્થરનાં, અમડાનાં કે એવી કોઈ પણ તરેહનાં બહુ મૂલ્યવાન પડ્યો હોય તે તેમણે ગ્રહણ કરવાં નહિ. (૮૪૫) વળી જે પાત્ર ઊપર લેઢા કે ચામડા કે કોઈ પણ તેવી ચીજના બહુમૂલ્યવાન પટ્ટા લગાડેલા હોય તે પણ ગ્રહણ નહિ કરવાં. એ રીતે પાપના સ્થળથી અલગ રહી વર્તવું. (૮૪૬) | મુનિએ ચાર પ્રતિજ્ઞાઓથી પાત્ર ગવવા જવું. તે ચાર પ્રતિજ્ઞાઓમાંની પહેલી પ્રતિજ્ઞા, આ પ્રમાણે –મુનિ અથવા આર્યા અમુક જાતનું નામ લઈ તેજ પાત્ર માગે –જેવું કે તુંબીપાત્ર, કાષ્ટપાત્ર, મૃત્તિકાપાત્ર, વગેરે. અને તે ભાગ્યાથી યા ગૃહસ્થ પિતાની મેળે આપે તે ગ્રહણ કરે. એ પહેલી પ્રતીજ્ઞા. (૮૪૭) બીજી પ્રતીજ્ઞા આ પ્રમાણે-મુનિ અશ્વા આર્ય અમુક જાતનું પાત્ર ગૃહસ્થના ઘરે જોયા બાદજ માગે અને તે મુજબ ગૃહસ્થ કે ચાકરડીને શરૂઆતમાં જોઈ કહેકે “હે આયુષ્મન યા બહેન, આ તુંબીપાત્ર, કાપાત્ર કે મૃત્તિકાપાત્ર વગેરેમાંનું અમુક પાત્ર મને આ પશે” એ રીતે માગ્યાથી યા પિતાની મેલે ગૃહસ્થ કે ચાકર તે આપે તો ગ્રહણ કરે. એ બીજી પ્રતિજ્ઞા. (૮૪૮) ત્રીજી પ્રતિજ્ઞા આ પ્રમાણેઃ-મુનિ અથવા આર્ય, ગૃહસ્થ વાપરેલું યા ગૃહસ્થના વ. પરાતા બે ત્રણ પાત્રમાંનું એક માત્ર માગ્યાથી યા પદની મેળે ગૃહસ્થ આપતાં ગ્રહણ કરે For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) આચારગ-મૂળ તથા ભાષાન્તરगतियं वा वेजयंतियं वा, तहप्पगारं पायं सयं वा जाव पडिग्गाहे..। ता पडिमा। (८४९) अहावरा चउत्था पडिमा; से भिक्खू वा भिक्खुगी वा उमियधम्मियं पादं जाएज्जा; जंच-पणे बहवे समणमाहणा जाव वीमगा गावखंति, तहप्पगारं पादं सयं वाणं ગાર હિarrest | સરથા વા . (૮૦) इच्छयाणं चउहं पडिमाणं अण्णयरं पडिमं ( जहा पिंडेसणाए) (८५१) से णं एताए एसणाए एसमाणं परो पासित्ता बदेज्जा " आउसंतो समणा एज्जासि સુ માણેક વા” (ગા સળrg.) (૧૨) से गं परो णेत्ता वदेज्जा, “ आउसो त्ति वा भइणी ति वा आहरेयं पादं, तेल्लेण वा, घएण वा, णवीएण वा, वसाए वा, अभंधेत्ता वा तहेव, सिगाणाइ तहेव, सातो. જારિ સહેવા (૮૩) से णं परो णेत्ता वदेज्जा " आउसंतो समणा, मुहुत्तगं मुहुत्तगं अस्थाहि जाव, ताव अम्हे असणं वा उवकरेसु वा उवक्खडेसु वा, तो ते वयं आउसो सपाणं सभोयणं पंडि. ग्गहगं दास्तामो. तुच्छए पडिग्गहए दिण्णे समणस्स णो सुदु साहु भवति." से पुज्वा. मेव आलोएज्जा “ आउसो ति वा भइणी ति वा, पो खलु मे कप्पइ आधाकाम्मिए भ. એ ત્રીજી પ્રતિજ્ઞા. (૮૪) ચોથી પ્રતિજ્ઞા આ પ્રમાણે – મુનિ અથવા અર્ય જે પાત્ર ફેંકી દેવા જેવું હોય અને તેથી જેને બીજા કેઈ (બ) ભિક્ષુક બ્રાહ્મણ કે ભીખારી લેક લે નહિ તેવું પાત્ર માગ્યાથી યા પિતાની મેળે ગૃહસ્થ આપતાં ગ્રહણ કરે; એ ચેથી પ્રતિકા. (૮૫૦) એ ચાર પ્રતિજ્ઞાઓમાંની કોઈ પણ પ્રતિજ્ઞાને અંગીકાર કરનાર મુનિએ ઉત્કર્ષ ન કરો કે “ હું ઉગ્રતાને કરનાર છું; ત્યા, બીજે સાધુ એમ કરી શકે નહિ.” કિંતુ “જિનાજ્ઞા પાળનાર સર્વ સાધુ મહાપુરૂષ જ છે” એમ જાણી શુદ્ધ સંયમ પાળવો. (૮૫) આ રીતની તજવીજથી મુનિને પાત્ર માગતા જોઈ ગૃહસ્થ કહે કે “હે આયુમન શ્રમણ, તમે એક મહિને રહીને આવજો” ઇત્યાદિ સાંભળી મુનિએ જેમ પિડેષણધ્યયનમાં કહ્યું છે તેમ કરવું. (૮પર) મુનિ કે આર્યાને તેડી જનાર ગૃહસ્થ કહે કે “હે આયુમન શ્રમણ, યા બહેન, પહેલું પાત્ર લાવ, કે જેથી તેને તેલ, ઘી, માખણ કે ચરબી ચોપડી ત્યા સુધી ચીજ વડે સુવાસિત કરી યા ઊના કે તાતા પાણીથી ધોઈ યા કંદ કે વનરપતિથી સ્વચ્છ કરી તમને આ પશે.” આવાં બેલ સાંભલી મુનિએ તરત તે બાબત મનાઈ પાડવી અને કહેવું કે” જે આપવા ચાહતા હો તો એમજ આપ.” તેમ કહ્યા છતાં જે ગૃહસ્થ નહિ માને તે તે પાત્ર મુનિએ કે આએ લેવું નહિ. (૫૩) તેડી જનાર ગૃહસ્થ કહે કે “ હે આયુમન શ્રમણ, તમે ડીવાર ઊભા રહે,' તેટલામાં અમે આ રસોઇપણી તૈયાર કરી લેશુ; અને ત્યારે હેઅયુબ્સન તમને રસોઈ પાછું સહિત પાત્ર આપીશું. કેમકે ખાલી પાત્ર સાધુને આખાથી સારું ન દેખાય” આ પ્રસંગે ૧ કારણ કે અમારા પાસે બીજું વધતું પાત્ર નથી. (ટીકા). For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પંદરમું, ( ૧૭ ) सणे वा पाणे वा खाइमे वा साइम वा, भोत्तए वा पायए वा। मा उपकरेहि मा उव खडेहि; अभिकखलि मे दातुं, एमव दलयाहि " से सेवं वयंतस्स परो असणं वा जाव उवकरेत्ता उवक्खडेत्ता सपाणं सभोयण पडिग्गह गं दलएज्जा, तहप्पगारं पडिग्गहं अफासुयं સાવ પહજાણે () सिया से परो णेत्ता पडिग्गहगं णिसिरेज्जा, से पुण्यामेव आशोएज्जा “ आरसो त्ति वा भइणी ति चा तुम चेव पं संतियं अंतोअंतेण पडिलेहिस्सामि" (८५५) केवली चूया आयाण-मेयं। अंतो पडिग्गहसि पाणाणि वा बीयाणि वा हरियाणि वा जाव अह भिक्खूणं पुग्वोवदिदा एस पतिण्णा जं पुष्वामेव पडिग्गहग्गं अंतोअंतेण पडिले. દિm (૮૬) सअंडादि सम्वे आलावगा जहा वस्थेसणाए; णाणत्तं, तेल्लेण वा घएण वा णवीएण वा वसाए वा सिणाणादि जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पाडलेદિર પમનિષ તો સંવાર ચમકશ્વ વા (૮૫૭) ___ एवं खलु तस्स भिक्खूस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहितेहिं सया जर: જ્ઞાતિ નિ મ. (૮૫૮) સાધુએ જઈ તપાશી કહેવું કે “હે આયુમન અથવા બેહેન, મને મારા માટે કરેલાં રસઈપણ કામ લાગવાના નથી. માટે મારા માટે તે તૈયાર કરતા ના. જે પાત્ર દેવા ચાહતા હે તે એમજ ખાલી આપ.” આમ કહ્યા છતાં ગૃહસ્થ આહારપાણી તૈયાર કરી તે સહિત પાત્ર આપવા માંડે તે તે અયોગ્ય જાણી ગ્રહણ કરવું નહિ. (૮૫૪) તેડી જનાર ગૃહસ્થ પાત્ર આપવા માંડે ત્યારે મુનિએ શરૂઆતમાં જોઈ કરી કહેવું કે કે “હે આયુષ્મન યા બહેન, આ પાત્ર તમારું છતાંજ હું ચારે બાજુથી જેને લઈશ. (૮૫૫) જે જોયા ભગર મુનિ પાત્ર લે તો કેવળજ્ઞાની કહે છે કે એથી કર્મબંધ થાય. કારણ કે કદાચ તે પાત્રના અંદર જીવજંતુ કે વનસ્પતિ (લીલાલ) પણ આવી જાય. તે માટે મુનિને ઉપર મુજબ ભલામણ છે કે તેણે શરૂઆતમાંજ પાત્રને બધી બાજુ જોઈ તપાશી ગ્રહણ કરવું. (૮૫૬) સઅંડાદિ સર્વ આલાપક પિષણ મુજબ જાણવા. માત્ર એ વિશેષ છે કે જે તેલ, ઘી, માખણ, કે ચરબી વગેરથી ખરડેલ પાત્ર જણાય તો નિર્જીવ થંડિળ ભૂમિમાં જઈ જોઇ પિજી પ્રમાઈ યતના પૂર્વક તેને ઘસી નાખવું. (૮૫૭) એજ ખરેખર મુનિ અથવા આયના આચારની સંપૂર્ણતા છે કે બધી બાબતમાં સદા યાન પૂર્વક વર્તવું, એમ હું કહું છું. (૮૫૮) For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( १६८ ) www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ द्वितीय उद्देशः ] से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडबाय पडियार पविसमाणे पुन्वामेव पे-air usगग्ग गं, अद्दु पणे, पमज्जय रयं ततो संजयामेव, गाहाबद्दकुलं पिंडवाय प-डिere क्खिमेज वा पविलेज वा । (८५९) " Acharya Shri Kailassagarsuri Gyanmandir केवली बूया आयाण मेयं. ' अंतोपडिग्गहंसि पाणे वा, बीए वा, रए का परियावज्जेज्जा । अह भिक्खूणं पुग्वे वदिट्ठा एस पतिष्णा, जं पुन्वामेव पेहार पडिग्गई, अवहहु पाणे, पमज्जिय रय, ततो संजयामेत्र गाहावर कुलं पिंडवायपडियाए षविसेज्ज वा णिक्खभेज वा । (४६०) से भिक्खु वा भिक्खुणी वा गाहावइ- जाव-समाणे सिया से परो अभिहरू अंतो पडिग्गहसि सीओदगं परिभाएत्ता णीहरु' दलजा, तहपमारं पडिग्गहगं' पर हत्यंसि वा परपादसि वा अफासुयं जाव णो पडिग्गाहेजा । ( ८६१ ) ४ सेय आहच्च पडिगाहिए सिया से खिप्पामेव उदगंसि साहरेज्जा, सपडिम्गह-मा याए च णं परिट्टेोज्जा, ससाणढाए चणं भूमीए णियमेजा । ( ८६२) 8 निस्सार्य. २ ( अत्र मूलसूत्र पुस्तके " तह पगारं पडिग्गहगं इति लिखितं लभ्यते परं टीकाकारेण तथा प्रकारं शात.दक पिति व्याख्यातत्वात् "तहप्पगारं सीओदगं" इति शुद्ध पाठः संभाव्यते न ज्ञायते बालावबोधकारः कथं वृत्तिं नानुसृतः ! ) ३ कदाचित् ४ प्रथमं तस्य दातु रुदकभाजने प्रक्षिपेत् तदनिच्छायां शेषसूत्र. ખીજે ઉદ્દેશ For Private and Personal Use Only 99 પાત્ર વિષે વધુ આજ્ઞાએ. મુનિ અથવા આયાએ આહાર લેવા માટે ગૃહસ્થના ઘરે જતાં શરૂઆતમાંજ પાત્રને જોઈ તપાશી, છકજંતુ દૂર કરી, રજ પ્રમાĐ યતનાપૂર્વક આહાર લેવા જવું આવવું.(૮૫૯) જો પાત્ર જ્ઞેયા પ્રમાર્જ્યા વિના આહાર લેવા જાય ને કેવળજ્ઞાની કહે છે કે તેથી કર્મબંધ થાય છે. જે માટે કદાચ તે પાત્રની અંદર જીવજંતુ, લીલફૂલ કે રજ પતુ રહેલી હાય માટે મુનિને ઉપર મુજબ ભલામણ છે કે તેણે શરૂઆતમાંજ પાત્રને જોઈ તપાશી પેપ્રમા યતના પૂર્વક આહાર લેવા જવું આવવું. ૮૬૦) મુનિ અથવા આર્યા ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગએલા હાય, અને ક્દાચ ત્યાં તે ગૃહસ્થ પોતાના પાત્રમાં તાટુ પાણી નાખીને તે મુનિને આપવા માંડે તે તે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં રહેલું તેવું તાટુ પાણી અયેાગ્ય જાણીને ગ્રહણ કરવું નહિ. (૮૬૧) કદાચ તે ભૂલચૂકથી લેવાઈ જાય તે! તરતજ ( તે દેનાર ધણીને ત્યાં પાછું આપી આવવું પણ જો તે લેવાની તે ના પાડે તે) ખીજા કૂવા વગેરના સરખી જાતના પાણીમાં તેને નાખી દેવું; તેમ ન બને તે પાત્ર સહિત પરાવી દેવું; અથવા ભીનાશવાળી જમીનમાં दोणी भाववु (८६२) Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અધ્યયન પંદરમું. ( ૧૦ ) से भिक्खू वा भिक गुणी वा उदउल्लं वा ससणिद्धं वा पडिग्गहं जो आगज्जेज वा રાવ થવેર વા (૮૩) अह पुण एवं जाणेज्जा,-वियडोदए मे पडिग्गहे छिण्णसिणेहे, तहप्पगारं पडिग्राहं ततो संजयामेव आमजेज वा जाव पयावेज वा । (८६४) से भिक्खू वा भिक्खुणी वा गाहावइ. पविसिउकामे सपडिगह-मायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसेज वा णिक्खमेज वा । एवं बहिया विहारभूमि वा गामाणुगामं સૂકા (૮ ) तिम्वदेसियादि जहा बीयाए वस्थेसणाए. णवरं, एत्थ पडिग्गहतो । (८६६) । एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहितेहिं सया Jાના વિ, રિમા (૮૭). -- - | મુનિ અથવા આર્યાએ પાણીથી ભરેલું કે નાસવાળું પાત્ર ભશળવું કે સુકવવું નહિ. (૮૬૩) કિંતુ જ્યારે એવું જણાય કે મારા પાત્ર ઊપરનું પાણી કે ભીનાશ દૂર થયાં છે, ત્યારે તે મસળવું કે સૂક્વવું. (૮૬૪) મુનિ અથવા આર્યાએ ગૃહસ્થના ઘેર આહાર લેવા જતાં પાત્રો સહિત જવું આવવું. અને એજ રીતે બાહેર વિહારભૂમિમાં ગામેગામ ફરતાં પણ પાત્રો સહિત ફરવું. (૮૬૫) મુનિએ પાત્ર લેવા જતાં જે શેડો યા ઘણે વરસાદ વરસતો હોય તે જેમ પિષણામાં વિધિ બતાવી છે તેમ વર્તવું. (૮૬૬) એજ ખરેખર મુનિ તથા આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેઓએ સર્વ બાબતમાં સદા યતવંત રહેવું; એમ હું કહું છું. (૮૬૭) P. For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, अवग्रह-प्रतिमाख्यं षोडश मध्ययनम्. --- - [ પ્રથમ દેશ ] " समणे भविस्सामि अणग.रे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोगा पावं कम्मं जो રામ રે, સગુણ, સર્વ મતે વિજારા પદામિ” (૮૬૦) से अणुपविसित्ता गामं वा जाव रायहाणि वा व सयं अदिग्नं गिण्हेजा; णेव-ष्णेणं अदिन्नं गिराहावेना; णेव-गे अदिण्णं गिण्हतं समणुजाणेजा। जेहि वि सद्धि संन्वइए, तेलिपि याई भिक्खू, छत्तयं' वा मन्यं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा, तेलि पुवामेव उग्गरं अणुण्णविय अपडिलेहिय अपमजिय णो गिण्हेज वा पगिण्हेज वा; तेति पुम्बामेव उग्गहं अगुण्णविय पडिलहिय पमजिय गिण्हेज वा पगिण्हेज वा। (८६९) १ वर्षाकल्पादि, यदिवा कारणिकः क्वचित् कुंकुगदेशादा वतिवृष्टि संभवात् छत्र. જન ગૃહયાતૂ. (ટકા) અધ્યયન સોળમું અવગ્રહ-પ્રતિમા પહેલે ઉદેશ (રહેવાનું મકાન કેવું પસંદ કરવું, “હું શ્રમણ માટે હું ઘર, દેલત, પુત્ર પરિવાર, તથા ચતુષ્પદાદિક સર્વ વસ્તુની મમતા છોડીને ભિક્ષાવૃત્તિથી બીજા પાસેથી જે કંઈ મળશે તેના વડે નિર્વાહ કરતે થકે પાપકર્મ નહિ કરીશ, આ રીતે સાવધ થઈ હું એવી પ્રતિજ્ઞા લઉછું કે હે પૂજ્ય, મારે સર્વ જાતની બીજાએ નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ.” (૮૬૮) આવા પ્રતિસાવંત મુનિએ ગામ કે શહેરમાં જઈ પોતે જાતે, બીજાએ નહિ આપેલી વસ્તુ લેવી નહિ; બીજાને કહિને લેવરાવવી નહિ, તથા જે લેતે હેય તેને ભલું માનવું નહિ કિં બહુના, જેઓની સાથે દીક્ષા લીધેલી હોય તેઓનાં પણ છત્રક, માત્રક, દંડક, કે ચ એ છેદનક તેમની રજા લીધા સિવાય તથા જોયા માર્યા સિવાય નહિ લેવાં, કિંતુ, તેઓની રજા લઈ જે પ્રમાજીને તે ગ્રહણ કરવાં. (૮૬૯) - ૧ વીકર નામનું કપડું અથવા કાંકણ વગેરે દેશમાં બહુ વરસાદ લેવાથી કદાચ મુનિને તે કારણે છત્ર પણ રાખવું પડે. (ટીકા). For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન સોળમું. (૨૦૧ ) से आगंतारेसु वा (५) अणुवीइ उग्गहं जाएजाः-जे तत्थ ईसरे जे तत्थ समाहिटाए, ते उग्गहं भगुणवेजा, “ कामं खलु आउसो, अहालदं' महापरिणातं. वसामो । जाव आउसंतस्स उग्गहे, जाव साहम्मियाए, ताव उग्गहं गिहिस्सामो, तेणपरं विहरिસ્લામ” (૮૦) से किंण तत्थो-ग्गहंसि पवोग्गहियंसि ? जे तस्थ साहम्मिया संभौतिया' समणुपणा उवागच्छेज्जा, जे तेण सयमोसयए असणे वा (४) तेण ते साहम्मिया संभोइया उवणिमंतेज्जा; णो चेव णं परवडियाए उगिझिय गिज्झिय उवणिमंतेज्जा । (८७१) से आगतारेसु वा (१) भाव से किंपुण तस्योगहंसि पवोग्गहियसि ? जे तस्थ साह. ग्मिया भण्णसंभोइया समणुशा उवागच्छेज्जा, जे तेणं सयमेखियए पीढे वा फलए वा सेज्जासंथारए वा, तेण त साहम्मिए अण्णसंभोइए समणुझे उपणिमंतेज्मा; णो घेवणं पर. રાણ વિસય કરાય વાળમંતજ્ઞા . (૮૭૨) __ से आगंतारेसु वा (४) जाव से किंपुण तस्थोग्गहंसि पवोग्गहियसि ? जे तरथ गाहावईण वा गाहावापुसाण वा सूती वा पिप्पलए वा कण्णसोहणए वा णहच्छेदए वा तं अपणो एगस्स अट्ठाए पनिहारियं जाइत्ता, णो अण्णमण्णस्स देज्ज वा बदेज्ज बा; सर्य १ यावन्मानं कालं. २ यावन्मानं क्षेत्रं. ३ एकसामाचारीप्रविष्टाः મુનિએ જ્યારે મુસાફરખાના કે ઘર વગેરે સ્થળે પિતાને રહેવાની જગ્યા માગવી હોય ત્યારે પહેલાં “આ જગ્યા મને યોગ્ય છે?” એમ વિચાર કરીને પછી ત્યાં જે ભાલક કે મુખી હોય તેઓની આ પ્રમાણે રજા લેવી:–“હે આયુશ્મન , જે આપની મરજી હેય તે જેટલા વખત લગી જેટલી જગા વાપરવા આપશો તેટલા વખત લગી તેટલી જગામાં અમે રહીશું. અને જ્યાં લગી હે આયુષ્ણન, તમારી પરવાનગી છે ત્યાં લગી જેટલા અમારા સમાનધમાં સાધુ આવશે તેઓ સાથે રહીશું, ત્યારબાદ ચાલ્યા જશું.” (૮૭૦) રહેવાની જગા મેળવ્યા બાદ ત્યાં જે સદાચારવંત સમાનધર્મી સાંભોગિક (સાથે બેશી જમનારા) સાધુઓ આવે તો તેઓને મુનિએ પિતે લાવેલા આહારપાણીથી નિમંત્રિત કરવા, પણ બીજાએ લાવેલા આહારપાણીથી બહુ બહુ ખેંચીને નિમંત્રણ ન કરવું. (૮૭૧) રહેવાની જગા મેળવ્યા બાદ માં જે સદાચારવંત સમાનધર્મી પણ અસાંભોગિક (સાથે નહિ જમી શકનાર ) સાધુઓ આવે છે તેઓને મુનિએ પોતે લાવેલા બજેટ, પાટ, કે શવ્યાના પાથરણાથી નિયંત્રિત કરવાનું પણ બીજાએ લાવેલાથી બહુ બહુ ખેંચીને નિમંત્રણ ન કરવું. (૮૭૨) રહેવાની જગા મેળવ્યા બાદ ત્યાં જે ગૃહસ્થ અથવા તેના પુત્રની સૂઈ, પિમ્પળક, કર્ણધનિક કે ખપેદનિકા મુનિએ પિતાના માટે માગી લાવેલી હોય તે બીજા મુનિઓને દેવી લેવી નહિ. કિંતુ પિતાનું કામ કરીને તે વસ્તુ લઈ ગૃહસ્થને ત્યાં જઈ તે ચીજ પિ For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 . * * * * * * * * * (૨૦૨) આચારાંગ-જળ તથા ભાષાતર, करणिज्ज ति कडु से तमादाए तस्थ गच्छेज्या, गच्छित्ता पुज्यामेव उत्ता गए हत्थे कटु भूमीए वा ठवेत्ता, 'इमं खलु, इमं खलु' ति आलोएउजा, णोचवणं सयं पाणिणा परपाणि a I (૮૭૨) से भिक्खू वा भिक्खुणी वा सेज्जपुण उग्गरं जाणेज्जा भणंतरहियाए पुचीए सस. विद्धाए पुढवीए जाव संताणाए, तहप्पगारं उग्गहं णो उगिण्हेज्ज वा पागण्हेज्ज था। ८७४ से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण उग्गहं जाणेजा धूर्णसि वा (४) सहप्पगारे अतलिक्खजाए दुब्बद्धे जाव णो उग्गहं उगिण्हेज वा पगिण्हेज वा । (८७५) से भिक्खू वा भिक्खुणी वा सेजंपुण उग्गहं जाणेजा कुलियसि वा जाव णो उगिગ વા (ર) પ (2) से भिक्खू वा (२) खंधसि वा, भण्णयरे वा तहप्पगारे जाव णो उगिण्हेज्ज મા ર ) 1 (૮૭૭) सेजंपुण उग्गई जाणेज्जा ससागारियं सागणियं सउदयं सइथि सक्खुई सपसु सभचाणं, जो पण्णस्स णिक्खमणपवेस-जाव-धम्माणुजोगचिंताए, सेवं णच्चा तह पगारे उबस्सए ससागारिए जाव सक्खुड्डु-पसु-भत्तपाणे णो उग्गहं उगिण्हेज वा (२) (८७८) से भिक्खू वा भिक्खुशी वा सेजपुण उग्गहं जाणेज्जा गाहाइकुलस्स मजझमझेण गंतुं તાના ખુલ્લા હાથમાં ધરી અથવા જમીનપર ધરી ગૃહસ્થને કહેવું કે “આ રહી તમારી ચીજ,આ રહી તમારી ચીજ” પણ પિતાના હાથે ગૃહસ્થના હાથમાં મેલવી નહિ. (૮૭૩) મુનિ અથવા આર્યએ જે મકાન સચિત્ત પૃથિવીવાળું અથવા લોલી પૃથિવીવાળું અને થવા જીવજંતુવાળી પૃથિવીવાળું જાય તેવું મકાન રહેવા માટે ગ્રહણ કરવું નહિ. (૮૭૪) મુનિ અથવા આર્યાએ જે મકાન લાકડાના થાંભલા વગેરા પર આકાશમાં જેવી તેવી રીતે બાંધેલ હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૫) મુનિ અથવા આર્યએ જે મકાન ( કાચી) ભીંતો પર બાંધેલું હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૬) મુનિ અથવા આર્યાએ જે મકાન ગઢ કે થાંભલા વગેરાપર ઊંચું બાંધેલ હોય તે અથવા તેવી જાતનાં બીજાં કઈ પણ મકાન ગ્રહણ કરવા નહિ. (૮૭૭) જે મકાનમાં ગૃહસ્થ રહેલા હેય, અગ્નિ રહેલી હોય, પાણી રહેલું હોય, સ્ત્રીઓ રહેલી હેય, બાળકે રહેલા હોય, જાનવરે રહેલા હોય. અથવા આહારપાણી રંધાતાં હોય, અને તેથી કરીને જે પ્રાજ્ઞ પુરૂષને નીકલવા શિવામાં કે ધર્મવિચારણા કરવામાં અગવડ ભરેલું હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૮) મુનિ અથવા આર્યાએ, જે મકાનમાં ગૃહસ્થના સમુદાયમાંથી થઈને દાખલ થઈ શકાતું For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન સાળમુ ( ૨૩ ) uice दो, णो पण जाव से एवं पच्चा तहपगारे ज्वस्सए णो उग्गहं उनिह ઞ વા (૨) (૦૦૧) सेवा भिक्खुणी वा सेण उग्गह जाणेना - इहखलु गाहावई वा जाव arraria ar romमण्णं अकोसंति वा तहेब तेल्लादि - सिनादि-सीओदगविवडादि-निળાં, ચ-ગડા (જ્ઞાજાના | ળચર સુરત્તવત્તા ↓ (૮૦) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्लू वा भिक्खुणी वा सेजंपुण उग्गहं जागेला आइण्णसं लेक्खं णो पण्णस्स जान વિજ્ઞાપુ, સદ્દગારે કવસ્તર નો સારૂં ફ્રેન્ડ્સ વા (૨) (૮૮૧) પચં વહુ તરણ મિક્ષ (૨) સામર્થ્ય | (૮૮૨) श्री [દ્વિતીય से आगंतारेसु वा (३) अणुवी उमाह रिया- तत्थ इसरे समाहिद्वार ते उग्गह અલપા પાનની ૨૦૧ अणुवित्ता, “ હ્રામ હજી આસો, મહાસતું અાળિાય વસામો, ગાય આર આÉતરણ કરે, જ્ઞાવ સામિયાણુ, તાવ હું figનામ, સેપર વિદ્रिस्सामो । (૮૮૩) "" મ હાય અને તેના લીધે પ્રાન પુરૂષને નીકલવા પેસવામાં અગવડ ભરેલું હોય તેવું મકાન ન તેવું (૮૭૮) મુનિ અથવા આર્યાએ, જે મકાનમાં ઘરધણી કે ચાકરડીએ અરસપરસ લટતા હોય,તેજ મુજબ જ્યાં તૈલાદિકથી અન્યગન કરતા હાય, નહાતા હોય, અથવા નગ્ન થઈ રહેતા હોય તેવા મકાનમાં રહેવું નહિ. (૯૮૦) મુનિ અથવા આર્યાએ જે મકાન ચિત્રામણથી ભરપૂર હોય અને તેથી ધર્મધ્યાનને અનુકૂળ ન હોય તેવા મકાનમાં રહેવું નહિ. (૮૮૧) એજ મુનિ અથવા આર્યાના આચારની સંપૂર્ણતા છે કે સર્વ બાબતેામાં માધાના રહેવું, (૮૮૨) બીજો ઉદ્દેશ. (રહેવાનું મકાન પસંદ કરવાની રીત તથા તે બાખતની સાત પ્રતિજ્ઞાઓ ) મુનિએ મુસાખાન વગેર સ્થળે વિમર્શ પૂર્વક અવગ્રહ ( મુકામ ) માગતાં તે સ્થળના માલેક અથવા મુખીની આ પ્રમાણે રજા લેવી:–“ હું આયુષ્મન, જેવું સ્થળ અને જેવી તેના માલેકની રજા હોય તે પ્રમાણે અમે રદ્ધિએ છીએ. માટે જ્યાં સુધી તળે! અહીં છે. અથવા જ્યાં લગી તમારી રજા છે ત્યાં લગી અને જેટલા અમારા સધાતી આવશે તે પ્ર માણે અવગ્રહ ( મુકામ ) લેશું; ત્યાર બાદ ચાલ્યા જશું. '' (૮૮૩) For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૪). આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से किंपुण तस्थ उग्गहसि पवोग्गहियसि ? जे तत्थ समणाण वा माहणाण वा, दंडए वा छत्तए वा जाय चम्मच्छेदणए वा, तं णो अंतोहितो बाहिं जीणेजा; बहियाओ वा णो भंतो पवेसेजा; जो सुसं या गं पंडिबोहेला; जो तेसि किंचिवि अप्पतियं परिणीय જોવા ! (૮૮૪) से भिक्खू वा (२) भभिकखेजा भंषवणं उवागछित्तएः जे तत्थ ईसरे जे तत्य सમાnિg, તે ૩ મનુજ્ઞાળાવે “રામલલ્લુ ના વિદરિલા” (૮૮૬). से किंपुग तत्थोग्गहंसि पवोग्गहियंसि ? अह भिक्खू इच्छेजा भंबं भोत्तए वा, से जं पुण अंयं जाणेजा सरं जाव सांताणं तहप्पगारं भंबं भफासुयं जाप णो परिજના (૮૮૬) से मिक्खू वा (२) सेजंपुग अंबं जाणेज्जा अप्परं जाव संताणगं भतिरिच्छच्छिण्णं भवोશિ૪i સુઈ જાવ ને રાફેલા ! (૮૮૭) से भिक्खू वा (२) सेज पुण अर्थ जाणेजा अपडे जाव संताणगं तिरिच्छछिण्णं वोછિvi જાનુ ગાઢ રાજાના (૮૮૮) से भिक्खू वा (२) अभिकंखेज्जा भंबभित्तयं वा भंबपेसियं वा अंबचोयगं' वा अंबसालगं५ वा अंबदालगं वा, भोत्तए वा पायए वा, सेग्जे पुण जाणेज्जा अंबभित्तगं ૧ મન ર માત્રા ૩ આwાઈ છે માત્ર છઠ્ઠી પર ૨ જૂથમાં. અવગ્રહ (મુકામ) લીધા બાદ શું કરવું? ત્યાં જે શ્રમ કે બ્રાહ્મણોના દંડ, છત્ર, કે ચર્મ્યુચ્છેદક શસ્ત્ર પડયા હોય તે અંદરથી બાહેર ન લાવવા; બાહેરથી અંદર ન મેકલવા; તેઓ સૂતેલા હોય તે તેમને જગાવવા નહિ; તથા તેમને કંઈ પણ અણગમતું કે પ્રતિકૂળ નહિ કરવું. (૮૮૪) સાધુ અથવા સાધ્વીએ આંબાના વનમાં (મુકામ લેવા) જતાં તેના માલેક કે મુખીની પણ ઉપર મુજબ જ રજા લેવી. (૮૮૫) આંબાના વનમાં મુકામ લીધા બાદ શું કરવું? ત્યાં જે સાધુ આંબાના ફળ ખાવા ઈચ્છે તે જે આંબાનું ફળ (કેરી) ઈંડા તથા કીડીઓથી ભરેલું હોય તેવું અયોગ્ય ફળ નહિ લેવું. (૮૮૬) સાધુ અથવા સાધ્વીએ જે આંબાનું ફળ ઇંડા તથા કીડીઓથી રહિત છતાં કાપેલું કે કટકા પાડેલું ન હોય તે અયોગ્ય જાણી લેવું નહિ. (૮૮૭) - સાધુ અથવા સાધ્વીએ જે આંબાનું ફળ ઈ તથા કીડીઓથી રહિત છતાં આ અવલું કાપેલું હોય કે તેના જૂદા જૂદા કટકા કરેલા હોય તેવું ફળ યોગ્ય જાણીને લેવું. (૮૮૮). સાધુ અથવા સાધ્વીએ આંબાના ફળના અધેકટકા, અથવા ફળ, અથવા છાલ, અથવા રસ, અથવા જીણા કટકા ખાવા પીવાના હોય તે જે કટકા વગેરે ઇંડાં કે કીડીઓથી ભરેલાં ૧ કારણોગે (ટીકા) For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન સેળયું. या जाय अबदालगं वा सभष्ट जाच संताणगं अफासुर्य जाव णो पडिग्गाज्जा। ८८९) से भिक्खू वा (२) सेज्जे पुण जाणेज्जा अंबभित्तगं वा अप्पंडं जाव संताणगं अतिरिच्छाच्छग्णं वा अवोच्छिण्णं वा अफासुयं जाव जो पडिग्गाहेज्जा । (८९०) से भिक्खू वा (२) सेज्ज पुण जाणेज्जा अंबभित्तगं वा अप्पंडं जाव संताणगं तिरिच्छ मिण वोच्छिण्णं फासुयं जाव पडिग्गाहेजा । (८९१) __से भिक्खू वा (२) अभिकखेज्जा उच्छुवर्ण उवागच्छित्तए; जे तत्थ ईसरे, जाव, उ. गगहाते । (८९१) ___ अह भिक्खू इच्छेच्जा उच्छु भोत्तए बा पायए वा, से उजं उच्छु जाणेज्जा सअंडं जाव णो पढिग्गाहेजा । अतिरिच्छो छण्ण तहेव । तिरिच्छच्छिणं तहेव । (८९३) से भिक्खू वा (२) सेजं पुण अभिकखेज्जा आरुच्छुयं वा, उच्छुगंडियं वा, उच्छु चोयगं वा, इच्छुपालगं वा, उच्छुदालगं वा, सअंडे जाव णो पडिग्गाहेज्जा । (८९५) से भिक्खू वा (२) से जं पुण जाणेजा अंतरुच्छुयं वा जाव बालगं वा सअंडं जाव जो पडिग्गाह जा । (८९५) से भिक्खू या (२) से जं पुण जाणेजा अंतरुच्छुयं वा जाव डालगं वा अप्पंडं जाव जो पडिग्गाहेजा मतिरिच्छरिछण्णं । (८९६) तिरिच्छच्छिण्णं तहेव पडिग्गाहेजा। (८९७) पर्वमध्यं । लोय ते अयो२५ गए नालि सेवा. (८८८) સાધુ અથવા સાધ્વીએ આંબાને ફળના અર્ધ કટકા વગેરે, ઇંડાં કે કીડીઓથી રહિત છતાં આડાઅવલા કાપેલા કે છૂટા પાડેલા ન હોય તે અયોગ્ય જાણ નહિ લેવાં. (૮૯૦) કિંતુ જો તે આંબાના અર્ધ કટકા વગેર, ઇંડાં કે કીડિઓથી રહિત છતાં કાપેલા પેલા કે છૂટા પાડેલા હોય તે લેવાં. (૮૪૧) સાધુ અથવા સાધ્વીએ સેડીના વનમાં મુકામ કરતાં તેના માલેક કે મુખીની રજા सहे. (८४२) ત્યાં જે સેલડી સાધુને ખાવી પીવી પડે તે જે સેલડી ઇંડાં કે કીડીઓથી ભરેલી હોય કે કાપેલી કપિલી ન હોય તે નહિ લેવી કિંતુ ઈ-કીડિઓથી રહિત છતાં કાપેલી पेली छूटी पाउदी राय ते सेवा. (८८३)। એજ મુજબ સેલડીની ગાંડ, ગડેરી, ફાળિયાં, રસ, કે કટકાં પણ ઈડાં-કીડીવાળાં ३ अ५५ विनाना हाय ते न सेवा (८४४-८४५-८८५) । કિંતુ ઈડ કીડિઓથી રહિત છતાં કાપેલાં પેલા હોય તે લેવાં. (૮) For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०१) આચારાંગ-સળ તથા ભાષાતર, से भिक्खू वा भिक्खणी वा भभिकखेजा लहसुणवणं उवागडिछत्तए। तहेव तिण्णि आलायगा। णवरं ल्हसुणं । (८९८) __से भिक्खू या (२) अभिकखेजा ल्हसुणं घा, लहसुणकंदं बा, लहसुण चोयगं वा, लहसुणणालगं वा, भोराए वा पायए पा, से जं पुण जाणेज्जा ल्हसुणं वा, जाय, लहसुण बीयं वा सअंडं जाव णो पडिग्गाहज्जा। एवं अतिरिच्छच्छिण्णेवि। तिरिच्छठिणे परिग्गाहेज्जा । (८९९) से भिक्खू वा (२) आगंतारेसु वा (४) जाव; उग्गहियंसि, जे तस्थ गाहावईण वा गाहावपुत्ताण वा इच्छयाइ आयतगाई उपातिम्म । (९ .) अह भिक्खू जाणेज्जा इमाहिं सत्तहिं पडिमाहिं उग्गहं उगिहित्तए । (९०१) तत्थ खलु इमा पढमापडिमाः-से आगंतारेसु वा (४) अणुदीइ उग्गहं जाएज्जा, जाव, विहरिस्सामो। पढमा पडिमा। (९०२) महावरा दोच्चा पाडेमा:-जस्सणं भिक्खुस्स एवं भवति, " अहं च खलु अण्णसिं भिक्खूणं अटाए उग्गहं गिव्हिस्सामि; अण्णेसिं भिक्खूणं ग्गहिए उग्गहे उवालिस्सामि"। दोच्चा पडिमा । (९०३) आम्रादिसूत्राणा मवकाशो निशीथषोडशोद्देशका दवगंतव्यः २ भवग्रहं गृहीतुं जानीयादितिशेषः ३ द्वितीया प्रतिमा सामान्येन इयंतु गच्छांतर्गतानां संभोगिकाना मसंभोगिकानां चोयुक्तविहारिणां. यत स्तेन्योन्याथं याचंत इति. સાધુ અથવા સાધ્વીએ લસણને વનમાં જતાં પણ એજ મુજબ વર્તવું. (૮૮૮) સાધુ અથવા સાધ્વીએ લસ, લસણનું કંદ, લસણની ફાળ, કે લસણની નાળ ખાવા પીવા છતાં તે જે ઈડાં-કીડિઓથી ભરેલાં કે કાપકુપ વગરનાં હોય તે ન લેવાં કિંતુ ઈ–કીડિઓથી રહિત છતાં કાપેલા પેલા હોય તે લેવાં. (૮૮૯) સાધુ અથવા સાધ્વીએ મુશાફરશાળા વગેરે સ્થળોમાં નિવાસ કર્યા બાદ ત્યાં ગૃહસ્થની કર્મજનક પ્રવૃત્તિથી દૂર રહી વર્તવું. (૧૦) भुनिये अश्य ( भुमि ) सेतां आये सात प्रतिनायो युपी लेमे:- (८०१) પહેલી પ્રતિજ્ઞા -મુશાફરખાના વગેરે સ્થળામાં મુકામ માગી તેના માલેકની રજા લગી शीशु. मे परेसी प्रतिमा. (८०२) બીજી પ્રતિજ્ઞા કોઈ સાધુ એ ઠરાવ કરે કે “બીજા સાધુઓના માટે અવગ્રહ भाश. सने भीनामे सीसी सभा २४ीश." से भी प्रतिज्ञा. (८०३)। ૧ બીજી પ્રતિજ્ઞા, ગચ્છમાં રહેલ સાંગિક યા અસાંભોગિક ઉધક્ત વિહારવાળાને હોય; કારણ કે તેઓ એક બીજા માટે માગે છે, For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન સાળમુ अहावरा तथा पडिमा ' : - जस्सणं भिक्खुस्ल एवं भवति, भिक्खू अाए उग्गहं गिण्डिस्लामि; अण्णेसिं व उग्गहिए उग्गहे ઘર પઢિમા । (૧૦૩) Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ( ૨૦૭ ) अहं च खलु अण्णेसिं णो उचलिलामि । त t 33 अहावरा था पडिमा : - जस्सणं भिक्खुस्स एवं भवति, "लहंच खलु अण्णेसिं भिक्खूर्ण अट्टाए उगाई णो उगिहिस्सामि; अण्णसिं च उग्गहे उगहिए ज्वलिस्सामि । ૩થા પશ્ચિમા! (૧૦) अहावरा पंचम पटिमा :- जस्सणं भिक्खुस्स एवं भवति " अहं च खलु अप्पणी અટાપુ ૩૫દ ૩શિÆિામિ, નો હોર્બ્સ, નો તિખ્ખું, જો કરૂં, જો પંચા। પંચમાં ૫દમ. (૧૦૬) भाव छट्टा पश्चिमा:- से भिक्खू वा (३) जस्सेव उग्गहे उवल्लिएज्जा, जे तत्थ अहासमण्णागते, तंजा, इकडे जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा; तस्स अलाभे उबहुए वा सज्जिए वा विहरेज्जा । छट्टा पडिमा । ( ९०७) सचता पडिमा से भिक्खू वा (२) अहासंथडमेव उग्गहं जाएजा संजहा, पुढचीसिलं वा, कटुलिलं वा, अहासंथडमेव, तस्स लाभे संवसेज्जा; तस्स अलाभे उक्कुदुभो १ तृतीया - एषा स्वाहालंदिकानां यतस्ते सूत्रार्थावदोष माचार्या दभिकांक्षते, आयाचं. २ चतुर्थी, इयंतु गच्छएवाभ्युद्यतविहारिणां जिनकल्पाद्यर्थं परिकर्म कुर्वतां . ૩ વચમા-ચંતુ શિનાવસ્થ. ૨ પટ્ટા, છુપત્તિ નિમન્નિાયે ત્રીજી પ્રતિજ્ઞા: કાઈ સાધુ એવા ઠરાવ કરે કે “હું ખીજા સાધુએના અર્થે અવગ્રહ ( મુકામ ) લઈશ; પણુ ખીજાઓના લીધેલા અવગ્રહમાં રહીશ નહિ. ” એ ત્રીજી પ્રતિજ્ઞા. (૯૦૪) ચેથી પ્રતિજ્ઞા: કાઈ સાધુ એવેલ ઠરાવ કરે કે “ હું બીજા માટે અવગ્રહ નહિ લઇશ; પણ બીજાના લીધેલા અવગ્રહમાં રહીશ. ” એ ચેથી પ્રતિજ્ઞા. (૯૦૫) પાંચમી પ્રતિજ્ઞા:–કાઇ સાધુ એવા ઠરાવ કરે કે “ હું ક્ત મારા માટેજ અવગ્રહ લઈશ; શિવાય એ, ત્રણ,. ચાર, કે પાંચના માટે નહિ લઇશ. ” એ પાંચમી પ્રતિજ્ઞા. (૯૦૬) છઠ્ઠી પ્રતિજ્ઞા: -કાઈ સાધુ અથવા સાધ્વી કોઇના અગ્રહમાં રહી જો ત્યાંજ ઈંડ કે પાળ વગેરની શય્યા મળે તે સુએ; હે તો ઉત્કટુક આસને અથવા ખેશીને રાત્રિ કહાડે. એ છઠ્ઠી પ્રતિજ્ઞા. (૯૦૭) સાતમી પ્રતિજ્ઞા: સાધુ અથવા સાધ્વી અમુક પ્રકારનાજ અવગ્રહ માગે, જેવા કે, પત્થરના તળવાળા યા કાના તળવાળા વગેર, અને તેવાજ જો મળે તે ત્યાં સુએ નહિ તેા ખીજી For Private and Personal Use Only ૧ ત્રીજી પ્રતિજ્ઞા, આહાલ દિક મુનિને હેાય; જે માટે તેઓ સૂત્રાર્યને અવરોષ આચાર્ય પાસેથી ચાહે છે તેમજ આચાર્ય માટે યાચે છે, ૨ ચેાથી પ્રતિમા, ગચ્છમાં રહેલા અશ્રુધત વિહારિ મુનિએ જે જિનકલ્પાદિકના માટે તૈયારી કરતા હોય તેમને હેય. ૩ પાંચમી જિનકલ્પિને હાય. ૪ છઠ્ઠી જિનકલ્પિ વગેરાને હાય Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, ( ૨૦૮ ) वा सज्जिओ वा विहरेज्जा | सत्तमा पडिमा (९०८) इतासि सप्त परिमाणं अण्णयरं, जहा पिंटेसणाए । ( ९०९) सुयं मे आउ, तेणं भगवया एव मक्खायं; इह खलु थेरेहिं भगवंतेहि पंचविहरહે વળત્તે:-સંજ્ઞા, વિદો, રાયોળદ, ગાય,, કાર્પાયરહે, સામિય રહે (૧૧૦) एयं खलु तस्स भिक्खुस्स ( २ ) सामग्गियं ( ९११) (પ્રથમા પૂજા સમક્ષા ) તરેહના મળતાં ઉટુક આસને અથવા બેશીને રાત કહાડે એ સામની પ્રતિજ્ઞા. (૯૦૮) એ સાત પ્રતિજ્ઞ એમાંની ગમે તે પ્રતિજ્ઞાથી વર્તવું. આ સ્થળે આત્માકષઁવર્જનાદિક પિંડૈષણા મુજબ જાણવા. (૯૦૯) Acharya Shri Kailassagarsuri Gyanmandir હે આયુષ્મન, મે સાંભળ્યુ છેઃ તે ભગવાને આ રીતે કહ્યું છે—સ્થવિર ભગવંતેએ પાંચ પ્રકારને અવગ્રહ કહ્યા છે, જેમકે, દેવેદ્રના અગ્રહ, રાજાના અવગ્રહ, ગાથા પતિને અવગ્રહ, સાગારિકના અવગ્રહ, અને સાધમ્નિકને અવગ્રહ, (૯૧૦) એજ બધી સાધુ અથવા સાધ્વીના આચારની સપૂર્ણતા છે કે સર્વ ખતમાં તજવીજથી વર્તવું. (૯૧૧) ( પહેલી ચૂલા પૂર્ણ થઇ ) અા ૧ રાજ શબ્દ ચક્રવર્તિ રાન્ત ઇહીં લેના. ૨ ગાથાપતિ રાજે ઈ જગ્યા જે રાજા ઢાય તેટ લેવા. ૩ સાગારિક શબ્દથી ગૃહસ્થે લેવે. For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) અધ્યયન મનમું, द्वितीया चूला स्थानंनाम सप्तदश मध्ययनम् [ પ્રદેશ ] से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेइ ठाणं ठाइसए; से अणुपधिसेज्जा गाम वा, गगरं वा, जाव सण्णिवे वा। से अणुपविसित्ता गामं वा, जाव सण्णिवेसं वा, से ज्ज पुण ठाणं जाणेज्जा सअंडं जाव समकडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्ज #ામે ફતે જે જગા પૂર્વ સરગારમેળ નેવચં વાર વાપજૂત્તિ (૧૨) इच्चेयाई आयतणाई उवातिकम्म अह भिक्खु इच्छेज्जा चहि पडिमाहिं ठाणं ठा. શરણ ! (૧૩) તમા પત્રમા મા –“ચિત્ત હજુ કલા ; વ કુળ, તિર '; વિવાર તાળ કાદરમ” ! ઘરમા મr. (૧૧) अहावरा दोच्चा पडिमा:-अचित्तं खलु उवसज्जेज्जा; अवलं ज्जा काएण । विप्परिकम्माइ; जो सविणारं ठाणं ठाइहामि । दोच्चा पडिमा । (९१५) । , आकुंचनप्रसारगादि २ पादविहरणं. બીજી ચૂળિકા, અધ્યયન સતરમું. થાન, -- ---- ----- પહેલે ઉદેશ. ( ઊભા રહેવા માટે જગ્યા કેવી પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ ઊભા રહેવા માટેની જગ્યા મેળવવા સારું ગામ નગર કે સધિવેશમાં જતાં જે સ્થાન ઇડા--મકેડી વગેરેથી ભરેલું જણાય તેવું સ્થાન મળતાં છતાં અગ્ય ગણી નહી લેવું. એ રીતે સઘળું શવ્યાધ્યયન માફક જાણવું. યાવત જે સ્થાન પાથી ૫ થતા કંદાદિકથી વ્યાપ્ત હેય તેવું સ્થાન પણ નહિ લેવું. (૧૨) એ ઉપર બતાવેલા કર્મજનક સ્થાનોથી દૂર રહી સાધુએ ચાર પ્રતિજ્ઞાઓથી ઊભા રહેવાનું મુકરર કરવું. (૧૩) ત્યાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે -અચિત્ત સ્થળમાં રહેવું અચિત્ત વસનું અવલંબન કરવું, હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, તથા થોડું ફરવાનું રાખવું. એ પહેલી પ્રતિજ્ઞા.(૧૪) બીજી પતિના:-અચિન સ્થળમાં રહેવું અચિત્ત વસ્તુનું અવલંબન કરવું; હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, કિંતુ ફરવાનું બંધ રાખવું. એ બીજી પ્રતિજ્ઞા. (૧૫) For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૧૦) આચારાંગમૂળ તથા ભાષાન્તર, અાવા તથા દમ-શ્વત્ત રજુ કરવાના અવજ્ઞા જાળ; વિરकम्माइ; णो सवियारं ठागं ठाइस्सामि त्ति । तम्चा पडिमा । (९१६) अहावरा चउत्था पडिमाः-अचित्तं खलु उवसज्जेज्जा, णो अवलयेज्जा काएण, जो विपरिकम्मादी, णो सविचारं ठाणं ठाइस्सामि, वोसहकाए वोसटकेसमंसुलोमणहे संणिरुद्धं वा કાળે રામ રિં; ર૩થા વદમા (૧૭) इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरेज्जा । णो तस्थ किंचिवि વગા . (૧૮) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ज व जएज्जासि ति મ. (૧૨) ठाणसत्तिकयं समत्तं पढम. ત્રીજી પ્રતિજ્ઞા –અચિત્ત સ્થળમાં રહેવું, અવલંબન કંઈ પણ ન કરવું; હાથ પગનું આકુંચન–પ્રસારણ કરવું; અને ફરવાનું બંધ રાખવું. એ ત્રીજી પ્રતિજ્ઞા (૧૬) ચેથી પ્રતિજ્ઞા.-અચિત્ત સ્થળમાં રહેવું, અચિત્ત વસ્તુનું પણ અવલંબન ન કરવું, હાથ પગનું આકુંચન કે પ્રસારણ ન કરવું, તેમજ હરવું ફરવું પણ નહિ; કિંતુ શરીર તથા દેશ, સ્મબુ, લેમ, અને નબેને (મુકરર વખત સુધી ) સરાવીને એટલે કે મારા નથી એમ ગણીને નિઃપ્રકંપપણે રહેવું. એ ચોથી પ્રતિજ્ઞા. (૮૧૭) એ ચાર પ્રતિજ્ઞાઓમાંથી ગમે તે પ્રતિજ્ઞા ધારીને વર્તવું. કદાચ કોઈ એ પ્રતિજ્ઞાઓ નહિ ધારે તેને અવર્ણવાદ ન કર. (૧૮) એ સઘળી સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સાવધાનપણે વર્તવું. (૮૧૮) For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અઢારમું. (૧૧), निषीथिका नामक मष्टादश मध्ययनम् [ પ ] से भिक्खू वा भिक्खुगी वा अभिकंखति मिलीहियं गमगाए; से पुण णिसीहियं जा. जा सअंडं सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं मिसीहियं अणेसणिजं लाभे संते जो વૈતિક્ષમા (૧ર૦) से भिक्खू वा (२) अभिकंखइ मिसीहियं गमणाए; से जं पुण. मिसीहियं जाणेजा अप्पंडं अपपा जाय मकडासंताणयं, तहप्पगारं मिसीहियं फासुवं एसणिजं लाभे संते वेतिस्सामि । एवं सेजागमणं गोयन्वं, जाव उदयपसूपाए त्ति। (९२१) . તરથ યુવા વાતિવર વા, વાવવા, સંવ , અમિતધારે nિहियं गमणाए, ते णो अण्णमण्णरस कायं आलिंगेज वा विलिंगेज्ज वा चुंबेज वा दंतेहि યા ગઢુિં વા ૪જી વા (રર) ___ एयं खलु तस्स भिक्खुस्त भिश्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहिए सामए सदा जएज्जा सेयामणं मण्णेज्जासित्ति बेमि. (९२३) (ણિી વાર માં વિદ્ય) , स्वाध्यायभूमिः અધ્યયન અઢારમું. નિશીથિકા.' પહેલો ઉશ. (અભ્યાસ કરવા માટે જગ્યા કેવી પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ સ્વાધ્યાય કરવા માટે (પિતાનો ઉપાશ્રય છોડી બીજી જગ્યાએ જતાં તે જગ્યા જીવજંતવાળી જણાય તે મળતાં છતાં અયોગ્ય ગણું નહિ લેવી. (૮) સાધુ અથવા સાધ્વીએ સ્વાધ્યાય કરવા માટે (પિતાને ઉપાશ્રય છેડી) બીજી જગ્યાએ જતાં તે જગ્યા જીવજંતુથી રહિત જણાય ને તે મળે તે એગ્ય જાણીને લેવી. એ રીતે સઘળી બિના શયા નામના અધ્યયનના મુજબ લેવી. (૨૧) * જે ત્યાં બબે, ત્રણ ત્રણ, ચાર ચાર કે પાંચ પાચ સાધુએ તેવી સ્વાધ્યાય ભૂમિમાં જાય તો ત્યાં તેમણે એક બીજાના શરીરને આલિંગન કે સ્પર્શ અથવા દંત કે નથી છેદન નહિ કરવું. (૨૨) એ સઘળી સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સાવધાન રહી હમેશા ઉઘમવંત થઈ રહેવું. અને એજ કલ્યાણ કર્તા છે એમ માનવું. (૩) ૧ અભ્યાસ કરવા માટે બીજી જગ્યા. For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) આચારાંગ-મળ તથા ભાષાન્તર, उच्चार-प्रश्रवणं नाम एकोनविंश मध्ययनम् 'રિફ્રેશ ]. से भिक्ख धा भिक्खुणी चा उच्चारपासवणकिरियाए सव्वाहिज्जमाणे सयस्स पायपुर. णस्स' असतीए तओ पच्छा साहम्मियं जाएज्जा । (९२४) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण थंडिलं जाणेज्जा सअंडं सपागं जाव मापसंताणय, सहप्पगारंसि थंडिलंलि णो उच्चारपासवणं वोसिरेजा। (१२५) से भिक्खू वा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा अप्पपाणं अप्पषीयं जाव मकहासंताणयं, तहप्पगारंसि थंडिलंसि उच्चारपासवणं वोसिरेज्जा। (९२६) જે મિક્ વા (૨) છે જે કુળ થી જ્ઞાળેલા -અપિરિયા, જે સાવિ ૪. मुहिस्स, अस्लिपडियाए बहवे साहम्मिया समुद्देस्स, अस्सिपडियाए एगं साहम्मिणिं समु. हिस्स, अस्सिपडियाए बहवे समणमाहणवणीमगा पगणिय पगणिय समुहिस्स पाणाई (1) जाव उद्देस्सियं चेतेति, तहप्पगारं थंडिलं पुरिसंतरकडं जाव बहिया णीहडं वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । (९२७) , पादपुच्छनं समाध्यादिकमिति. અધ્યયન ઓગણીશમું. ઉચ્ચાર પ્રશ્રવણ પહેલે ઉદેશ. (સ્થડિલ માટે કેવી જગા પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ ખરચુ પાણુની પીડા થતાં પિતાના માત્રકમાં તે કરવાં; પણ જે પિતા પાસે માત્રક ન હોય તે પછી બીજા સાધુના પાસેથી માગી લઈ તેમાં કરવાં.(૨૪) સાધુઅથવા સાધ્વીએ જે જગ્યા જીવ જંતુવાળી જણાય ત્યાં ખરચુપાણી કરવા નહિ દર૫) સાધુ અથવા સીબીએ જે જગ્યા નિજીવનનિર્ભ જણાય ત્યાં ખરચુપાણી કરવા દર૬) સાધ અથવા સાધ્વીને જે જગ્યા એવી જણાય કે આ જગ્યા એક અમુક સાધુનામાટે બનાવેલી છે યા એક અમુક સાધ્વીના માટે બનાવેલી છે યા ઘણી સાધ્વીએના માટે બનાવેલી છે અથવા ઘણુ શમણ બ્રાહ્મણ કે ભીખારીઓમાંના દરેકના માટે પૃથક પૃથક ઠેરાવી ઠેરાવીને ઘણા જીવ જંતુની હિંસા પૂર્વક બનાવવામાં આવી છે. એ રીતે જે જગ્યા ઐશિકષદુષ્ટ જણાય તેવી જગ્યા પુરૂષાંતરસ્વીકૃત અથવા અસ્વીકૃત છતાં તેમાં તેમણે ખસુપાણી કરવા નહિ. (૭) ૧ ખરચુ પાણી. ઝાડે પેશાબ, For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ઓગણીસમું. (२१३) से भिक्खु वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा बहवे समग-माहण-केवण-वणीमग-प्रतिह, समुहिस्स पाणाई (४) जाव उद्देलियं चेतति, तहप्पगारं थंडिलं अपुरिसंतरकडं जाव बहिया अगीहडं वा, अण्णयरसि वा तहप्पगारंसि' थंडिलंसि जो उच्चारपासवगं वोसिरेना । (९२८) मह पुण एवं जागेज्जा पुरिस्तरकड जाव बहियाणीहडं वा, अण्णयरंसि तहप्पगारंसि पंडिलंलि उबारपासवणं वालिरेजा। (९२९) , से भिक्खू चा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा अस्सिपडियाए कयं वा, कारिय चा, पामिचियं घा, ॥ वा, घर वा, लित्तं वा, मद्रं वा, सपधूवितं वा, अण्णयरंसि सहप्पगारंसिर थंडिलसि णो उच्चारपासवणं वोसरेज्जा । (९३०) से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-इह खलु गाहावई वा गाहावद पुत्ता वा, कंदणि वा मूलाणि वा जाव हरियाणि वा अतातो बाहिणीहारात, बाहा गो वा भंतो साहरं ते, अण्णयरंसि वा तहप्पगारंसि थोडसंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । (९३१) से भिक्खू वा (२) से जं पुग थांडलं जाणेना-खंधंसि वा पीढसि वा, मंसि वा, मालसि वा, अरंसि वा, पासायांस वा,-अण्ण परंसि थोडलंसि णो उच्चारपासवणे वो सिरेग्जा । (९३२) से भिक्खू वा (२) सेज्जंपुण थेंडिलं जाणेज्जा अणंतरहियाए पुढवीए, ससणिद्धाए , यावतिके २ उत्तरगुणाशुद्धे સાધુ અથવા સાધ્વીએ જે જગ્યા ઘણું શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, ભિખારી, તથા મુસાફરોના માટે સામાન્યપણે કરવામાં આવેલી જણાય, તેવી જગ્યા અપુરૂષાંતરકૃત અથવા વગર વપરાએલ હતાં તેમાં ખરચુ પાણી કરવા નહિ. (૨૮). પણ જે તેવી જગ્યા પુરૂષાંતરક્ત અથવા વપરાયલ જણાય તેમાં ખરચુપાણી ४२५० (२८) સાધુ અથવા સાધ્વીએ, જે જગ્યા તેમને માટે જ કરેલી હોય ત્યા કરાવેલી હોય, યા ભાડે રાખેલી હેય, યા છજાવેલી હોય, યા સમરાવેલી હોય, યા લીપાવેલી હોય, યા ટેકરા ભાંજી સરખી કરાવેલી હોય, યા ધૂપ આપીને સુગંધિત કરેલી હોય તેવી જગ્યામાં ખરચુરાણું કરવાં નહિ. (૩૦) સાધુ અથવા સાધ્વીને જે જગ્યા એવી જણાય કે આ જગ્યામાં ગ્રહો કે ગૃહસ્થના પુત્રો કંદ, મૂળ, બીજ કે લીલેરી અંદરથી બાહર લાવે છે યા બહેરથી અંદર લાવે છે, તેવી જગ્યામાં તેમણે ખરચુ પાણી કરવાં નહિ. (૩૧) સાધુ અથવા સાધ્વીએ થાંભલા, બજેટ, માંચા, માળ, અગાસી, પ્રાસાદ કે તેવી જાતની જગ્યાઓ પર ખરચુ પાણી કરવાં નહિ. (૩૨) - સાધુ અથવા આર્યાએ સચિત્તમાટીવાળી જમીનમાં, લીલી માટીવાળી જમીનમાં, કાચી For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२१४ ) मायाराग-भग तथा सान्त२. पुढी , ससरक्लाए पुढ धीए, मायामकडाए, चित्तमंताए, सिलाए वित्तमंताए, लेलुए चित्तमंताए, कोलावासंसि वा दारुयास वा, जीवपहायासे व जाव मकडासंताणयसि वा, अण्णय से बा तहप्पगारांसे थडिलंसि को उच्चारपासवणं चोलिरेजा । (९३३) . से भिक्खू वा (२) सेजंपुण थडिलं जाणेज्जा-इह खलु गाहावई वा गाहावइपुत्ता वा, कंदाने वा जाव बोयाणि वा परिसा.सु वा परिसाडेति वा परिसाडिस्संति वा-अप्णयरा वा तहमारंसि थोडेलंत जो उच्चारपासवणे वो सिरेज्जा । (९३४) से भिक्खू वा (२) सेज्जपुण थंडिलं जाणेज्जा-इहखलु गाहावई वा गाहावइपुत्ता वा, सालीणि वा, वीहीणि वा, मुग्गाणि वा, मासाणि वा, कुलत्थाग, जवाणि वा, जवज. वाणि वा, पतिरंसु वा पतिगत वा पतिरिस्संति' वा-अण्णयरंसि वा तहप्पगारंसि थोडेलसि णो उच्चारपासवगं वोसिरेज्जा । (९३.) से भिक्खू वा (२) सेज्जपुग थंडिलं जाणेज्जा-आमोयाणि५ वा घसाणि वा, भिलुपाणि' वा, विज्जुलाणि वा, खाणुयाणि वा, कडयाणि वा, पगडाणि१० वा, दणि वा, पदुग्गाणि १ वा, ममाणि वा विसमणि वा- अण्ण परंसि वा तहपगारंसि थंडिलंति को उच्चारपासवणं वोसिर जा । (९३६ से भिक्खू वा (२) सेपुग थंडिलं जाणेज्जा-माणुसरंधणाणि वा महिसकरणाणि वr वसभकरणाणि वा अस्सकरणाणि कुक्कुडकरणाणि वा लावयकरणाणि वा वयकरणाणि वा १ घणवासे २ उप्ततः ३ वसाने ४ वस्यांत. ५ आमोकानि कचवरपुंजाः ६ घसा वृहत्योभूमिराजयः ७ लक्षणभूमिराजयः ८ पिच्छलाने ९ इक्षुयोतिकादिदंडकः १० प्रगर्त्ता महागती ११ कुडयप्राकारादीनि માટીવાળી જમીનમાં, સચિત્તશિળામાં, સચિત્તપત્થરામાં, કીડાવાળા લાકડા પર અથવા એવી જાતના જીવ જંતુસહિત સ્થળમાં ખરચુ પાણી નહિ કરવાં. (૪૩૩) સાધુ અથવા સાધ્વીએ જે જગ્યામાં ગૃહસ્થ કે ગૃહસ્થપુત્રોએ કંદ, મૂળ, કે બીજ ભર્યા હતા ત્યા ભરે છે યા ભરશે તેવી જાતના સ્થળમાં ખરચુ પાણી હિ જવું. (૩૪) - સાધુ અથવા સાધ્વીએ જે સ્થળમાં ગૃહસ્થ યા ગૃહસ્થપુત્રોએ, ભાત, જવ, મગ, અડદ, કુલથી, જવ, તથા જવજવ વાવ્યા હોય વાવતા હોય કે વાવવાના હેય તેવા સ્થળે, ખરચુ પાણી નહિ કરવાં. (૩૫) - સાધુ અથવા સાબીએ, કચરાના ઢગલામાં, બહુ ફાટેલી જમીનમાં, થોડી ફાટેલ જમીનમાં, કાદવમાં, જ્યાં થાંભલાઓ હેય ત્યાં, જ્યાં સેલડી કે જારના સાંત પડ્યા હોય ત્યાં, ગર્તઓમાં, ગુફાઓમાં, અથવા કોટકિલ્લામાં તેઓ સપાટ યા ખરબચડા છતાં ત્યાં ખરચુ પાણી नड ४२३i. (८३६) સાધુ અથવા સાધ્વીએ જે સ્થળમાં માણસો માટે રાંધવા કરવાનાં કામ થતાં હોય मया या सेंस, पास, १६, घोस, १४३, साप, त, तित्त२, भूतर, ३ ४५०४ For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ઓગણીસમું. * ( २१५) तित्तिरकरणाणि वा फवोयकरणाणि वा कपिजळकरणाण वा-अण्गयरंसि वा तहप्पगारंसि यंडिलंसि णो उच्चारपासवणं बोलिरेजा । (९६७) से भिक्खू वा (२) सेन्जपुग थडिलं जाणेज्जा वेहासटाणेसु वा गिद्धपिट्टागेसु वा तरूपतणटाणेसु वा मेरु पत्रणटाणेसु वा विसभक्खणयटाणेसु वा अगणिकंडयदाणेसु वाभण्णयरात तहप्पगारंसि जो उच्चारपासवणं चोसिरेज्जा । (९३८) से मिक्ख वा (२) संज्पुण थंडिलं जाणेज्जा-आरामाणि वा उज्जाणाणि वा वाणि या वणसंडाण वा देवकुलाणि वा सभाणि वा पवागि वा-अग्णयरांस व तहपगारंसि थं. दिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । (९३९) से भिक्खू वा (२) सेज्जपुण थंडिलं जाणेज्जा-अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा---अण्णयरंसि तहप्पगारंसि थंडिलंसि णो उच्चार गासवगं वो. सिरेजा। (९४०) से भिक्ख वा (२) सेजंपुण थंडिलं जांगेजा-तियाणि वा चउक्काणि वा चच्चराणि वा चउम्मुहाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि डिलसि णो उच्चारपासवगं वो सिरेजा । (९४१) से भिक्खू वा ( २ ) सेजंपुण थंडिलं जाणेजा इंगारड हेसु वा खारडाहेसु वा मडयडाहसु वा मख्यथूभियासु वा मडयचेइएसु वा अण्णयरंसि वा तहपगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेजा । (९४२) : से भिक्व वा (२ ) सेज्जंपुण थंडिलं जाणेजा-गदियाययणेसु वा पंकाययणेसु वा १ मेरुश्चात्र पर्वतोभिधीयते. વગેરે રાખવામાં આવતા હોય તેવા સ્થળે ખરચુ પાણી નહિ કરવાં. (૩૭) સાધુ અથવા સાધ્વીએ જે ઠેકાણે માણસો ફાંસું લેતા હોય અથવા જ્યાં પિતાને વૃદ્ધભક્ષણ કરાવતા હોય અથવા જ્યાં ઝાડ ઉપરથી પડતા હોય અથવા જ્યાં પર્વત ઉપરથી પૃપાપાત કરતા હોય અથવા જ્યાં વિષ ખાઈ ભરતા હોય અથવા જ્યાં અગ્નિમાં પ્રવેશ કરતા હોય તેવા સ્થળે ખસ્યુપાણી નહિ કરવાં. (૩૮) साधु अथवा साध्यामे, पान, "या, 4, सधुवन, हे, सभा, पाणी पायाना પ્રપ વગેરે સ્થળે ખસૃપાણી નહિ કરવાં. (૩૮) સાધુ અથવા સાધ્વીએ કિદત્રાના કોઠા, કોટ તથા સહેરના વચ્ચે કરવા માટે રાખેલા માર્ગ, દરવાજા, ખડકીઓ, ઈત્યાદિ સ્થળે ખયુપાણી નહિ કરવાં. (૪૦) સાધુ અથવા સાધ્વીએ બિક પ્રદેશમાં, ચોકમાં, ચાટામાં, વાટામાં કે એવી જાતના अन्य स्थामा ५२युपाणी ना ४५i. (८४१) । - સાધુ અથવા સાધ્વીએ, લીંબાડામાં, ક્ષારની ભઠ્ઠીઓમાં, મુડદા બળતા હોય ત્યાં, મરેલાઓ પર જ્યાં સૂપ (ઘુમટ) કરેલા હોય ત્યાં, મરેલાઓ પર જ્યાં ચય (દેવળ) કરેલા डाय Ai, ॥ मेवी तना अन्य स्यामा परयु नदि ४२३i. (५४२) સાધુ અથવા સીબીએ નદીના તીર્થસ્થાનોમાં, કાદવના તીર્થસ્થળમાં, વંશપરંપરાથી For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २१९) આચારાંગ-સળ તથા ભાષાન્તર, उग्वाययणेसु वा सेय..वहति वा-अण्णयरंसि वा तहप्पगारंसि पंडितसि णो उच्चारपासवणं वोसिरजा । (९४३) से भिक्खू वा ( २ ) सेग्नंपुण थंडिलं जाणज्जा-गवियासु वा मट्टियखागियासु, णविय सु वा गोप्पलहियासु गवादणोसु वा, खगीसु वा, अण्णयरासे वा तहप्पगारंसि धंडि. लंसि णो उच्चारपासवणं वासिरेन्जा । (९५५) __ से भिक्खू वा ( २ ) सेज्जंपुण थाष्ठलं जाणेज्जा-हागवञ्चसि' वा, सागवचंसि वा, मूलगवच्चंति वा, हत्थंकरवरचलि वा, अण्णयरसि वा तहप्पगारसि थोडलंसि णो उउचारपासवर्ग बोसरंज्जा । (९४५) से भिक्ख वा (२) सेज्जंपुण थंडिलं जाणेज्जा-असणवणांस वा, सणवणास घा, धाय वगंसि वा, केयईवगंसि वा, अंबध गसि वा, असोगवर्णसि वा, णागवणंसि वा, पुण्णागवणंसि वा, चुण्गगवगंसि वा, अण्णयरेसु वा तहप्पगारेसु पत्तोवएसु वा, पुष्फोवएसु वा, फलोवएसु वा, बीओवएसु वा, हरिओवएसु वा, णो उच्चारपासवणं वोसिरेज्जा । (९४६) से भिक्खू वा (२) सयपाययं वा परपाययं वा गहाय सेत्तमायाए एगंत मवक्कमेज्जा अणावायसि असंलोइयंसि अप्पपाणंसि जाव मछडासंताणयंत अहारामंसि वा उवस्सयसि उच्चारपासवणं वोसिरेज्जा; वोसिरित्ता सेत्तमादाय एर्गतमव करेजा अणावायांस जाव मक. डासताणयंसि अहारामंसि वा ज्झामथंडिलंसि वा अण्णयरंसि वा तहपगारंसि थंडिलंसि अचित्तंसि ततो सजयामेव उच्चारपासवगं परिडवेज्जा । (९४७) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जाव जएज्जासि त्ति मि । ९५४ उच्चारपासवणसत्तिकयं समत्तं तइयं १ डालप्रधानशाकं तद्वति ચાલતા આવેલા પૂજનીય સ્થળોમાં, કે પાણી સીંચવાની નીક વગેરે સ્થળોમાં ખરચુપણું नहि ४२वां (८४3) સાધુ અથવા સાધ્વીએ માટીની નવી ખાણોમાં, ગાયને ચરવાના નવા ગોચરસ્થળામાં, કે ખાણોમાં ખરચુ પાણી નહિ કરવાં (૪૪) સાધુ અથવા સાધ્વીએ દાળવાળા સ્થળામાં, શાકવાળા સ્થળામાં, કે મૂળાદિકંદવાળા સ્થળામાં ખરચુપણ નહિ કરવાં (૯૪૫) સાધુ અથવા સાધ્વીએ બીયાના વનમાં, સણના વનમાં, ધાઉડાના વનમાં, કેતકીના વનમાં, આંબાને વનમાં, અશોકના વનમાં, નાગના વનમાં, પુનાગના વનમાં, ચૂર્ણકના વનમાં, અથવા એવી જાતને બીજા પુત્ર પુષ્પ ફળ બીજ તથા લીલોતરી સહિત સ્થળમાં ખરચુ પાણી नहि २ (८४९) સાધુ અથવા સબ્રીએ પિતાનું અથવા બીજાનું પાત્ર લઈ એકાંત સ્થળમાં જ્યાં કઈ આવે નહિ તથા જ્યાં કોઈ દેખે નહિ તેવા નિર્જીવ સ્થળમાં ખરચુ પાણી કરવાં-કરીને તે પાત્ર લઈ આરામ કે બળેલા સ્થળમાં અથવા એવી જાતના અન્ય અચિત્ત સ્થળમાં યતના पूर्व ५२४५११. (५४७) આ બધું સાધુ તથા સાબીના આચારનું સંપૂર્ણપણું છે કે તેમણે સર્વ બાબતમાં સાनयी वत. (४८) For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વિમુ, (२१७) NAMAnnnn.mr.AAAAAAMAA शब्दनामकं विंशतितिम मध्ययनम्, [एकोदेशं] से भिक्खू वा भिक्खुणी वा मुइंगसद्दाणि वा, नंदीमुइंग सहाणि वा, ज्झलरिसदाणि घा, अण्णयराणि वा तहप्पगाराणि विरूवरूवाणि वितताई सदाई कण्णलोयपडियाए णो अभिसंधारेजा गमणाए । (९४९) से भिक्खू वा (२) अहावेगइयाइं सदाइं सुति, तंजहा, वीणास हाणि बा, विपंचिसहाणि धा, बच्चीसगसहाणि वा, तुणयसद्दाणि वा, पणयसदाणि वा, तुंबवीणियलद्दाणि वा, दुकुलसद्दाणि व', अण्णयराइ वा तहप्पगाराइं विरूवरूवाणि सदाणि तताई कण्णसोयपडि. याए णो अमिसंधारेजा गमणाए। (९५०) से भिक्खू वा (क) अहावेगइयाइं सदाइं सुति, तंजहा, तालसहाणि वा, कंसता. सहाणि वा, लत्तिय सहाणि वा, गोहिय सहाणि वा, किरिकिरिय सहाणि वा, अण्णयराणि वा तहप्पगाराई विरूवरूवाइं तालसद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेजा गमणाए। (९५१) १ लत्तिका कंशिका. २ गोहिका भांडानांकक्षा. ३ किरिकिरिया वंशादिकंबिका. અધ્યયન વીશમું. nskપહેલો ઉદેશ. (सुनिये शभा माहित न धु.) સાધુ અથવા સાધ્વએ મૃદંગ, નાંદીમૃદંગ, તથા ઝાલર વગેરાના વિતત શબ્દો સાંભवा नलि. (८४४) સાધુ અથવા સાધ્વીએ વીણા, વિપંચી, વર્તીશક, તુનક, પણવ, તુંબવીણ, દુકુલ पोराना तत शो सint orj नलि. (८५०) સાધુ અથવા સાધ્વીએ તાળ, કસતાળ, શિકા, ગેહિકા, કિકિરિકા વગેરાના તાલ શબ્દો સાંભળવા જવું નહિ. (૯૫૧) For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( २१८ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર से भिक्खू वा ( २ ) अहावेगइयाइं सहाई सुणेति, तंजहा, संखसद्दाणि वा, वेणुसद्दाणि बा, वंससद्दाणि वा, खरमुहीसहाणि वा, पिरिपीरियसहाणि वा अण्णयराई वा तपगाराई विरूवरूवाइं सद्दाई झुसिराई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ( ९५२) Acharya Shri Kailassagarsuri Gyanmandir से भिक्खू वा ( २ ) अहावेगइयाई सहाई सुणेति, तंजहा, वप्पाणि वा, फलिहाणि वा, जाव सराणि वा, सरपंतियाणि वा, सरस्सरपंतियाणि वा, अण्णयराई वा तहप्पगाराद्दं विरूवरूवाई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ( ९५३) से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाई सुणेति, तंजहा, कच्छाणि वा, णूमाणि वा, गणाणि वा, वाणि वा, वणदुग्गाणि वा, पव्वयाणि वा, पव्वयदुग्गाणि वा, अण्णयराई वा तहष्पगाराईं विरूवरूवाई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ( ९५४) वा, से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाई सुणेति, तंजहा, गामाणि वा नगराणि वा, निगमाणि वा, रायहाणिओ वा, आसमपद्यणसंणिवसागि वा अण्णयराई वा तहप्पगाराई सहाई णो अभिसंघारेज्जा गमणाए । ( ९५५) से भिक्खू वा ( २ ) अहावेगइयाई सहाई सुणेति, तंजहा, आरामाणि वा, उज्जाणाणि वणाणि वा, aणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा, अण्णयराई वा पगाराई सहाई णो अभिसंधारेज्जा गमणाए । ( ९५६ ) से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाई सुणेति, तंजहा, अाणि वा, अहालयाणि वा, चारेयाणि वा, दाराणि वा, गोपुराणि वा, अण्णयराई वा तहप्पाराई सद्दाहं णो अभिसंधारेज्जा गमणाए । ( ९५७ ) સાધુ અથવા સાધ્વીએ શંખ, વેણુ, વંશ, ખરમુખી,પિરપિરિકા વગેરાના સુષિર શબ્દો सांवा वुं नहि. (एप२) સાધુ અથવા સાધ્વીએ, ખેત્રાના યારડાં, ખાઇ, તળાવ, વગેરા સ્થળામાં થતા શબ્દ સાંભળવા ત્યાં નહિ જવું. (૯૫૩) साधु व्यथवा साध्वीमे, नगम अहेश, वनस्पतिनी घटा, घीय जाडी, वन, वनदुर्ग, પર્વત, પર્વતદુર્ગ, ઇત્યાદિ સ્થળામાં થતા શબ્દો સાંભળવા ત્યાં નહિ જવું. (૯૫૪) साधु अथवा साध्वीये गाम, नगर निगम, राजधानी, साश्रम, पाटण, सन्निवेश વગેરા સ્થળામાં થતા શબ્દો સાંભળવા નહિ જવું. (૯૫૫) साधु अथवा साध्वीये, याराम, उद्यान, वन, वनखंड, हेवण, सभा, पानीयशाणा, વગેરા સ્થળે!માં થતા શબ્દો સાંભળવા નહિ જવું. (૯૫૬) સાધુ અથવા સાધ્વીએ, અગસી, ભમતી, દરવાજા, કે ગોપુર વગેરા સ્થળેામાં થતા शब्द सांभजवा नहि नपुं. (एय७) ૧ (મૂળ પક્ષમાં એમ છે કે યારડાં, ખાઇ, તળાવ વગેર શબ્દો સાંભળવા નહિ જવું, એમ અગાઊ પણ નવું.) For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વિશકું. (२१८) से भिक्ख वा (२) महावेगइयाई सदाइं सुणेति, तंजहा, तियाणि वा, चउकाणि वा, चच्चराशि वा, चउम्मुहाणि वा, अण्णयराई वा तहप्पगाराइं सहाई णो अभिसंधारेज्जा गमणाए। (९५८) से भिक्खू वा (२) अहावेगइयाइं सद्दाइं सुणेति, तंजहा, महिसटाणकरणाणि वा, वसभटाणकरणाणि वा, अस्सटाणकरणाणि वा, हस्थि ाणकरणाणि वा, जाव, कविंजलटाणकरणाणि वा, अण्णयराई वा तहप्पगाराई सद्दाई णो अभिसंधारेज गमणाए। (९५९) से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाइं सुणेति, तंजहा, महिसजुद्धाणि वा, वसभसुद्धाणि वा, अस्सजुद्धाणि, वा, हस्थिजुद्धाणि वा, जाव कविंजलजुद्धाण वा, अण्णयराई वा तहप्पगाराइं, णो अभिसंधारेज्ज गमणाए । (९६०) से भिक्खू वा भिक्खुणी वा अहावेगयाइं सदाइं सुणेति, तंजहा,-पुव्वाणाणि वा,' हयजूहियटाणाणि वा, गबजूहियटाणाणि वा, अण्णयराई वा तहप्पगाराई णो अभिसंधारेज्ज गमणाए । (९६१) से भिक्खू वा भिक्खुणी वा जाव सुणेति, तंजहा,-अक्खाइयट्राणाणि वार, माणु. म्माणियटाणाणि वा, महयाहयण-गीय-वाइय-तंति-तल-ताल-तुडिय-पडुप्प वाइयटाणाणि वा, अण्णयराई वा तहप्पगाराई णो अभिसंधारेज गमगाए । (९६२) से भिक्खू वा भिक्खुणी वा जाव सुगेति, तंगहा, कलहाणि वा, डिवाणि वा, ड ' पूर्वमिति द्वंद्वं वधूवरादिकं तत्स्थानं वेदिकादि तत्र श्राव्यगेयादिशब्दश्रवणप्रतिज्ञया न गच्छेत् । २ आख्यायिकास्थानानि वा । સાધુ અથવા સાધ્વીએ, ત્રિક (ત્રિખણ), ચોક, ચવાણું, કે ચોમુખ વગેરે સ્થળે यता शम्। साल नलि . (४५८) साधु २५॥ सापामे, भलिपश्थान, वृषमस्थान, अशाणा, हाथीस्थान, तया अपि જળ વગેરા પક્ષીઓના સ્થાનમાં થતા શબ્દો સાંભળી નહિ જવું. (૮૫૮). સાધુ અથવા સાધ્વીએ પાડા, બળદ, ઘોડા, હાથી, કે કપિંજળ પક્ષિ વગેરાના યુદ્ધ यता सामजी त्यां सामण नEि org, (८९०) સાધુ અથવા સાધ્વીએ વર કન્યાની ચોરીના સ્થાને, અથવા હાથી કે ઘોડાઓ જ્યાં રહેતા હોય તે સ્થાને શબ્દો સાંભળવા નહિ જવું. (૧) સાધુ અથવા સાધ્વીએ, વાર્તાઓ થતી હોય તેવા સ્થળે, તેલ માપ થતા હોય તેવા સ્થળે, તથા જ્યાં મોટાં નાચ ગીત કે વીણા-તાલ-મૃદંગાદિકના વાદિત્ર થતા હોય તે સ્થળે શબ્દો સાંભળવા નહિ જવું. (૬૨) સાધુ અથવા સાળીએ જ્યાં કલહ, કંકાશ, કે ડમર થતા હોય તેવા સ્થળે અથવા For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર मराणि वा, दोरज्जाणि वा, विरुद्धरजाणि वा अण्णयराई वा तहष्पगाराई णो अभिसंधारेज गमणाए । ( ९६३) से भिक्खु वा भिक्खुणी वा जाव सद्दाई सुगेति खुड्डियं दारियं परिभूयं मंडियालंकिय- मित्तसमाणियं पेहाए, एग पुरिसं वा वहाए णीणिजमाणं पेहाए अण्णयरांहूं वा तहपगाराई णो अभिसंधारेज्ज गमणाए । ( ९६४) से भिक्खु वा भिक्खुणी वा अण्णयराई विरूवरूवाई महासवाई 3 एवं जाणेजा, तंजहा, बहुसगडाणि वा, बहुरहाणि वा, बहुभिलक्खूणि वा, बहु पच्चताणि वा, अण्णयराई वा तहप्पगाराहं विरूवरूवाई महासवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज गमाए । (९६५) से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाई महुस्सवाई एवं जाणेज्जा, तंजहा, इत्याणि वा, पुरिसाणि वा, थेराणि वा, उहराणि वा, मज्झिमाणि वा, आभरणविभूसियाणि वा, गायंताणि वा, वार्यताणि वा, णच्चताणि वा, हसंताणि वा, रमताणि वा मोहंताणि वा, विपुलं असणपाणखाइमसाइमं परिभुंजताणि वा परिभाईताणि वा, विच्छड्डूयमाणाणि वा, विग्गोवयमाणाणि वा अण्णयराई वा तहप्पगाराई विरूवरूवाद्धं महुस्सचाई कण्णसोयपडियाए णो अभिसंधारेज गमणाए । ( ९६६ ) से भिक्खू वा भिक्खुणी वा णो इहलोइएहि सद्देहिं णो परलोइएहिं सहिं, णो १ परिवृतां २ नीयमानां अश्वादिना. ३ महाश्रवस्थानानि ४ पारापतादिकृतैः જ્યાં એ રાજ્ય કે વિરૂદ્ધ રાજ્ય હાય તેવા સ્થળે શબ્દો સાંભળવા નહિ જવું. (૯૬૩) સાધુ અથવા સાધ્વીએ સારી રીતે શણુગારેલ નાની છેાકરીને ધણા જણાએ વીંટાચલી અને ઘેાડાપર ચડાવીને લઇ જવાતી જોઇ, અથવા કોઇ પુરૂષને વધ કરવા લઇ જેपातो त्यां सांजवा नहि. धुं, (४६४) સાધુ અથવા સાધ્વીએ અનેક પ્રકારના મહા આશ્રવના સ્થાન, જેએમાં ઘણાં ગાડાં, ધણા રથ, ઘણા મ્લેચ્છ, કે ધણા આજુબાજુના લોક એકઠાં થયાં હાય તેવા સ્થાનેમાં કાનથી શબ્દ સાંભળવાને નહિ જવું. (૯૬૫) સાધુ અથવા સાધ્વીએ અનેક પ્રકારના મહેાત્સવો કે જેમાં સ્ત્રી, પુરૂષ, વૃદ્ધ, બાળ, તથા જુવાને શણગાર સજી ગાતા હોય, વાવતા હોય, નાચતા હાય, હસતા હાય, રમતા હાય, મેાહ પામતા હોય, તથા ધણું અશનપાનખાદિમસ્વાદિમરૂપ આહાર જમતા હેાય, અરસપરસ દેતા લેતા હોય, છાંડતા હોય, કે સાચવી રાખતા હોય તેવા મહાત્સવાના સ્થળે શબ્દ સાંભળવા નહિ જવું. (૯૬૬) સાધુ અથવા સાધ્વીએ સ્વજાતિના શબ્દવડે અથવા વિજાતીયના શબ્દવડે, સાંભળેલા For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વિશકું. (૨૨૧ ) सुतेहिं सद्देहि, णो असुतेहिं सद्देहि, णो दिटेहिं सद्देहि, णो अदिडेहिं सद्दहि, णो सजेजा, જિજ્ઞા, જો મુi[, જો મોઢા (૧૬૭) एयं खलु तस्स भिक्षुस्स भिक्खुणीए वा सामग्गिय जाव जएजासि त्ति बेमि । ९६८ सहसत्तिक्वयं चउत्थं. શબ્દો વડે અથવા વગર સાંભળેલા શબ્દો વડે, તેમજ દીઠેલા શબ્દો વડે અથવા અણદીઠેલા શબ્દો વડે, આસક્ત, રક્ત, રુદ્ધ મોહિત, કે તન્મય ન થવું. (૬૭) એજ તે સાધુ અથવા સાધ્વીને પરિપૂર્ણ આચાર છે કે તેમણે બધી બાબતોમાં સદા ચહ્નવંત રહેવું. (૧૮) ', 'કેમ For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२२ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, रूपाख्य मेकविंशतितम मध्ययनम्. --- .. ------ [ एकोद्देशं ] से भिक्खू वा (२) अहावेगयाइं रूवाइं पासइ, तंजहा, गंथिमाणि' वा, वेढिमाणि' चा, पूरिमाणि' वा, संघाइमाणि वा, कट्टकम्माणि वा", पोत्थकम्माणि चा, चित्तकम्माणि वा, मणिकम्माणि वा, दंतकम्माणि वा, मालकम्माणि वा, पत्तच्छेनकम्माणि वा, विविधाणि वा वेढिमाई, अण्णयराइं तहप्पगाराइं विरूवरूवाई चक्खुदंसणपडियाए णो अभिसं. धारेज गमणाए । (९६९) एवं होयन्वं जहासहपडियाए सव्वा वाइत्तवजा रूवपडियावि । (९७०) (रूवसत्तिक्कयं पंचम) , प्रथितपुष्पादिनिर्मितस्वस्तिकादीनि २ वस्त्रादिनिर्तितपुत्तलिकादीनि. ३ यान्यतः पुरुषाद्याकृतीनि. ४ चोलकादीनि ५ रथादीनि. અધ્યયન એકવીસમું. - . પહેલે ઉદેશ (३५ ने माहित न यु.) સાધુ અથવા સાધ્વીએ, ફૂલથી રચેલ સ્વસ્તિકાદિક, વસ્ત્રવડે રચેલ પુતળીઓ, પુતલાઓ, કપડાં, લાકડકામ, પુસ્તક, ચિત્રકામ, મણિકામ, દાંતકામ, માળાઓ, કેતરકામ વગેરે અનેક કલબના કામે આંખથી જોવાના ઈરાદે જોવા નહિ જવું. () એ પ્રમાણે શબ્દાધ્યયનની માફકજ રૂપાધ્યયનની બિના જાણી લેવી. (૮૭૦) -* For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२२३) અધ્યયન બાવીશમું परक्रियाख्यं द्वाविंश मध्ययनम् ---- -- (एकोदेशं ) परकिरियं अब्भत्थिों संसेसियं णो तं सातिए, णो तं नियमे । (९७१) से५ से परो पाए आमजेज वा, णो तं सातिए, णा तं नियमे । से से परो पायाइं संवाहेज्ज वा, पलिमद्देज्ज वा, णो तं सातिए, णो तं नियमे । से सेपरो पादाई फुसेज वा, रएज वा, णो तं सातिए, जो तं नियमे । से से परो पादाइं तेल्लेग वा, घएण वा, वसाए वा, मक्बेज वा, भिलिंगेज वा, णो तं सातिए, णो तं नियमे । से से परो पादाइं लोहेण वा, कक्केण वा, चुन्नेग वा, वन्नेण वा, उल्लोलेज वा, उवलिवेज वा, णो तं सातए, णो तं नियमे । से से परो पादाई, सीतोदगविचडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज वा, पधोएज वा, णो तं सातिए, णो तं नियमे । से से परो पादाइं अण्णयरेण विले पणजातेण आलिंपेज्ज वा, विलिंपेज्ज वा, णो तं सातिए णो तं नि , आध्यात्मको आ.मनि क्रियमाणां २ संश्लैषिकी ३ स्वादयेत् अभिलषेत् । नियमयेत्-कारयेत् वाचा कायेनच. ५ तस्य ६ स परः અધ્યયન બાવીસમું. ५२ऊया. Kપહેલે ઉદેશ (ailonilयामा भुनीये म पर्तपु.) મુનિના શરીરમાં કોઈ ગૃહસ્થ કર્મબંધજનક ક્રિયા કરે છે તે મુનિએ ઇચ્છવું નહિ અને નિયમવું પણ નહિ. (૭૧) (AMAL तरी) / खत्थर मुनिना ५ सा५ रे, यांचे, असे, 2432, २२, तेस थी, કે ચરબીથી મસલે કે ચોપડે, દર ક્ષાર લોટ કે ભૂકાવડે ઊંઘટે કે લીપ, ઠંડા કે ગરમ પાણીથી છાંટે કે ધુવે, ગમે તે જાતના વિલેપનવડે લીપે, ગમે તે જાતનાપથી ધપિત કરે, ૧ ઇહાં ટીકાકાર તથા બાળાવબોધકતા “નિયમવું” એ પદને અર્થ એવો કરે છે કે ઈચ્છવું નહિ તે મનવડે ચહાવું નહિ અને નિયમવું નહિ તે વચન તથા કાયાવડે કરાવવું નહિ. પરંતુ અંગ્રેજી ભાષાંતર કર્તા એમ અર્થ કરે છે કે ઇચ્છવું નહિ અને “નિયમવું” એટલે અટકાવવું પણ નહિ, २ धमाथी (1.) For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२४ ) मायारांग-भण तथा सामान्तर. यमे । से से परो पादाइं अण्णयरेण धूवजाएण धूवेज्ज वा, पधूवेज्ज वा णो तं सातिए, णो तं नियमे । से से परो पादाओ खाणु वा कंटयं वा गोहरेज्ज वा, विलोज्ज वा, णो तं सातिर, णो तं नियमे । से से परो पादाओ पूयं वा सोणियं वा णहिरेज्ज वा विसोहेज्ज वा, णो तं सातिए, णो तं नियमे । (९७२) से से परो कार्य आमजेज वा पमजेज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कार्य संवाहेज वा, पलिमदेज वा, णो तं सातिए, णो तं नियमे । से से परो कार्य तेल्लेण वा घएण दा वसाए वा मक्खेज वा, अब्भंगेज वा, णो तं सातिए, णो तं नियमे। से से परो कायं लोग वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा, उल्लोलेज वा, उन्धलेज वा, णो तं सातिए णो तं नियो। से से परो कार्य सीआदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज वा पहोएज वा. जो तं सातिए, णो तं नियमे । से से परो कार्य अण्णयरेणं विलेवणजातेणं आलिंपेज विलिंपेज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कार्य अण्णयरेणं धूवणजातेण धूवेज वा पधूवेज वा, णो तं सातिए णो तं नियमे । (९७३) से से परी कायंसि वणं आमजेज वा, पमज्जेज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कार्यसि वणं संवाहेज वा पलिमद्देज वा णो तं सातिए णो तं नियमे । से से परा कायंसि वणं तेल्लेग वाघएण वा वसाए वा मक्खेज वा भिलंगेज वा, णो तं सातिएणो तं नियमे । से से परो कायंसि वणं लोहेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोडेज वा, उच्चलेज्ज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कार्यसि वणं सीतोदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा, पधोवैज्ज वा, णो तं सातिए, णो तं नियमे । से से परो कायंसि वणं अण्णयरेणं सत्थजातेणं अच्छिदेज्ज वा विच्छिदेज्ज वा णो तं सातिए, णो तं नियमे। से से परो अण्णयरेणं सत्थजातेणं आञ्छिदित्ता, पूर्व वा सोणियं बा, णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं सातिए णो तं नियमे। (९७४) से से परो कार्यसि गंडं वा, अरतियं वा, पुलयं वा, भगंदलंबा, आमोज्ज वा पमज्जेज्ज वा, णो तं सातिए, णो तं नियमे । से से परो कार्यसि गंडं वा, अरात्यं वा, पु. लयं वा, भगंदलं वा संवाहेज वा पलिमदेज्ज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कायंसि गंडं वा जाव भगंदलं वा तेल्लेण वा घएण वा वसाए वा मक्खज्ज वा भि. लिंगेज्ज वा, णो तं सातिए णो तं नियमे । से से परो कार्यसि गंडं वा जाव भगंदलं वा लोद्देण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोडेज्ज वा उठबलेज्ज वा, णो तं साति અથવા પગમાંથી ખીલું કે કટું કહાડી ચોખું કરે અથવા ૫રૂ કે લેહી કહાડી ચેખું કરે તે તેને ઈચછવું પણ નહિ અને નિયમવું પણ નહિ. (૯૭૨) मेर शत मुनिना श१२, शरीरमा रहेका नए (याsi), 13 (i), अर्श, पण तया मग विषे पण प्रत्ये: ५५तभा सम सेटु. (७३-८७४-८७५) For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન માવીશત્રુ ( २२५ ) ए णो तं नियमे । से से परो कार्यसि गई वा जाव भगंदलं वा, सीतोदगवियडेग वा उ सिणोगवियडे या उच्छोलेज वा पधोवेज वा णो तं सातिए पो तं नियमे । से से परो कायंसि गंड वा जाव भगंदलं वा अण्णयरेणं सत्थजाएवं अच्छिदेज वा विच्छिदेज वा; से से परो अण्णयरेण सत्थजाएणं अच्छिदिता वा विच्छिदि का पूर्व वा सोणियं वा जीहरेज वा विसोहेज वा णो तं सातिए णो तं नियमे । ( ९७५) Acharya Shri Kailassagarsuri Gyanmandir से से परो कायाओ सेयं वा जलं वा णीहरेज वा विसोधेज वा णो तं सातिए तं नियमे । (९७६) से से परो अच्छिमलं वा, कृष्णमलं वा, णहमलं वा, णीहरेन वा विसोहेज वा णो तं सातिए ० (९७७) से से परो दीहाई वालाई, दीहाई रोमाई, दीहाई भमुहाई दीहाई कक्खरोमाई दीहा थिरोमाई, कप्पेज्ज वा संठवेज्ज वा णो तं सातिए ० (९७८) से से परो सीसाओ लिक्खं वा जूयं वा णीहरेज्ज वा विसोहेज्ज वा णो तं सातिए ० ( ९७९) 1 से से परो अंकंसि वा पलियंकंसि वा तुयहावेज्जा, पादाई आमज्जेज्ज वा पमज्जेज्ज वा एवं हेटुिमो गमो पायादि भाणियन्त्रो से से परो अंकंसि वा पलियंकंसि वा तुयावेत्ता हारं वा, अद्धहारं, वा उरच्छं वा, गेवेयं वा, सउडं वा, पालंबं वा, सुवण्णसुसं वा, आविंधेज्ज वा, पिणिंधेज्ज वा, जो तं सातिए ० (९८०) से से परो आरामंसि वा उज्जाणंसि वा णीहरित्ता वा विसोहित्ता वा पायाई आमज्जेज्ज वा, मज्जेज्ज वा णो तं सातिए (९८१) ० વળી કોઇ ગૃહસ્થ મુનિના શરીરથી મળ ઊતારે કે તેને સાફ કરે કે અક્ષિમલ, કમલ અથવા નખમલ ઊતારે કે સાફ કરે તા તે પણ ઇચ્છવું કે નિયમવું નહિ. (૯૭૬-૯૭૭) વળી કાષ્ઠ મુનિના વાલ, રામ, ભવાં, કાખના રામ, તથા ગુહ્ય પ્રદેશના રોમ લાંબાં દેખી કાપે કે સુધારે તે તે પણ ઇચ્છવું કે નિયમવું નિહ. (૯૭૮) વળી કોઇ મુનિના માથામાંથી લીખ કે જૂં કાઢે કે શેાધે તે તે પણ ઇચ્છવું કે નિयमनुं नहि. (९७८) વળી કાર્ય મુનિને ખેાલામાં કે પલંગ પર સુવાડી પગ વગેરાની પૂર્વેક્ત ક્રિયા કરે अथवा डार, हार, २२ मालरणु, पामरागु, भुगट, प्रसंग (भाजा) सुवरी सूत्र ( सोनानो हो। ) पहेरावे तो ते पछि नियमनुं न.डे. (४८०) એજ રીતે કોઇ મુનિને આરામ કે ઉદ્યાનમાં લઇ જઈ પગ વગેરાની પૂર્વેક્ત ક્રિયા કરે તે ત્યાં પણ તેમજ સમજવું. (૯૮૧) For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir marwari (२२६) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, एवं तन्वा अण्णमण्णकिरियायि । (९८२) से से परो सुद्धणं वतिबलेणं' तेइच्छं२ आउट्टे, से से परो असुद्धणं पतिवलेणं सेइच्छं आउटे, से से परो गिलाणस्स सचित्ताई कंदाणि वा मूलाणि वा तयाणि घा हरियाणि वा, खणेण वा कटेण वा कहावेण वा, तेइच्छं आउद्देज्जा, जो तं सातिए. (९८३) ___ कडु वेयणा, पाणभूतजीवसत्ता वेयणं वेदेति । (९८४) __ एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय, ज सव्वदेहिं सहित समिते सदाजए, सेय मिणं मण्णेज्जासि त्ति बेमि. (९८५) ( परकिरियासत्तिक्कयं समत्तं छई) -- -- १ वाग्बलेन-मंत्रादिलामर्थेन २ चिकित्सां. ३ कृत्वा वेदनाः (परेषा.) આજ રીતે અન્ય ક્રિયા (મુનિઓમાં એકબીજા તરફથી કરેલી ક્રિયા) બાબત ५५ अभ से. (४८२) કોઈ ગૃહસ્થ શુદ્ધ કે અશુદ્ધ વચનબળ (મંત્ર) થી, અથવા કંદ, મૂળ, છાલ, કે લીલોતરી કહાડી કે કઢાવી લાવી માંદ મુનિની ચિકિત્સા કરે છે તે પણ ઈચ્છવું કે નિયમવું नलि. (४८3) કારણ કે દરેક પ્રાણ-ભૂત-જીવ-સત્વ (પૂર્વે) બીજાને ઊપજાવેલ વેદના હમણા પોતે भोगवे छे. (मेम वियागुं.) (४८४) એજ ખરેખર સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સદા યવંત રહેવું, અને એજ શ્રેય માનવું, એમ હું કહું છું. (૯૮૫) MARS R For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વીશકું. (૨૨૭) * ** अन्योन्यक्रियाख्यं त्रयोविंशतितम मध्ययनम् ( vોદરા ). से भिक्खू वा भिक्खुणी वा अण्णमण्णकिरियं अब्भत्थिय संसेइयं', नो तं सातिए, જો નિયા (૧૮) से से अण्णमण्गो पाए आमज्जेज्ज या पमज्जेज वा जो तं सातिए, णो વિશે (૧૮૭). લેહ જે દેવ. (૧૮૮) एवं खलु तस्स भिक्खुस्स वा मिक्खुए वा सामग्गियं (९८९) (અનુયાયં સમર્સ સા) बाध्यारिमी २ सांश्लेषिकी. અધ્યયન ત્રેવીસમું અન્ય ક્રિયા ઉદ્દેશ પહેલે. (મુનિઓએ અરસપરસ થતી ક્રિયામાં કેમ વર્તવું?) સાધુ અથવા સાધ્વીએ પિતામાં કરાતી અન્ય કર્મબંધજનક ક્રિયા પેટે ઈચ્છવું કે નિયમવું નહિ. (૮૮૬) ઈહ પણ પરક્રિયામાં વર્ણવેલા પગ વગેરાના દરેક આલાપક લાગુ પાડવા. (૯૮–૮૮૮) એ સર્વ મુનિ તથા આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેમણે બધી બાબતોમાં વનવંત થઈ વર્તવું. (૮૮૮) For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २२८ ) पायाशंग-भूण तथा मापा-१२. तृतीया चूला. भावनाख्यं चतुर्विशतितम मध्ययनम् तेणं कालेण तेणं समएणं, समणे भगवं महावीरे पंचहत्थुत्तो यावि होत्थाः-हत्थुराहिं चुए-चइत्ता गम्भं वकंते; हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए; हत्थुत्तराहिं जाए; हत्थुत्तराहिं सवओ सव्वताए मुंडे भावत्ता अगाराओ अगगारि पब्वइए; हत्थुत्तराहिं कसिणे पडिपुण्णे अवाघाए निरावरण अणंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे। साइणा भगवं परिनिवुए । (९९०) समणे भगवं महावीर, इमाए ओसप्पिणीए सुसमसुसमाए समाए वीतिकताए, सुसमाए समाए यीतिकंताए, सुसमदुसनाए समाए वीतिकताए, दुसमसुसमाए समाए बहुवीतिकताए, पण्णत्तरीए वासेहि, मासेहिय अद्वणवयसेलेहि, जे से गिम्हाणं चउत्थे मासे अहमे पक्खे आसाढसुद्धे-तस्सणं आसाढसुद्धस्स छहीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तणं जोगोवगएणं, महाविजय-सिद्धत्थ-पुप्फुत्तर-पवरपुंडरीय-दिसासोवत्थिय-वद्धमाणाओ महाविमाणाओ, वीसं सागरोवमाइं आउयं पालइत्ता आउक्खएणं भवक्खएणं ठितिक्खएणं चुए; चइता १ हस्त उत्तरो यासा मुत्तरफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्च पंचसु स्थानेषु संवृत्ता यस्य स पंचहस्तोत्तरः ત્રીજી ચૂલિકા અધ્યયન ચાવીસમું ભાવના (મહાવીર ચરિત્ર તથા પાંચ મહાવ્રતની ભાવનાઓ) તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના સંબંધે પાંચવાર ઉત્તરાફાલ્યુની નક્ષત્ર આવ્યું; તે એમ કે ઉત્તરાફાગુનીમાં ગર્ભથી ગભતરમાં સંહરાયા, ઉત્તરફાગુનીમાં જન્મ્યા, ઉ. ત્તરાફાલ્ગનીમાં સર્વ (વસ્તુ) થી સરીતે (અલગ થઈ મંડપણું ધરી ઘરવાસ છોડી અણગાર થયા, અને ઉત્તરાફાલ્ગનીમાંજ સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાતરહિત આવરણરહિત અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનદર્શન પામ્યા, માત્ર ભગવાનનું નિર્વાણુ સ્વાતિનક્ષત્રમાં થયું. (૪) શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના સુમસુષમા, સુષમા, અને સુષ દુષમા એ ત્રણ આરા વ્યતીત થતાં અને ચોથા દુઃષમસુષમાના પણ માત્ર પચતર વર્ષ અને સાઢાનવમાસ બાકી રહેતાં ઊનાળાના ચોથા માસે આઠમા પક્ષે અષાઢ સુદીનાદિને ઉત્તરાફાલ્ગની નક્ષત્રે પુષ્પોખર મહાવિમાન કે જેને મહાવિજય, સિદ્ધાર્થ, પ્રવરકુંડરીક, તથા દિશાસવસ્તિક પણ કહે છે ત્યાંથી વીસ સાગરોપમ આયુ પૂરું કરી આયુ, ભવ, તથા સ્થિતિનો ક્ષય થતાં ચ For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વીશકું, (२२८ ) इहखलु जंबुद्दोवे दी, भारहे वासे, दाहिणड्डभरहे, दाहिण-माहणकुंडपुरसंणिवेसंसि, उसभदत्तस्ल माहगस्त कोडालसगोत्तस्स, देवाणंदाए माहणीए जालंधरायणसगोत्ताए सीहब्भयभूएणं अप्पाणेणं कुच्छिसि गम्भं वक्कंते । (९९१) समणे भगवं महावीरे तिणाणोवगए यावि होत्था । चइस्सामि त्ति जाणइ; चुए मित्ति जाणइ, चयमाणे ण जाणइ; सुहुमे णं से काले पण्णत्ते । (५९२) तआणं समणे भगवं महावीरे अणुकंपतेणं देवेणं "जीय मेयं" ति कट्ट, जे से वासाणं तच्चे मासे पंचमे पक्ख आसोयबहुले, तस्सणं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेगं जोगोवगतेणं, बासीतीहिं रातिदिएह वीतिकंतीह तेसीतिमस्स रातिंदियस्स परियाए वमाणे, दाहिण-महणकुंडपुराणवसाओ उत्तर-खत्तियकुंडपुरसंणिवेसंसि, णायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्त कासवगोत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्ठसगोत्ताए असुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पक्खेवं करेत्ता कुच्छिसि गभं साहरिए । जे विय तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भे, तंपिय दाहिण-माहणकुंडपुरसंणिवेसंसि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदार माहणीए जालंधरायणसगोत्ताए कुच्छिसि गम्भं साहरिए । (९९३) समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्थाः-साहरिज्जिस्सामि त्ति जाणइ, साहरिएमित्ति जाणइ; साहरिज्जमाणे वि जाणइ, समणाउसो। (९९४) વીને ઈહાં જંબી માં ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુરસ્થાને કોડાલગેત્રી ઋષભદત્ત બ્રાહ્મણના ઘરે જાલંધરાયણ ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખે સિંહના બચ્ચાની માફક सती . (८८1) શ્રમણ ભગવાન મહાવીર આ વેલાએ ત્રણજ્ઞાન સહિત હતા. તેથી હું ચવીશ એવું જાણતા; ચવ્યો છું એ પણ જાણતા; પણ ચવતી વેલા નહિ જાણતા, કારણ ચવવાને કાલ ઘણે सुक्ष्म डेस छे. (८८२) ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરને અનુકંપાવાન એટલે ભકિતવાલા દેવતાએ પિતાના જીત એટલે હમેશના આચારને અનુસરી વર્ષાઋતુના ત્રીજા માસે પાંચ પક્ષે આસો વદિ ૧૩ ના દિને ઉત્તરાફાલ્યુની નક્ષત્ર વ્યાસી દિન વીત્યા કેડે ત્યાસીમા દિને દક્ષિણ બ્રાહ્મણનું પુર સ્થાનથી ઉત્તરમાં આવેલા ક્ષત્રિયકુડપુરસ્થાનમાં જ્ઞાતવંશી કાશ્યપગેત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયના ઘરે વાશિષ્ટગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે અશુભ પુકલે અને પહેરી શુભ પુલોને પ્રક્ષેપ કરી ગર્ભમાં દાખલ કર્યા. (૯૮૩) આ વેળાએ પણ શ્રમણ ભગવાન મહાવીર ત્રણજ્ઞાનવંત હોવાથી તે આયુષ્યનું શ્રમ, ગતરમાં મારું સંકરણ થશે, થયું તથા થાય છે એ ત્રણે કાલ જાણતા. (૯૯૪) For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी, अह अमया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्माणं राइंदियाणं वीतिकंताणं, जे से गिम्हाणं पढमे मासे दोघे पक्खे चित्तसुद्धे, तस्स गं चित्तसुदस्स तेरसीपक्खेणं हत्थुत्तर हिं जोगीवगतेणं, समणं भगवं महावीरं आरोयारोयं पसूया । (९९५) जंणं राइं तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तं गं राई भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासि-देवेहि य देवीहि य उवयंतेहिय उप्पयंतेहि य एगे महं दिव्वे देवुज्जोर देवसण्णिवाते देवकहकहे उपिजलगभूतेयावि होत्था। (९९६) जं गं रयाणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तं गं रणिं बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च, गंधवास च, धुण्णवासं च, पु. फवासं च, हिरण्णवासं च, रयणवासं च, वासिंसु । (९९७) जंणं रयीण तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तणं रयणि भवणवइ-वाणमंतर-जोतिसिय-विमाणवासिणो देवाय देवीओ य समणस्स भगवओ महाबरिस्स कोतुगभूतिकम्माइं तित्थयराभिसेयं च करिसु । (१९८) जतोणंपभिति भगवं महावीरे तिसलाए खत्तियाणीए कुच्छिसि गम्भं आहुए, ततोणं पभितिं तं कुलं विपुलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णणं माणिक्केणं मोत्तिएणं संखलिलप्पवालेणं अतीव अतीव परिवडइ । ततोणं समणस्स भगवओ महावीरस्स अम्मापियरी एय मह जाणित्ता, णिवत्तदसाहंसि चोकंतंसि सुचिभूतंसि विपुलं असणपाणखाइमसाइम उव. તે કાલે તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ નવમાસ પૂરા થયા બાદ સાડા આઠ દિન વીતે છતે ઊનાળાના પેલા માસે બીજે પક્ષે ચૈત્ર સુદિ ૧૩ ના દિને ઉત્તરાફાલ્યુની નક્ષત્રે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશલે જન્મ આપ્યું. (૫) જે રાતે ત્રિસલા ક્ષત્રિયાણીએ ભગવાનને જન્મ આપ્યું તે રાતે ભવનપતિ, વનવ્યંતર, તિષિક તથા વિમાનવાસિ દેવદેવીઓના ઊતરવા તથા ઊપડવાથી એક મહાન દિવ્ય દેવોને ઉઘાત, દેને મેળાવડે, દેવની કથં કથા (વાતચીત) તથા પ્રકાશ થઈ રહ્યા હતા. () વળી તે રાતે ઘણું દેવદેવીઓએ એક મોટી અમૃતની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, કુલની વૃષ્ટિ, સનારૂપાની વૃષ્ટિ તથા રત્નની વૃષ્ટિ વર્ણવી. (૭) અને એજ રીતે ચારે જાતના દેવદેવીઓએ મળી ભગવાન મહાવીરનું કૌતુકકમ, भूतिभ, तथा तीर्थमिषे ध्. (४५८) જ્યારથી ભગવાન મહાવીર ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા ત્યારથી તેમનું કુલ પણ સોનારૂપા, ધનધાન્ય, માણેક મોતી, તથા ઉત્તમ જાતના) શંખ પત્થર અને પરવાળાથી બહુ બહુ વધવા માંડ્યું. તેથી ભગવાનના માબાપે એ અર્થ જાણીને દશદિવશ વ્યતિક્રાંત થતાં For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોવીશકું. ( २31) क्खडावंति; विपुलं असणपाणखाइमसाइमं उपक्खावेत्ता मित्तणातिसयणसंबंधिवग्गं उवणिमंतेति; उणिमंतेत्ता बहवे समणमाहकवणवणमिगभिच्छंडगपंडगारंण विच्छउँति विग्गोति विस्साणेति दातारेसु णं दायं पज्जाभाऐंति; विच्छडित्ता विग्गोवित्ता विस्माणित्ता दायारसुणं दायं पज्जाभाइत्ता मित्तणाइसयणसंबंधिवग्गं भुंजावेंति; मित्तणाइसरणसंबंधिवगं भुंजावेत्ता मित्तणाइसयणसंबंधिवग्गेण इमेयारूवं णामधेज्ज करेंति-जओणं पभिई इमे कुमारे तिसलाए खत्तियाणीए कुञ्छिसि गम्भे आहए, ततोणं पभिइ इमं कुलं, विपुलेणं हिरण्णेणं, सुवण्णेणं, धण्णेणं, धगेणं, माणिक्केण, मोत्तिएण, संखसिलप्पवालेणं, अतीव अतीव परिवदुइ-तं होउणं कुमारे " वद्धमाणे " । (९९९) तओणं समणे भगवं महावीरे पंचधातिपरिवुड-तंजहा; खीरधाईए, मज्जणधाईए, मंडावणधाईए, खेल्लावणधाईए, अंकधाईए-अंकाओ अंकं साहरिजमाणे रम्मे प्रणिकोहिमतले, गिरिकंदरसमल्लीणे व चंपयपायवे, अहाणुपुवीए संवड्डइ । (१०००) तओणं समणे भगवं महावीरे विण्णायपरिणये विणियत्तबालभावे अणुस्सयाइ, उरा. लाई माणुस्सगाई पंचलक्खणाइं कामभोगाइं सहफारिसरसरूवगंधाई परियारेमाणे ओम वति विहरति । (१००१) समणे भगवं महावीरे कासवगोत्ते; तस्सगं इमे तिण्णि णामधेज्जा एव माहिज्जंतिःअमापिउसंतिए " वदुमाणे; " सहसमुदिए " समणे;" भीमभयभेरवं उरालं अचेलयं परीसहं सहइ त्ति कटु देवेहिं से णामं कयं “ समणे भगवं महावीरे"। (१००२) ચેખાઈ અને પવિત્રતા થતાં ઘણું અસનપાનખાદિમસ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિ, સ્વજન તથા સંબંધિવર્ગને નોકરી ઘણુ શ્રમણ બ્રાહ્મણ કૃપણ ભિખારી આંધલા પાંગલા અને દર્દીઓને આહાર આપી તેમજ પિતાની ન્યાતમાં વેંચી કરીને પછી (નોતરેલા ) મિત્રજ્ઞાતિ સ્વજન સંબંધિઓને જમાડી કરીને તેમની રૂબરૂમાં કુલની થતી વૃદ્ધિ જણાવીને भारतुं “वर्धमान" नाम साप्यु. (४४४) હવે શ્રમણ ભગવાન મહાવીરના માટે પાંચ ધાત્રી (દાઈઓ) રાખવામાં આવી, જેવી કે દૂધ ધવાડનાર ધાત્રી, સ્નાન કરાવનાર ધાત્રી, સણગાર કરાવનાર ધાત્રી, ખેલાવનાર ધાત્રી, અને બેલામાં સંભાલનાર ધાત્રી. એ પાંચ ધાત્રીયોથી પરિવર્ય થકા અને એકના ખેલામાંથી બીજાના ખેલામાં જતા થકા રમ્ય રત્નતળવાળા મકાનમાં રહી ગિરિગુફામાં [પવનથી] બચી રહેલા ચંપકક્ષની માફક અનુક્રમે વધવા લાગ્યા. (૧૦૦) ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે વિશેશજ્ઞાન અને અનુભવવાળા હેઈ બાલ્યાવસ્થા ળતાં અનુસૂકપણે ઉત્તમ પ્રકારના મનુષ્યસબંધી શબ્દસ્પર્શ-રસ-રૂપ-ગંધ એ પાંચ પ્રકારના अममा भोगवतां 43i आण व्यतिम ४.. (1००१) ભગવાન કાશ્યપગોત્રીય હતા. તેમના આ ત્રણ નામ બોલાય છે – માબાપે વહેંમાન એવું નામ પાડ્યું; સહજગુણેથી શ્રમણ એવું નામ પડયું; અને ભયંકર મહાન અચેલ પરીपर सहन उरतो वोमे "श्रमय भगवान महावीर” मे नाम यु. (१००२) For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३२) આચારાંગ-ળ તથા ભાષાન્તર समणस्स भगवओ महावीरस्स पिता कासवगोत्तेणं; तस्णसं तिणि णामधेज्जा एवं माहिज्जति, तंजहा-सिद्धत्थेति वा, सेजलेति वा, जसंसे ति वा । (२००३) समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिट्सगोत्ता; तीसेणं तिण्णि णामधंज्जा एव माहिज्जति, तंजहा-तिसला ति वा, विदेहदिण्णा ति वा, पियकारिणी ति वा । (१००४) समणस्स णं भगवओ महावीरस्स पित्तियए सुपासे कासवगोत्तेणं । समणस्स गं भ. गवओ महावीरस्स जेहे भाया गंदिवणे कासवगोत्तेणं । समणस्स णं भगवओ महावी. रस्स जेटा भइणी सुदंसणा कासवगोत्तेणं। समणस्त णं भगवओ महावीरस्ल भजा जसोया गोत्तेण कोडिण्णा । समणस्स णं भगवओ महावीरस्स धूया कासवगोत्तेणं; तीसे णं दो णामधेजा एव माहिजंति, तंजहा-अणोजा ति वा, पियदंसगा ति वा । समणस्स णं भगवओ महावीरस्स णतुई कोसियगोत्तेग; तीसे णं दो णामधेजा एवं माहि जंति, तंजहा-सेसवई ति वा, जसवती ति वा। (१००५) समणस्सणं भगवओ महावीरस्स अम्मापियरो पासावञ्चिजा समणोवासगा यावि होत्था; तेणं बहूई वासाइं समणोवासगपरियागं पालयित्ता छण्हं जीवनिकायाणं संरक्खणनिमित्तं आलोइत्ता निंदित्ता गराहत्ता पडिक्कामेत्ता अहारिहं उत्तरगुणपायच्छित्तं पडिवजित्ता कुससं. थारं दुरुहित्ता भत्तं पञ्चक्खाइंति; भत्तं पञ्चक्खाइत्ता अपच्छिमाए मारणंतियाए सरीरसंलेहणाए सुसियसरीरा कालमासे कालं किच्चा तं सरीरं विप्पजहित्ता अच्चुए कप्पे देवत्ताए उववण्णा; तओणं आउक्खएणं ठिइक्खरण चुए, वित्ता महाविदेहे वसि चरिमेणं ऊसासेणं सिज्झिस्संति, बुज्झिस्संति, मुञ्चिस्सिंति, परिणब्वाइस्संति, सम्वदुक्खाणं अंतं करिस्संति । (१००६) ભગવાનના પિતા કાશ્યપ ગોત્રીય; તેમના ત્રણ નામ છે - સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી. (૧૦૦૩) ભગવાનની માતા વાશિષ્ટ ગોત્રની; તેના ત્રણ નામ છે -ત્રિશલા, વિદેહદિન્ના, પ્રિય आ२ि९. (१००४) ભગવાનના કાકા સુપાર્શ્વ, મોટા ભાઈ નંદિવર્ધન, મોટી બહેન સુદર્શના, એ બધા કાશ્યપ ગેત્રીય હતા. ભગવાનની ભાર્યા યશોદા કૌડિન્ય ગોત્રની હતી. ભગવાનની પુત્રી કાશ્યપગોત્રની તેના બે નામ છે-અનવધા, પ્રિયદર્શના. ભગવાનની દૌહિત્રી કૌશિક ગેત્રની તેના બે નામ:शेषनती, यशोमती. (१००५) ભગવાનના માબાપ પાર્શ્વ સંતાનનીય શ્રમણના ઉપાસક હતા. તેઓ ઘણા વર્ષ શ્રમણોપાસપણું પાળી છકાયના જીવની રક્ષાર્થે (પાપની) આલોચના કરી નિંદી ગર્દી પકિમી યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ દર્ભસંસ્કારક ઊપર બેશી ભક્ત પ્રત્યાખ્યાન કરી છેલી મરણપર્વતની શરીર–સંલેખના વડે શરીર શેષી કાલસમયે કોલ કરી તે શરીર છોડી અચુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી આયુશ્ય થતાં ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લે ઊસાસે સિદ્ધબુદ્ધ મુક્ત થઈ નિર્વાણ પામી સર્વ દુઃખનું અંત કરશે ૧૦૦૬) ૧ પાર્શ્વનાથની પરંપરાના ૨ યાદગિરી ૩ આહારનો ત્યાગ રૂ૫ અણસણ. ૪ શરીર-શોષણ૫ બારમા દેવલોકમાં. (આવશ્યક નિર્યુક્તિમાં ચોથા દેવલોકમાં ગયા એમ કહ્યું છે. ) For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વીશકું, ( २33) तेणं काले तेणं समएणं समणे भगवं महावीरे णाये णायपुत्ते णायकुलणिवत्ते वि. देहे विदेहदिण्णे विदेहजच्चे विदेहलुमाले, तीसं वासाइं विदेहत्ति कटु अगारमझे वसित्ता भम्मापिउहि कालगहि देवलोग मणुत्तेहिं समत्तपइण्णे, चिच्चा हिरण्णं, चिच्चा सुवणं, चिच्चा वलं, चिच्चा वाहणं, चिच्चा धणधण्णकणयरयणसंतसारसावदे, विच्छ. डेत्ता, विगोवित्ता, विस्साणित्ता, दायारेसुगं दायं पज्जाभातित्ता, संवच्छर दाणं दलइत्ता, जे से हेमंताणं पढमें मासे पढमे पक्खे मग्गसिरबहुले, तस्सणं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेगं जोगोवगतेणं अभिणिक्खमणाभिप्पाए यावि होत्था । (१००७) संवच्छरेण होहिंति, अभिणिक्खमणं तु जिणवारदाणं; तो अस्थि संपदाणं, पव्यक्ती पुव्वसूराओ । १ (२००८) (१००९) एगा हिरण्णकोडी, अद्वेव अणूणया सयसहस्ला; सूरोदयमादीय, दिज्जइ जा पायरासोत्ति । २ तिण्णेव य कोडिसया, अठासीतिंच होति कोडीओ, भसियं च सयसहस्सा, एवं संवच्छरे दिणं । ३ (१०१०) , विशिष्टदेहः २ विदेहदिना त्रिशल्या तस्या अपत्यं ३ विदेहजायाः जाता अर्धा शरीरं यस्य सः यद्वा विदेहः कंदर्पः यात्या यस्य सः ४ विदेहे गृहवासे सुकुमालः ५ विदेहे गृहवासे ६ स्वापतेयं द्रव्यं. તે કાલે તે સમયે જગખ્યાત, જ્ઞાત (સિદ્ધાર્થ) પુત્ર, જ્ઞાતવંશત્પન્ન, વિશિષ્ટદેહધારી, વિદેહા (ત્રિશલા) પુત્ર, કંદર્પજેતા, ગૃહવાસથી ઉદાસ એવા શ્રમણ ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ ઘરવાસમાં વસી, માબાપ કાલગત થઈ દેવલોક પહોચતાં પિતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણી, સેનું ३५, सेनाबालन, धनधान्य, नल, तथा ६२४ ४ीमती द्रव्य छाडी (नार्थ) ५५३४२री, न, સીઆલાના પેલા માસમાં પેલે પક્ષે માગસર વદિ ૧૦ના દિને ઉત્તરાફાલ્ગની નક્ષત્રના યોગે દીક્ષા सेवानी अभिप्राय .. (१००७) ( २.) વાતે લેનાર છે, દીક્ષા જિનવરરાય તેથી સૂરજ ઊગતાં, દાનપ્રવૃત્તિ કરાયો ૧ (૧૦૦૮) પ્રતિદિન સૂર્યોદય થકી, પહોર એક જ્યાં થાય से है। 23 सालस, सोना हार २१५ाय. २ (१००८) વર્ષ એકમાં ત્રણશે, અને આધ્યાશી ક્રોડ मेसी ९०१२ महा२।, सध्या पूरी ने 3... 3. (१०१०). For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३४) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, वेसमणकुंडलधरा, देवा लोगंतिया महिड्डीया बोहिंति य तिस्थयरं, पण्णरस्ससु कम्मभूमीसु.। ४ (१०११) बंभमि य कप्पमि य, बोदुम्वा कण्हराइणो मज्झे लोगंतिया विमाणा, अद्धसुवस्था असंखेजा । ५ (२०१२) एते देवणिकाया, भगवं बोहिंति जिणवरं वीरं सच जगजीवहियं, अरहं तित्थं पश्यत्तहि । ६ (१०१३) तओणं समणस्स भगवओ महावीरस्स अभिणिक्खमणाभिप्पार्य जागेत्ता भवगवइ-वा. णमंतर-जाइसिय-विमाणवासिणो देवाय देवीओ य सए सएहिं रूबोहि, सएहिं सहि णेवस्थेहिं, सएहिं सएहिं चिंधेहिं, सब्विट्ठीए, सव्वजुत्तीए, सम्वबलसमुदएणं, सयाई सयाइं जाणविमाणाई दुरुहंति; सयाई सयाई जाणविमाणाई दुरुहित्ता अहाबादराई पोग्गलाई परिसाडेंति, अहाबादराई पोग्गलाई परिसाडित्ता अहासुहुमाइं पोग्गलाई परियाईति, महासुहुमाइं पोग्गलाई परियाइत्ता उठें उष्पयंति, उ९ उप्पइत्ता ताए उफिदार सिग्याए चव. लाए तुरियाए दिव्वाए देनगइए अहेणं उषयमाणा उवयमाणा तिरिएणं असंखेजाई दीवसमुद्दाई वीतिकममाणा वीतिकममाणा, जेणेवं जंबूदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता जेणेव उत्तरखत्तियकुंडपुरसंणिवेसे तेणेव उवागच्छात, तेणेव उवागाच्छत्ता जेणेव उत्तरखात्तयकुंड. पुरसंणिवेसस्स उत्तरपुरस्थिमे दिसिभाए तेणेव झत्ति वेगेण उवटिया। (१.१४) तभोणं सक्के देविंदे देवराया सणियं सणियं जाणविमाणं ठवेति, सणियं सणियं वि. माणं ठवेत्ता सगियं सणियं जाणविमाणाओ पञ्चोतरति, सणियं सणियं जाणविमाणाओ पञ्चोतरित्ता एगंत मवकमेति, एगंत मवक्कमेत्ता महया वेउन्विएणं समुग्घाएण समोहणति, કુંડળધારી વૈશ્રમણ, વળે કાંતિક દેવ भभूभ ५४२ विषे, प्रतिमा लिय. ४ (१०११) બ્રહ્મકલ્પ સુલેમાં, કૃષ્ણરાજીના માંહિ અસંખ્યાત કાંતિક-તણું વિમાન કહાય. ૫ (૨૦૧૨) એ દેવ જિન વીરને, સમજાવે એ વાત सर्व पति तीर्थ लु, प्रवत्तीय साक्षात. (१०१३) તે પછી ભગવાનને નિષ્ક્રમણભિપ્રાય જાણીને ચારે નિકાયના દેવ તિપિતાના રૂપ, વેશ, તથા ચિન્હ ધારણ કરી સઘળી ઋદ્ધિ, ધૃતિ, તથા બળ સાથે પિતાપિતાના વિમાને પર ચડી બાદર પુલ પલટાવી સૂક્ષ્મ પુલમાં પરણમાવી ઊંચે ઊપડી અત્યંત શીવ્રતા અને ચપળતાવાળી દિવ્ય દેવગતિથી નીચે ઊતરતા તિર્યક લેકમાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર ઉબંધીને જયાં જંબુંદીપ છે ત્યાં આવી ક્ષત્રિયકુંડ નગરના ઇશાન કોણમાં ઊતાવળા આવી पाच्या. (१०१४) ત્યારબાદ શક્ર નામે દેવના ઈંદ્ર ધીમે ધીમે વિમાનને ત્યાં થાપી, ધીમે ધીમે તેમાંથી - તરી, એકાંતે જઈ મોહે વૈક્રિય સમુઘાત કરી એક મહાન મણિ–સુવર્ણ–તથા રત્નજડિત, શુભ, મનોહર રૂપવાળું દેવદક વિકુવ્યું (બનાવ્યું) તે દેવઋદકની વચ્ચોવચ્ચ મધ્યભાગે For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચાવીશકું. (૨૩૫ ) महया वेउम्विएणं समुग्याएणं समोहणित्ता, एगं महं णाणामणिणगरयणप्तिचित्तं सुभं चारुकंतरूवं देवच्छंदयं विसम्वति; तस्सणं देवच्छंदयस्स बहुमजमदेसभाए एगं महं सपायपीढं सीहासणं णाणमणिकणयरयणभत्तिचित्तं सुभं चारुकंतरूवं विउम्वइ, विउवित्ता जै व समणे भगवं महावीरे तेणेव उवागच्छति; तेणेव उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो भायाहिणं पयाहिणं करेह; समणं भगवं महावीरं तिक्खुत्तो भायाहिणं पयाहिणं करेत्ता समणं भगवं महावीरं वंदति णमंसति; वंदित्ता णमंसित्ता समणं भगवं महावीर गहाय जेणेव देवच्छंदए, तेणेव उवागच्छति; उवागंच्छित्ता सणियं सणियं पुरत्याभिमुहे सीहासणे णिसीयावेइ; सणियं सणियं पुरस्थाभिमुहं णिसीयावेत्ता सयपागसहस्सपागेहिं तेल्ले हिं अभंगेति; अभंगेत्ता गंधकासाइएहिं उल्लोलेति; उल्लोलित्ता सुन्दोदएणं मजावेह; मजावित्ता जस्स य मुलं सयसहस्सेहिं ति पडोलभित्तए पसाहिएणण सीतएणं गोसीसरत्तचंदणेणं अणुलिंपति; अणुलिंपित्ता इसि णिस्सासवासवोज्यं वरणगरपट्टणुग्गतं कुसलणरपसंसितं अस्सलालापेलवं व्यायरियकणगखचियंतकम्मं हंसलक्खणं पष्टजुगलं णियंसावेइ; भियंसावत्ता हारं अनुहारं उरस्थं एगावलिं पालंब-सुत्सपष्ट-मउड-रयणमालाइ आविधावति; आविंधावेत्ता गंठिम-वैढिम-पूरिम-संघातिमेणं मल्लेणं कप्परुक्खमिव समालंकेति; समालंकेत्ता दोश्चपि महया वेउब्वियसमुग्धाएणं समोहणइ; समोहणित्ता एग महं चंदप्पभं सिवियं सहस्सवाળિ વિવા –સંગા, નિક-કમ-તુરા–ર–મવર-–વાર-ગર-સત્તરમ અમર-દૂર-–-વિજિવિષાદમgorg––વંતોનુ મામા એક તેવું જ રમણીય પાદપીઠિકાસહિત એક મહાન સિંહાસન વિકુવ્યું. પછી જ્યાં ભગવાન હતા ત્યાં આવીને ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા કરી વાંચી નમી ભગવાનને લઇ જ્યાં દેવસ્જદક હતું ત્યાં આવી ધીમે ધીમે પૂર્વદિશા સામે ભગવાનને સિંહાસનમાં બેસાડ્યા. પછી શતપાક અને સહસ્ત્રપાક તૈલેવડે મર્દન કરી ગંધકાષાયિક વસ્ત્રવ લુછીને પવિત્ર પાણીથી નવરાવી, લક્ષમૂલ્યવાળું ઠંડું રક્તગશીર્ષચંદન ઘસી તૈયાર કરી તેને નાવડે લેપન કર્યું. ત્યારબાદ નિશ્વાસના લગારેકવાયુથી ચલાયમાન થનાર, વખણાયેલા નગર કે પાટણમાં બનેલાં, ચતુરજનેમાં વખણાએલાં, ઘેડાની ફીણ જેવાં મનહર, ચતુર કારીગરોએ સોનાથી ખંચેલાં, હંસ સમાન સ્વચ્છ બે વસ્ત્ર પહેરાવ્યાં. પછી હાર, અર્ધહાર, ઉરસ્થ, એકાવળિ, પ્રાલંબ, સૂત્રપદ, મુકુટ, તથા રત્નમાળાદિ આભરણ પહેરાવ્યા. પછી જજૂદી જૂઠ્ઠ જતની ફૂલની માલાએથી પુષ્પતરૂના માફક સણગાર્યા. પછી ઈ પાછાં બીજીવાર ક્રિયસમુદ્દઘાત કરી હજાર જણ ઉપાડી શકે એવી એક મહાન ચંદ્રપ્રભા નામે શિબિકા વિફર્યાં. એ શિબિકાનું વર્ણન આ પ્રમાણે છે –એ શિખિકા ઈહમૃગ, બળદ, ઘેડા, નર, મગર, પક્ષી, વાનર હાથી, રૂ૩૬, સરભ, ચમરી ગાય, વાઘ, સીંહ, વનની લતાએ, તથા અનેક વિદ્યાધરયુગ્મના યંત્રયોગે કરી યુક્ત હતી તથા હજારો તેજરાશિઓથી ભરપૂર હતી, રમણીય અને જગજગાયમાન હજાચિત્રામણોથી ભરપૂર અને દેદીપ્યમાન અને આંખથી સામે નહિ જોઇ શકાય તેવી હતી, અનેક મતીઓથી વિરાજિત સુવર્ણમય પ્રતરવાળી હતી, તથા જૂળતી મતી ૧-૨– શે તયા હજાર ઔષધિઓના પાકથી થએલ. ૩ સુગંધવાસિત અને પીલારંગના ૪ લંબાયમાન માળા ૫ દેરૂ'. ૬ પાલખી. ૭ શાહામગ. ૮ અષ્ટાપદ For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬) આચારાંગ-મળ તથા ભાષાન્તર, लिणीयं सुणिरूवितमिसिमिसिंतरूवगसहस्सकलियं इसिभिसमाणं चक्खूल्लोयगलेस्सं मु. त्ताहडं मुत्तजालंतरोपियतवगीयपयरलंबूणं पलंबंतमुत्तदामं हारगुहारभूसणसमोणयं अहिय. पेच्छणिज पउमकयभत्तिचित्तं णाणालयभत्तिविरइयं सुभं चारुकंतरूवं णाणामणिपंचवण्ण घंटापढायपरिमंडियग्गसिहरं पासादीयं दरिसणीयं सुरूवं । (१०१५) सीया उवणीया जिण, वरस्स जरमरणविष्पमुक्कस्स उवसंतमल्लदामा, जलथलयं दिवकुसुमेहिं । सिवियाइ मज्झयारे, दिव्वं वररयणस्वचेवतियं सीहासणं महरिहं, सपादपीढं जिणवरस्स । आलइयमालमउडे, भासुरबादी वराभरणधारी खोमयवत्थणियत्थे, जस्सय मोल्लं सयसहस्सं । छटेणउ भत्तेणं, अज्झवसाणेण सोहणेण जिणो હેલાદિ વિગુણંતો, મહત્તમ લીયે ! सीहासणे णिविट्रो, सक्कीसाणाय दोहि पाहिं वीयंति चामराहि, मणिरयणविचित्तदंडाहिं । पुटिव उक्खित्ता माणुस्सेहिं सा हदरोमपुलएहिं पच्छा हवंति देवा, सुरअसुरा गरुलणागिंदा । એની માળા, હાર, અર્ધવાર, વગેરા ભૂષણોથી શોભતી હતી, અતિશય દેખવા લાયક હતી, પદ્મલતા, અશોકલતા, વગેરા અનેક લતાઓથી ચિત્રિત હતી, શુભ તથા મનોહરઆકારવાળી હતી, અનેક પ્રકારની પંચવર્ણી મણિઓવાળી ઘંટા તથા પતાકાવડે શોભીતા અગ્રભાગવાળી હતી તથા મનોહર, દેખવાલાયક અને સુંદરઆકારવાળી હતી. (૧૦૧૫) (આર્યા છંદ ) જરમણમુક્ત જિનવર–માટે શિબિકા તિહાં ભળી આવી; જળથળજ દિવ્ય પુષ્પનૈ, માળાઓ જૂલતી ઠાવી. શિબિકાના વચગાલે, થાપ્યું છે રત્નરૂપ ઝળહળતું; સિંહાસન બહુ કીમૉી, પદપીઠસહિત જિનવરનું. માળા મુકુટ વગેરા, ઉત્તમ ભૂષણ ધરી પ્રકાશિ થઈ, લાખ મૂળના ઉત્તમ, ભિક વસે પહેરી કરી. બે ઉપવાસ કરીને, પવિત્ર પરિણામ સાથ જિનદેવ, શુભ લેગ્યાએ ચડતા, શિબિકા ઉપર ચડે દેવ. સિંહાસન પર બેસે, બે પડખે શક્રને ઇશાન રહી મણિરત્નદંડવાળા, ચામર ઢેલે સ્વહાથ ગ્રહી. પિળાં તે શિબિકાને, ઊપાડે માણસે સહર્ષ થઈ તે પછી સુર અસુર ગરૂડ, નાગ ઊપાડે સુસજજ રહી. For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન ચાવીશમુ पुरओ सुरावहंती, असुरा ण दाहिणमि पासंभि अवरे वहति गरुला जागा पुणे उत्तरे पासे । वणसं बहुसुमियं, पउमसरो वा जहा सरयकाले सोहद कुसुमभरेगं, इय गगणतलं सुरगणेहिं । सिद्धत्व व जहा, कमियारवणं व चंपवणं वा सोहइ कुसुमभरेणं, इय गगणतलं सुरगणेहिं । वरपडह - मेरि झल्लार-संख-सय सहस्सिएहि तूरेहिं गगणतले धरणितले, तुरियणिजाओ परमरम्मो । ततवितयं घणसुसिरं आउजं चडविहं बहुविहीयं વાર્થાત તથ તેવા વદ બાળકૃતહિં ૧૧ (૧૦૧૬) પૂર્વ દિશાએ દેવા, દક્ષિણમાં અસુર ઊંચકે શિબિકા પશ્ચિમ બાજૂ ગરૂડા, નાગ રહે ઉત્તરે ધરતા. तेणं कालेणं, तेणं समएणं, जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले, तरसणं मग्गसिरबहुलस्स दसमीपकखेणं सुग्वएणं दिवसेणं विजएणं मुहुत्तेनं हत्थुत्तराणक्खशेणं जोगोवगतणं पाईंणगामिणीए छायाए वियत्ताए पोरिसीए छट्टेणं भरोणं अपाण एगसाङग मायाए चंदष्पहार लिवियाए सहस्सवाहिणीए संदेवमणुयासुरापरिसाए समन्निजमाणे समन्निज्जमाणे उत्तरखत्तियकुंड रसंविसस्त मज्झमज्झेणं जिगच्छित्ता जेणेव णायसंडे ગગન બિરાજે દેવથી, શાબે ફૂલેલું જેમ વનખંડ અથવા શરદ ઋતુમાં, પદ્માકર પદ્મ વિકસત. ગગન બિરાજે દેવથી, શેબે સરસવનુ જેમ વનખંડ, કણિયર કે ચંપકનું વન ાભે પુષ્પ વિકસ ત, પડતુ ભેરિને ઝાલર શખાદિક લાખ વર્જિયાં વાજા ગગનતળ ધરણિતળમાં, અવાજ પસા અતિ ઝાઝા, Acharya Shri Kailassagarsuri Gyanmandir તત વિતત ધન શુધિર એ, ચારે જાતિતણા બહુ વા નાટક સાથે દેવા, વજાડના વલગિયા ઝાઝા For Private and Personal Use Only ( ૨૩૭ ) ૧૧ ७ ८ ૧૦ (૧૦૧૬) તે કાલે તે સમયે શીયાળાના પ્રથમમાસે પ્રથમપક્ષે માગસર વિદ ૧૦ના સુત્રતનામના દિને વિજયમુહૂTM ઉત્તરાાલ્ગુની નક્ષત્રનો યોગ આવતાં પૂર્વમાં છાયા વળતાં છેલા પહેારમાં પાણી વગરના એ અપવાસે એક પાતનું વસ્ત્ર ધારી સહસ્ત્રવાહિની ચદ્રપ્રભા નામની શિબિકા ઊપર ચડી દેવ મનુષ્ય તથા અસુરાની પર્ષદા સાથે ચાલતા ચાલતા ક્ષત્રિયકુડપુર સનિવેશના મધ્યમાં થઇને જ્યાં જ્ઞાતખંડ નામે ઉધાન હતું ત્યાં ભગવાન આવ્યા. આવીને ધીમે ધીમે ભૂમિથી એક હાથ ઊંચી શિખા સ્થાપી ધીમે ધીમે તેમાંથી ઉતર્યા. ઊતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખ Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२3. ) આચારાંગ-મૂળ તથા ભાષાનર, उझाणे तेणेव उवागच्छद; उवागरिछत्ता ईसिरयणिप्पमाणं अच्छोप्पेणं भूमिभागेणं सणियं स. णियं चंदप्पमं सिवियं सहस्सवाहिाँग ठवेइ; ठकेत्ता सणियं चंदप्पभाओ सिवियाओ सहस्सवाहिणीओ पञ्चोयरइ; पञ्चोयरिता सणियं सणियं पुरत्याभिमुहे सीहासगे णितीयेइ; आभ. रणालकारं उमुयह तआणं वेसमणे देवे जंतुवायपडिए समणस्स भगवओ महावीरस्त हंसलक्षणं पडेणं भाभरणालंकारं पडिच्छइ; तओणं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं, चामेणं वामं पंचमुद्रियं लोयं करेइः तओणं सक्के देविंदे देवराया समणस्स भगवओ महा. चीरस्स अंतुवायपलिये वयरामयेणं थालेणं केसाई पडिच्छह पडिच्छित्ता "अणुजाणेसि भंते" शि कटु खीरोयसायरं साहरइ; तओणं समणे भगवं महावीरे दाहिणेण दाहिणं, वामेण वामं पंचमुटियं लोयं करेगा सिद्धाण णमोकार करेइ; करेशा " सव्वं मे अकरणिजं पावकम्म" ति कडे सामाइयं चरित्तं पडिवजइ सामाइयं चरितं पडिवजेता देवपरिसं च मणुयपरिसं च आलेक्खचित्तभूय भिव ट्वेइ। (१०१७) दिग्वो मणुस्स बोसो, तुरिषणिणाभो य सकवयणेग खिप्पाभेव णिलुको जाहे पडिवजह चरितं . पडिवज्जित्तु चरितं, अहोणिसिं सम्बपाणभूतहितं साहटु लोमपुलया पयया देवा निसामंति. २ (१०१८) तओणं समणस्स भगवओ महावीरस्स सामाइयं खाओवसमियं चरिरां पडिवनस्स मणपज्जवणाणे णामं णाणे समुप्पने; अट्ठाइज्जेहिं दीवहिं, दोहिंय समुहहिं सजीणं पंचेंदियाणं पज्जचाणं वियसमणसाणं मणोगयाइं भावाई जाणेइ; (१०१९) સિંહાસન પર બેસી આભરણ-અલંકાર ઉતારવા લાગ્યા. ત્યારે વૈશ્રવણ દેવે ગે દેહાસને રહી સફેદવસ્ત્રમાં ભગવાનના તે આભરણાલંકાર ગ્રહણ કર્યા. પછી ભગવાને જમણા હાથથી જમણ અને ડાબા હાથથી ડાબા કેશનો પંચમુથિી લેચ કર્યો. ત્યારે શકુ દેવવંદ્ર ગોદો હાસને રહી ભગવાનના તે વાલ હીરાના કાલમાં ગ્રહણ કરીને ભગવાનને જણાવીને ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. એ પ્રમાણે ભગવાને લોન્ચ કર્યા પછી સિને નમસ્કાર કરી “મારે કંઈ પણ પાપ નહિ કરવું” એમ ઠરાવ કરી સામાયિકચારિત્ર સ્વીકાર્યું. એ વેલા દે તથા મનુષ્યની પર્ષદાઓ ચિત્રામણની માફક ગડબડ રહિતપણે સ્તબ્ધ) બની રહી (૧૦૧૭) જિનવર ચારિત્ર લેતાં, ઇંદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાછત્ર બંધ રહ્યા. જિનવર ચારિત્ર લેતાં, હમેશ સ પ્રાણ ભૂત હિત ક; उर्षित पुसहित यधने, सा५ ५४ हेवता सुश्ता. २ (१०१८) એ રીતે ભગવાને ક્ષાપશમિક સામાયિકચારિત્ર લીધા પછી તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યક્ત મનવાળા સંપિચે દ્રિयोना भनोगत माय गया सा. (२०१८) For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોવીશકું. (२४) ___तोणं समणे भगवं महावीरे पब्बइते समागे मिशण इसयणसंबंधिवग्गं पडिविसज्जेति, पाडविसज्जिता तओणं इमं एयारूवं अभिग्गहं अभिीगण्हइ " बारसवासाई वोसटकाए धरादेहे जे केइ उवसग्गा समुप्पज्जति, तंजहा;-दिव्वा वा, माणुस्सा वा, तेरिच्छिया वा,-ते सम्वे उवसग्गे समुप्पने समागे सम्मं सहिस्सामि खमिस्सामि अहियासइस्सामि ।" (१०२०) तओणं समणे भगवं महावीरे इमेयारूवं अभिग्गहं अभिगिहिता वोसटकाए चशदेहे दिवसे मुहुरासेसे कुम्मारगाम समणुपसे । (१०२९) . तओणं समणे भगवं महावीरे वोसट्चत्तदेहे अणुत्तरेणं आलएणं, अगुत्तरेणं विहारेणं, एवं संजमेणं, पग्गहेणं, संवरेणं, तवेणं, यंभचेरवासेणं, खंतीए, मोतीए, सुट्टीए, समितीए, गुचीए, ठाणेणं, कम्मेणं, सुचरियफलणेब्वाणमुत्तिमग्गेणं अप्पागं भावमाणे विहरइ। (१०२२) एवं वा विहरमाणस्स जे केइ उबसग्गा समुप्पञ्जिसु-दिव्वा वा, माणुसा वा, ते शिच्छिया वा, ते सब्वे उवसग्गे समुप्पण्णे समागे, अणाइले, अम्वहिते, भदीणमाणसे तिविह मणव पणकायगुते सम्म सहइ खमइ तितिक्खइ अहियासेइ । (१०२३) तओणं समणस्स भगवओ महावीरस्स एतेणं विहारेगं विहरमाणस्स बारस वासा वि. तिकता; तेरसमस्स वासस्स परियाए वट्टमागस्स, जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे-सस्सणं वहसाहसुद्धस्स दसमीपक्खेणं, सुब्बएणं दिवसेणं, विजएणं मुहुरोणं, हत्थुराराहि णक्खत्तेणं जोगोवगतेणं, पाईणगामिणीए छायाए, वियशाए पोरिसीए, जंभिय. પછી પ્રત્રજિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસતિ કરી એવો અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાલ નહિ કરતાં જે કંઈ દેવ મનુષ્ય કે તિર્યચતરફથી ઉપસર્ગ થશે, તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ અને मुलिया. (१०२०) આવો અભિગ્રહ લઈ શરીરની મમતાથી રહિત થયા થકા એક મુહુર્ત જેટલો દિવસ હતાં सुभा२ ॥मे आपी पाया. (१०२१) પછી ભગવાન ઉત્કૃષ્ટ આલય, ઉત્કૃષ્ટ વિહાર, તેમજ તેવાજ સંયમ, નિયમ, સંવર, તપ प्रलपर्थ, क्षति, त्याग, संतोष, समिति, मुति, स्थान, भ, तया ३७वाणा निवार ભાર્ગવડે પિતાને ભાવતા થકા વિચરવા લાગ્યા. (૧૦૨૨) એમ વિચરતાં જે કાંઈ દેવ મનુષ્ય તથા તિર્યચતરફથી ઉપસર્ગ થયા તે સર્વે ભગવાને સ્વચ્છ ભાવમાં રહી અણપીડાતાં અદીનમન ધરી મનવચનકાયાએ ગુપ્ત રહી સમ્યફ રીતે સહ્યા अभ्या तया महिमाश्या. (१०२३) આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ વ્યતિક્રમ્યા. હવે તેમા વર્ષની અંદર ઊનાળાના બીજા માસે બીજે પક્ષે વૈશાખ સુદ ૧૦ ના સુવત નામના દિને વિજય મુહુર્ત ઉત્તરશશુનીના યોગે પૂર્વદિશાએ છાયા વળતાં છેલ્લે પહેરે જંભિકગામનગરની બાહેર જુવાલિકા નદીના ઉત્તર કિનારે શ્યામક ગાથાપતિના કર્ષણ સ્થળમાં વ્યાવૃત્ત નામના ચયના ઇશાન કોણમાં For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४०) આચારાંગ-મળ તથા ભાષાન્તરगामस्स णगरस्स बहिया, णदीए उज्जुवालियाए उत्तरे कूले, सामागस्त गाहावइस्त कहकरणति, वेयवत्तस्स चेइयस्स उत्तरपुरथिने देिसीभाए, सालरुक्खस्स अदूरसामंते, उक्कुडुयस्स गोदोहियाए आयावगाए आयावेमाणस्स छ?णं भत्तेगं अपाणएणं उझुंजाणु-अहोसिरस्स ज्झाणकोट्ठोवगयस्स सुक्कज्झाणतरियाए वमाणस्स निवाणे कसिणे पडिपुण्णे अवाहए णिरावरणे अगते अगुत्तरे केबलवरणाणदंसणे सम्मुपण्णे । (१०२४) से भयवं अरहा जिणे जाए केवली सवण्णू सव्दभावदरिसी सदेवमणुयासुरस्स लो. यस्स पज्जाए जाणइ, तंजहा;-आगति, गति, ठिति, चवणं, उववायं, भुत्ते, पीयं, कई, पडिसेवियं, आवीकम्नं, रहोकम्म, लवियं, कहियं, मगोमाणासयं, सव्वलोए सच्चजीवाणं सन्चभावाइ जाणमाणे पासमाणे एवंवाए विहरइ । (१०२५) . जण्णं दिवसं समणस्स भगवओ महावीरस्स णेवाणे कलिणे जाव समुप्पण्णे, तणं दिवसं भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासि-देवेहि य देवीहि य उध्वयंतहि य जाव उजिलगभूएयावि होत्था । (५०२६) तओणं समणे भगवं सहावीरे उप्पण्णगागदखगधरे अप्पागं च लोगं च अभिसमेक्ख पुव्वं देवाणं धम्म माइक्खति; तओ पच्छा मणुस्साणं (१०२७) तओणं समणे भगवं महावीरे उप्पण्णणागदसणधरे गोयमाईणं समणाणं णिग्गंथाणं पंच महव्वयाई सभावगाइं छज्जीवनिकायाई आइक्खइ, भासइ, परूवेइ; तंजहा:-पुढविकाए जाव तसकाए । (२०२८) શાળવૃક્ષની પાસે અર્ધા ઊભા રહી ગદેહિકા આસને આતાપના કરતાં થકાં તથા પાણવગરના બે ઉપવાસે અંધાઓ ઊંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાનકેન્ટમાં રહેતાં થકા શુક્લધ્યાનમાં વર્તતાં છેવટનું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાહત નિરાવરણ અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળशन प. (१०२४) હવે ભગવાન અહત જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી, થઈ દેવ મનુષ્ય તથા અસુરપ્રધાન (આખા) લોકના પર્યાય જાણવા લાગ્યા એટલે કે તેની આગતિ–ગતિ, સ્થિતિ– અपन, Bात, माधुपायु, ४२सु ॥२वेडं, प्राम, छानाम, मोलेडं मनमा - લું, એમ આખા લેકમાં સર્વ જીવોના સર્વભાવ જાણતા દેખતા થકા વિચારવા साया. (१०२५) - જે દિને ભગવાનને કેવલજ્ઞાન દર્શન ઊપનાં, તે દિને ભવનપત્યાદિ ચારે જાતના દેવદ. વીઓ આવતાં જતાં આકાશ દેવમય તથા ધેલું થઈ રહ્યું. (૧૦૨૬) એ રીતે ઊપજેલા જ્ઞાનદર્શનને ધરનાર ભગવાને પિતાને તથા લેકને સંપૂર્ણપણે જોઈને પહેલાં દેવોને ધર્મ કહી સંભળાવ્યો અને પછી મનુને. (૧૦૨૭) પછી ઊપજેલા જ્ઞાનદર્શનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગતમાદિક શ્રમણ નિર્ગને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથિવીકાય વગેરા છ જવનિકાય કહી જણાવ્યા (૧૨૮) For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વીશકું. ( ૨૪૧ ) पढमं भंते महवन, पच्चक्खामि सम्वं गणाइवायं; से सुहुमं वा, बायरं वा, तसं વા, થાવર વા, ને પાનાચં ચારે (૨), ઝાઝવાણ તિવિર્તાિવ માસા वयसा कायसा । तस्स भंते पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं बोसिरामि। १०२९ ઊંક્ષ: પંર માવો અવંતિઃ-(૧૦૩) तत्थिमा पदमा भावणा:-इरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए ति; केवली बूपा-अणहरियासमिते जिग्गंथे पाणाइं (१) अभिहणेज्ज वा, वरोज बा, परियावेज वा, लेसेज्ज वा, उद्दवेज्ज वा । इरियासमिए से णिग्गथे, जो इरियाअसमिए ति पढमा માવા ! (૧૦૩) अहावरा दोच्चा भावणाः-मणं परिजाणाइ से णिगंथे; जेय मणे पावए सावज्जे सकिरिए अण्हयकरे छेयकरे भेयकरे अधिकरणिए पाउसिए परिताविते पाणातिवादिते भूतो. ઘધારણ, તtur૪ ળો પરેગા માં જ્ઞાતિ સે જાશે; ને મનાવ ત્તિ રોચા માવા ! (૧૦૩૨) अहावरा तच्चा भावणा:-वतिं परिजाणाति से णिग्गंथे; जाय वती पाविया सावज्जा सकिरिया जाव भूतोवघाइया तहप्पगारं वई णो उच्चरिज्जा । वइं परिजाणाइ से जिग्गंथे; जाय धइ अपाय ति तच्चा भावणा। (१०३३) (પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત) પહેલું મહાવ્રતઃ હે ભગવાન, હું સર્વ પ્રાણાતિપાત ત્યાગ કરૂંછું –તે એ રીતે કે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવન યાવરપર્યત મનવચનકાયાએ કરી ત્રિવિધ ત્રિવિધ પિત ઘાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ અને કરતાને રૂડું ન માનીશ તથા તે જીવઘાતને પઠિકમુંછું, નિ છું, ગરછું અને તેવા સ્વભાવને વસરાવુ છું (૬૦૨ ૮) તેની આ પાંચ ભાવનાઓ છે -(૧૦૦) ત્યાં પેલી ભાવના એ કે મુનિએ ઈસમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત થઈ ન વર્તવું. કારણ કે કેવળજ્ઞાની કહે છે કે જે ઈયાસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણાદિકને વાત વગેર કરતો રહે છે. માટે નિર્ચથે ઈસમિતિથી વર્તવું એ ઘેલી ભાવના. (૧૦૩૧) બીજી ભાવના એ કે નિગ્રંથ મુનિએ મને લખવું. એટલે કે જે મન પાપ ભરેલું, સદ, (ભૂડી ) ક્રિયા સહિત, કર્મ બંધકારિ, છેદ કરનાર, ભેદ કરનાર, કલહકારક, પ્રૉપ ભરેલું, પરિત, તથા જીવ-ભૂતનું ઉપધાતક હોય તેવા મનને નહિ ધારવું. એમ મન જાને પાપરહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨) 19 ભાવના એ કે નિગ્રંથે વચન લખવું એટલે કે જે વચન પાપ ભરેલું, સદેવ, (ભૂંડી) ક્રિયાવાળું, યાવત્ ભૂતો પઘાતક હાથ--તેવું વચન નહિ ઉચ્ચરવું. એ વચન જણીને પાપરહિત વચન ઉચરવું એ ત્રીજી ભાવના, (૧૦૩૩) For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) આચારાંગ-સળ તથા ભાષાન્તર, अहावरा चउत्था भावणा.-आयाणभडणिक्खवणासमिए से ग्गिंधे, णो अणायाणभं. डणिक्खेवणासमिए गिग्गंथे; केवली बूया-आयाणभंडणिक्खेवणाअसमिए णिग्गंथे पाणाई भूयाई जीवाई ससाई अभिहणेज्ज वा जाव उइवेज्ज वा। आयाणभंडणिक्खेवणासनिए से णिग्गंथे, णो आयाणभंडणिक्खेवणाअसमिए सि चउत्था भावणा । (१०३४) । अहावरा पंचमा भावणा:-आलोइयपाणभोई से णिग्गंथे, जो अणालोइयपाणभोई; के. वली बूया-अणालोइयपाणभोयणभोई से णिग्गंथे पाइं अभिहणणेज वा जाव उवेज वा । तम्हा आलोइयपाणभोयण भोई से णिग्गंथे, णो अणालोइयपाणभोइ ति पंचमा માવના ! (૧૦૩) एत्तावताव महन्वए सम्म काएण फासिए पालिए तारिए किहिते अवहिते आणाए आeg ચાર વાત . (૧૦૩૬) पढमे भंते महब्वए पाणाइवायाओ वेरमणं । (१०३७) अहावरं दो महध्वयं;-पच्चक्खामि सम्वं मुसावायं वतिदोस:-से कोहावा, लो. हावा, भयावा, हासावा, णेव स्यं मुसं भासेजा, नवन्नेणं मुसं भासावेजा, अण्णं पि मुसं भासंतं ण समणुजाणेज्जा, तिविहं तिविहेणं, मणसा वयसा कायसा, तस्स भंते पटिकमामि વાવ વોસિરામિ. (૧૦૨૮) સ્તરના વર માવજી મતિઃ- (૧૦૩૧) ચાથી ભાવના એક નિગ્રંથે ભંડોપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણુ રહિતપણે ન વર્તવું. કેમકે કેવલી કહે છે કે આદાનભાંડનિક્ષેપણાસમિતિ-રહિત નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વગેરા કરતો રહે છે. માટે નિગ્રંથે તે સમિતિ સહિત થઈ વર્તવું એ ચોથી ભાવના. (૧૦૩૪) પાંચમી ભાવના એ કે નિગ્રંથે અહારાણી જોઈને વાપરવા, વગર જો એ ન વાપરવા. કેમકે કેવલી કહે છે કે વગર એ આહારપાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકનો ઘાત વગેરા કરે. માટે નિચેથે આહારપાણું જોઈને વાપરવા, નહિ કે વગર જોઈને, એ પાંચમી ભાવના. (૧૦૩૫) એ ભાવનાઓથી મહાવ્રત રૂઠી રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કીરિંત, અવસ્થિત અને અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. (૧૦૩૬). એ પહેલું પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવ્રત છે. (૧૦૩૭) બીજું મહાવ્રતઃ “સઘળું મૃષાવાદરૂ૫ વચનદેવ ત્યાગ કરુંછું. એટલે કે ક્રોધ, લોભ, ભય, કે હાસ્યથી થાવજીવ પર્યંત ત્રિવિધ ત્રિવિધે એટલે મનવચનકાયાએ કરી મૃષાભાપણ કરું નહિ કરાવું નહિ અને કરતાને અનુમોદુ નહિ; તથા તે મૃષાભાષણને પડિકામું નિ છું, ગળું અને તેવા સ્વભાવને વસરાવું છું.” (૧૯૩૮) તેની આ પાંચ ભાવના છે:- (૧૦૩) For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોવીશકું, ( २४३ ) तस्थिमा पढमा भाषणाः-अणुवीइभासी से णिग्गंथे, जो अणणुवीइभासी; वली र. या-अगणु बीइभासी से णिग्गंथे समावदेजा मोसं वयणाए। अणुवीइभासी से गिग्गंथे, जो भणणुवीहभासि त्ति पढमा भावणा । (१०४०) ___अहावरा दोचा भावणाः-- कोहं परिजाणाइ से णिग्गंथे, णो कोहणे सिया; केवली ध्या कोहप्परते कोही समावदेजा मोसं वयणाए । कोहं परिजाणाइ से जिग्गंथे, णय को. हणे सियत्ति दोचा भावणा। (१०४१) ___ अहावरा तथा भावणा:-लोभं परिजाणाइ से णिग्गंथे, णो य लोभणे सिया; केवली खूया-लोभपत्ते लोभी समावदेजा मोसं वयणाए । लोभं परिजाणइ से जिग्गंथे, णो य लोभणए सियरित तथा भावणा । (१०४२) अहावरा चउत्था भावणा:-भयं परिजाणइ से णिग्गंथे, णो भयभीरुए सिया; केवली बूया-भयपत्ते भीरू समावदेजा मोसं वयणाए। भयं परिजाणइ से णिग्गंथे, णो भयभीरू सिया । चउत्था भावणा। (१०४३) अहावरा पंचमा भावणाः-हासं परिजाणइ से णिग्गथे, गो य हासणए सिया; केवली बूया-हा पपत्ते हामी समावदेजा मोसं वयणाए । हासं परिजाणइ से णिग्गंथे, णो य हा. सणिए सिय ति पंचमा भावणा । (१०४४) एत्तावताव महव्वए सम्मं काएण फासिए जाव. श्राणाए आहिते या वि भवति । दोचं भंते महब्वयं (१.४५) ત્યાં પેલી ભાવના આ - નિગ્રંથ વિમાસીને બેલવું, વગરવિચારેથી ન બેસવું. કેમકે કેવળી કહે છે કે વગર વિમાસે બેલનાર નિગ્રંથ મુવા વચન બેસી જાય. માટે નિર્ગથે વિમાસીને मोगj, नल पर विभासे. मे पेसी al. (१०४०) બીજી ભાવના એ કે નિગ્રંથે દેધનું સ્વરૂપ જાણી ધી ન થવું. કેમકે કેવલી કહે છે કે ક્રોધ પામેલ ક્રોધી છવ મૃષા બોલી જાય. માટે નિર્ગથે કોધિનું સ્વરૂપ જાણે ક્રોધી ન થવું. से 9 भावना. (१०४१) । ત્રીજી ભાવના એ કે નિર્ગથે લેભનું સ્વરૂપ જાણી લેભી ન થવું. કેમકે કેવલી કહે છે કે લોભી જીવ મૃષા બેલી જાય. માટે નિર્ગથે લોભી ન થવું એ ત્રીજી ભાવના. (૧૦૪૨) ચોથી ભાવના એ કે નિરોધે ભયનું સ્વરૂપ જાણી ભયભીરૂ ન થવું. કેમકે કેવળી કહે छे ३ बी३ ५३५ भृत माली 14. भ2 ली३ न यो यथा भावी. (१०४३) પાંચમી ભાવના એ કે હાસ્યનું સ્વરૂપ જાણ નિશ્ચયે હાસ્ય કરનાર ન થવું. કેમકે કેવળ કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા એલી જાય. માટે નિગ્રંથે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના. ૧૦૪૪ એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાએ કરી સ્પર્શિત અને યાવત આજ્ઞા પ્રમાણે साधित याय छे. मे मीj महाबत. (१०४५), For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર. अहावरं तच्चं महव्वयंः-पञ्चक्खा सव्वं अदिण्णा दाणं; से गामे वा णगरे वा अ. रणे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं अदिपणं गिण्हेजा, णेवण्णेहिं अदिण्णं गेण्हावेजा, अण्णंपि अदिणं गिण्हतं ण समणुजाणेजा, કાવવા , નાવ વોસિરામ. (૧૦૪૬) तस्सिमाओ पंच भावणाओ भवतिः- (१०४७) तथिमा पढमा भावणा अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे, णो अणणुवीइमिउग्गह जाई से णिग्गंथे; केवली बूया-अणणुवीइमित गहजाती से णिग्गंथे अदिणं गिण्हेजा। अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे, णो अणणुवीइमितोग्गहजाइ त्ति पढमा भावणा। (१०४८) अहावरा दोच्चा भावणाः-अणुण्णवियपाणभोयणभोती से णिग्गंथे, णो अणणुण्णवियपाणभोयणभोई; केवली बूया-अणणुण्णवियपाणभोयणभोई से णिग्गंथे अदिण्णं भुंजेजा। तम्हा अणुण्णवियपाणभोयणभोइ से णिग्गथे, णो अणणुपणवियपाणभोयणभोती ति दोच्चा માવા (૧૦૧) अहावरा तच्चा भावणाः-णिग्गथे णं उग्गहसि उग्गहिसि एत्तावताव उग्गहणसीलए सिया; केवली बूया-णिग्गंथणं उग्गहंसि उग्गहितंसि एत्तावत व अणोंग्गहणसीले अदिणं गिण्हेजा। णिग्गंथेण उग्गहंसि उग्गहितसि एत्तावताव उग्गहणसीलए सिय त्ति तच्चा भाવII (૧૦૦) - ત્રીજું મહાત્રતા–“સર્વ અદત્તાદાન તજું છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું, ડું કે ઝાઝું, નાનું કે મેહોટું, સચિત્ત કે અચિત્ત અણદીધેલું (વસ્તુ) હું માવજીવ ત્રિવિધે ત્રિવિધે એટલે મન-વચન-કાયાએ કરી લઉં નહિ, લેવરવું નહિ, લેનારને અનુમત કરું નહિ. તથા અદત્તાદાનને પડિકામું છું વાવત તેવા સ્વભાવને વેતરવુંછું.” (૧૦૪૬) તેની આ પાંચ ભાવનાઓ છે – (૧૦૪૭) ત્યાં પહેલી ભાવના આ કે નિર્ચથે વિચારીને પરિમિત અવગ્રહ માગવો, પણ, વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગવો. કેમકે કેવળ કહે છે કે વગર વિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ ભાગો. એ પહેલી ભાવના. (૧૦૪૮) બીજી ભાવના એ કે નિર્ગથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણી વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે માટે રજા મેળવીને આહારપણ વાપરવા એ બીજી ભાવના.(૧૯૪૮) ત્રીજી ભાવના એ કે નિગ્રંથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણુવિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય; માટે પ્રમાણસહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના (૧૦૦) For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન વીશામું ( २४५) अहावरा चउत्था भावणा:-णिग्गंथगं उग्गहास उग्गहियसि अभिक्खणं (२ उग्गहणसीलए सिया; केवली बूया-णिग्गंथेणं उग्गहंसि उग्गहियांस अभिवखणं (२) अणोरगहणसीले अदिण्णं लिहेजा। णिग्गंथे उग्गहास उग्गाहयंसि अभिक्खणं (२) उग्गहसीलए सिय त्ति चउत्था भावगा। (१०५१) अहावरा पंचमा भावणाः-अणुवी इमितोग्गहजाती से णिग्गंथे साहम्मिएसु, णो अ. णणुवी मिउग्गहजाती; केवली बूया-अणणुवीइमिग्गहजाती से णिग्गथे साहम्मिएसु अदिणं जगण्हेजा। अणुवीहामतोग्गहजाती से गिग्गंथ साहम्मि रसु, णो अणणुवीइमितोग्गहजाती। पंचमा भावणा। (१०.२) ___ एत्तावताव महम्बए सम्म जाव आणाए आराहिते आवि भवति। तच्चं भंते महस्वयं । (१०५३) ___ अहावरं चउत्थं महव्वयं;-पञ्चक्खामि सव्वं मेहुणं;-से दिव्वं वा माणुसं वा तिरिवखजोणियं वा, णेव सयं मेहुगं गच्छे, तं चेव अदिण्णादाणवत्तव्वया भाणियव्वा जाव वोसिरामि । (१०५४) तस्सिमाओ पंच भावणाओ भवंतिः- (१८५५) तथिमा पढमा भावणाः-णो णिग्गंथे अभिक्खगं (२) इत्थीणं कहं कहइत्तए सिया; केवली बूया-णिग्गथे णं अभिक्खणं (२) इत्थीणं कहं कहमाणे संतिभेदा,' संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेजा। णो णिग्गंथे अभिक्खणं (२) इत्थीणं कहं कहए सिय त्ति पढमा भावणा । (१०५६) १ शांतिभेदात् ચથી ભાવના એ કે નિર્ગથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું. કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર मांधना२ ५. ये योथा भावना. (१०५१) પાંચમી ભાવના એ કે વિચારીને પિતાના સાધર્મિક પાસેથી પણ પરિમિત અસંગ્રહ ભાગ. કેમકે કેવળી કહે છે કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે સાધાર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ ભાગ, નહિ કે વગરવિચારે અપરિમિત. એ पांयमी भावना. (१०५२) એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે યાવત આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજું भलावत. १०५3) ચોથું મહાવતઃ–“ સર્વ મૈથુન તજું છું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચસંબંધી મૈથુન હું યાવજીવ ત્રિવિધ ત્રિવિધ કરું નહિ.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું. (૧૦૫૪) तेनी २॥ पांय भावनामा छ:- (१०५५) ત્યાં પહેલી ભાવના એ કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહિ. કેમકે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિને ભંગ થયાથી નિગ્રંથ શાંતિથી તથા કેવળિભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ચથે વારંવાર સ્ત્રીકથાકારક ન થવું એ પેલી ભાવના. (૧૯૫૬) For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AnnapurnANVI (२४६ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, अहावरा दोचा भावणा:-णो णिग्गथे इत्याणं मणोहराइ इंदियाइं आलोएत्तए णिज्झाइत्तए सिया; केवली बूया-णिग्गंथे गं मणोहराइं इंदियाई आलोएमाणे णिज्झाएमाणे संतिभंगा संतिविभंगा जाव धम्माआ भंसेजा। णो णिग्गंथे इत्थीणं मणोहराइं इंदियाई आलो एत्तए णिज्झाइत्तए सिय ति दोघा भावणा। (१०५७) ___अहावरा तथा भावणा:-णो णिग्गंथे इत्थीणं पुठवरयाई पुष्वकीलियाई सुमरित्तए सिया; केवली बूया-णिग्गंथे णं इत्थीणं पुवरयाई पुधकीलियाई सरमाणे संतिभेया जाव भं. सेजा। णो णिग्गंथे पुव्वरयाई पुष्वकीलियाई सरितए सिय ति तच्चा भावणा। (१०५८) ___अहावरा चउत्था भावणा:-णातिमत्तपाणभोयण भोई से णिग्गंथे, जो पणीयरसभोयण. भो , केवली बूया-अतिमत्तपाणभोयणभोई से णिग्गंथे, पणीयरसभोयणभोयणभोई यति संतिभेदा जाव भंसेज्जा । णो तिमत्तपाणभायणभोई से णिग्गंथे, णो पणीयरसभोयणभोइ त्ति चउत्था भावणा । (१०५९) अहावरा पंचमा भावणाः-णो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवित्तए सिया; केवली बूया-णिग्गंथणं इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवमाणे संतिभेया जाव भंसेजा । णो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवित्तए सिय त्ति पंचमा भावणा । (१०६०) एत्तावयाव महम्वए सम्मं काएण जाव आराहिते या विभवति । चउत्थं भंते महस्वयं । (१०६१) બીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓની મનોહર ઈદિ જેવી ચિતવવી નહિ. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓની મા નોહર ઈદ્રિયો જેવી તકાશવી નહિ. એ બીજી ભાવના. (૧૦૫૭) ત્રીજી ભાવનાએ કે નિJથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમતક્રીડાઓ યાદ ન કરવી. કેમકે કેવબી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમતગમત સંભારવી નહિ. એ ત્રીજી ભાવના. (૧૦૫૮) ચોથી ભાવના એ કે નિર્ચથે અધિકખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભોગવતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળા આહાર નિગ્રંથે ન કરે એ ચોથી ભાવના. (૧૦૫૮ પાંચમી ભાવના એ કે નિગ્રેથે સ્ત્રી, પશુ, તથા નપુંસકથી ઘેરાયેલ શય્યા તથા આ સન ન સેવવાં. કેમકે કેવલી કહે છે તેવા શવ્યા–આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિર્ગથે સ્ત્રી પશુપડકથી ઘેરાયેલ શવ્યાઆસન ન સેવવાં. એ પાંચમી भावना. (१०९०) એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાએ કરી સ્પર્શિત તથા યાવત આરાધિત થાય છે. એ याथु भाबत (१०९१) For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અધ્યયન ચાવીશમુ ( २४७ ) अह्नावरं पंचमं भंते महव्ययः- सम्यं परिग्रहं पच्चक्खामि से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंत व अचित्तमंतं वा णेव सयं परिग्गहं गण्हेजा, णवण्णेण परि गिण्हविजा, अपि परिग्गहं गिव्हतं ण समणुजाणेजा जाव वोसिरामि । (५०६२) Acharya Shri Kailassagarsuri Gyanmandir तस्माओ पंच भावणाओ भवंतिः - ( १०६३) after पढमा भावणाः-सोतत्तेणं जीवे मणुण्यामगुण्णाई सहाई सुगेइ, मणुण्णामहिंसदेहिं णो सज्जेजा, णो रजेज्जा, णो गिज्झेजा, णो मुज्झेजा, णो अज्झोवज्जेजा, hot farara मावदेजा; केवली बूया-गिग्गंथे णं मणूण्णामणुण्णेहिं सहि सजमाणे ज.व विणिग्धाय मावजमाणे संति या संतिविभंगा संति- केवलिपण्णत्ताओ धम्माओ भंसेजा । १०६४ १ (१०६५) पढमा भावणा । (१०६६) ण सक्का ण सोउं सहा, सोयविसय मागता; रागदोसाउ जे तत्थ, तं भिक्खू परिवजए. सोयओ जीवो मणुष्णामणुणाई सद्दाई सुणेति अहावरा दोच्चा भावणा:- चक्खूओ जीवो मणुण्णामणुण्णाई रुवाई पासइ, मणूण्णामण्णेहिं रूवेहिं णो सजेजा णो रज्जेजा जाव णो विणिग्धाय मावज्जेजा; केवली बूयामणामणेहिं रूवेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्धाय मावजमाणे संतिभेया संतिविभंगा जाव भंसेजा । (१०६७) ० ण सक्का रूत्र मदहुँ, चक्खुविसय माग; रागदोसा उ जे तत्थ, तं भिक्खू परिवज्जए. १ (१०६८) પાંચમું મહાવ્રતઃ-સર્વ પરિગ્રહ તજું છું; એટલેકે થેડુ કે ઘણું, નાનું કે મેટું, સચિત્ત કે આચત્ત, હું પોતે લ નહિ, ખીજાતે લેવરાવું નહિ, અને લેતાને અનુમત કરૂં નહિ. ચાવતા તેવા સ્વભાવને વાસરાવું છું. (૧૦૬૨) तेनी या यांय भावनाओ छे. (१०६३) ત્યાં પેલી ભાવના એ કે કાનથી જીવે ભલા ભૂડા શબ્દ સાંભલતાં તેમાં આસક્ત, રક્ત, ગૃહૂ, મેાહિત, તદ્દીન કે વિવેકભ્રષ્ટ નથવું કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી શાંતિ તથા કેળિભાષિત ધર્મથી ભ્રષ્ટ થવાય છે. (૧૦૬૪) કાતે શબ્દ પડતા તે, અટકાવાય ના કદિ; डिंतु त्यां रागद्वेषाने, परिवार हरे यति १ (१०६५) શ્રીજી ભાવના એ કે ચક્ષુથી જીવે ભલાભૂડાં રૂપ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં थवाय छे. (१०६७) એમ કાનથી જીવે ભલાભૂંડા શબ્દ સાંભળી રાગદેષ ન કરવા, એ પેલી ભાવના (૧૦૬) દેખતાં તેમાં આસક્ત કે યાવત્ શાંતિભંગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ આંખે રૂપ પડતા તેા, અટકાવાય ના કદિ. डिंतु त्यां रागद्वेषाने, परिहार उरे यति १ (२०६८) For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २४० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, araओ जीवो मशुण्णामणुष्णाई रुवाई पासति • दोच्चा भावणा । ( १०६९) अहावरा तच्चा भावणाः- वाणतो जीवो मणुष्णारुणुष्णाई गंधाई अग्वायइः मगुण्णामण्णेहिं गंधेहिं णो सज्जेज्जा, णो रज्जेजा, जाव णो विणिग्धाय भावनेजा; केवली बूपा - मणामण्णेहिं गंधेहिं • सज्जमाणे रजमाणे जाव विणिग्धाय मावज्जमागे संतिभेदा संतिविभंगा जाव भंसेज्जा । ( १०७२ ) णो सका गंध मग्घाउं, णासाविसय मागयं; रागदोसो उ जे तत्थ, तं भिक्खू परिवज्जए. 3 (१०७१) घाणओ जीवो मणामणुण्णाई गंधाइ अग्घायति० तच्चा भावणा । ( १०७२ ) अहावरा चत्था भावणा:-जिभाओ जीवो मणुण्णामणुष्णाई रसाई अस्सादेति, मणुण्णामणुष्णेहिं रसेहिं णो रज्जेजा, जाव णो विणिग्धाय मावजेजा; केवली वूया णिग्गंथेणं मणुग्णामणुण्णेहिं रसेहिं सजमाणे जाव विणिग्वाय मावजमाणे सांतभेदा जाव भंसेज्जा । (१०७३) णो सक्कं रस मणासातुं, जीहाविषयं मागयं; रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवजए. १ ( १०७४ ) जीहाओ जीवो मणुण्णामणुणाई रसाई अस्सादेति चउत्था भवणा । (१०७५) अहावरा पंचमा भावणाः- मणुण्णामणुण्णाई फासाई पडिसंवेदेति, मणुण्णा मणुण्णेहिं फासेहिं णो सोज्जा, णो रजेज्जा, णो गिज्झेज्जा, णो मुज्झेज्जा, णो अज्झोवज्जेज्जा, णों विणिग्वाय मावज्जेज्जा; केवली बूया- णिग्गंथे णं मणुण्णामणुष्णेहिं फासेहिं सज्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिभेदा संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओ धम्माओ भं सेज्जा । (१०७६) એમ ચક્ષુથી જીવે ભલા ભુડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરવા. એબીજી ભાવના. (૧૦૬૯) ત્રીજીભાવના એ કે નાકથી જીવે ભલાભુંડા ગંધ સૂધતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાछे. (२०७०) નાકે ગધ પડતાં તે, અટકાવાય ના કદિ; हिंतु त्यां रागद्वेषाने, परिवार पुरे यति १ (१०७१) એમ નાકી જીવે ભલાભુંડા ગંધ સુધી રાગદ્વેષ ન કરવા એ ત્રીજી ભાવના, (૧૦૭૨) ચેાથી ભવના એકે જીભથી જીવે ભલાભુંડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થયું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંાંતેભ ગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૦૭૩) જીભે રસ ચડતાં તે!, અટકાવાય ના કદિ; किंतु त्यां रागद्वेषाने, परिवार हरे यति १ (१०७४) ગેમ જીભથી જીવે ભલાંબૂડાં રસ ચાખી રાગદેખ ન કરવા. એ ચેાથી ભાવના. (૧૦૭૫) પાંચમી ભાવના એ કે ભા ભૂંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી ધર્મભ્રષ્ટ થાય છે. (૧ ૭', ) For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચેવિશકું, (૨૪) णो सक्का फासं ण वेदेतुं, फासं विसय मागयं. રાજકોrs ને તથ, તે ઉમરહૂ જવાનg. ૧ (૧૦૭૭) फासओ जीवो मणुण्णामणुण्णाई फासाइं पडिसंवेदेति. पंचमा भावगा। (१०७०) एत्तावयाव महब्बते सम्म काएण फासिए पालिए तीरिए किट्टिए अहिहिते आणाए भाराहिये यावि भवति । पंचमं भंते महब्वयं । (१०७९) इच्चेसि महठवतेसिं पणवीसाहिं य भावशाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्मं काएण फासित्ता पालित्ता तीरित्ता किट्टित्ता आणाए आराहियावि भवति। (१०८०) (માવના માતા.) સ્પર્શેઢિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદેવને, પરિહાર કરે યતિ. (૧૯૭૭) એમ સ્પર્શથી જીવે ભલાભુંડા સ્પર્શ અનુભવી રાગદેષ ન કરે એ પાંચમી ભાવના. (૧૦૭૮) એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાથી સ્પર્શિત, પાલિત, પારપહોચાડેલ, કીર્તિત, અવસ્થિત, અને આજ્ઞાથી આરાધિત પણ થાય. એ પાંચમું મહાવ્રત. (૧૦૭૮) એ મહાવ્રતોની પચીશ ભાવનાવડે સંપન્ન અણગાર સૂત્ર, કલ્પ, તથા માર્ગને યથાર્થ પણે રૂડી રીતે કાયાથી સ્પર્શી, પાળી, પારપહોચાડી, કીર્તિત કરી આજ્ઞાને આરાધા પણ થાય છે. (૧૯૮૦) રા For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५०) આચાસંગ-મૂળ તથા ભાષાન્તર, विमुक्ति नामकं पंचविंश मध्ययनम्, (अनित्यत्वाधिकारः) अणिच्च मावास मुवेति जंतुणो, पलोयए' सुच्च मिदं अणुत्तरं; विऊसिरे विनु५ अगार बंधणं अभीरु आरंभपरिग्गहं चए १ (१०८१) (पर्वताधिकारः) तहागयं भिक्खु मणंत' संजय अणेलिसं दिसु चरंत सणं तुदंति वायाहिं अभिद्दव णरा सरेहि संगामगयं व कुंज २ (१०८२) तहप्पगारेहिं जणेहिं हीलिए, ससइफासा फरुसा उदीरिया तितिक्खए णाणि अदुदृचेतसा, गिरिव्य वातेण ण संपवेवए. ३ (१०४३) १ प्रलोक्येत् २ श्रुत्वा ३ प्रवचनं ४ व्युत्रसृजेत् ५ विज्ञः ६ अनंतेषु एकेद्रियादिषु. संयतं ७ विशं ८ अभिवंति लेष्टुमहारादिभिः અધ્યયન પચીશામું. विभुटित. neK ( पति छ..) અનિત્યતા અનિત્ય આવાસ ફરેજ જંતુઓ સિદ્ધાંત એ સાંભળને વિચારો; समानुं धन छ. विशे', परियखाम (स.) निवारी, (10८१) પર્વતાધિકાર ખરા અને જીવદયાલુ ભિક્ષુઓ ઉત્કૃષ્ટ ને વિજ્ઞ ફરે તપશી: તેને નર વાણી તથા પ્રહારે સંગ્રામના હાથપરે જ મારે. ૨ (१०८२) તેવા જનો જે અપકીર્તિ બેલે, કઠોર શબ્દાદિકથી ઉખલે જ્ઞાની અકાશયથી સહે તે, धो नलि पर्यत म वाते. 3 1 ०८3) ૧ અનિત્ય એકેઢિયાદિ ગતિઓમાં. For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir همه به مهمه و ای سی او نے تین سے شعیه (रूप्यदृष्टांताधिकारः) અધ્યયન પચીસમું. ( २५१) उवेहमाणे कुसलेहिं संवसे, अकंत-दुक्खा तस थावरा दुही अलूसए सव्वस महामुभी तहाहि से सुस्समणे समाहिए ४ (१०८४ विदू' णते५ धम्मपयं अणुत्तरं विणीयतण्हस्स मुणिस्स ज्झायओ समाहियस्स ग्गिसिहा व तेयसा तवो य पण्णा य जसो य वहृति. ५ (१०८५) दिसोदिसि गंतजिणे ण ताइणा महब्वया खेमपदा पवेदिता महागुरू णिस्सयरा उदीरिता तमं व तेऊ तिदिसं पगासया ६ (१०८६) सितेहिं भिक्खू असितो परिवए, असज मिासु चएज पूअणं १ गीतार्थैः सह २ अक्रांतदुःखा अनभिप्रेतदुःखाः ३ समाख्यातः ४ विद्वान् ५ नतः ६ निःस्वकराः-कर्मापनयनकराः રૂપ્યાધિકાર (१०८४) મધ્યસ્થભાવે સહિ વિ સાથે હણે ન દુ:ખી ત્રસ થાવરા જે, દુઃખોથી બીતા ગણિ, તે મહામુનિ ક્ષમાનિધિ ઉત્તમ સાધુ ભાવે. ૪ વિદાન ને ધર્મપદાનુસારી તૃષ્ણા તજી નિર્મળ ધ્યાનધારી સમાધિવાળા મુનિના તપાદિ અગ્નેિશિખા જેમ વધે પ્રકાશી. ૫ ત્રાતા અનંતા જિનદેવ ભાંખે મહાવતે ક્ષેમ કરે બધાને; મહાગુરૂ કર્મ કરૂ પ્રકાશે, યથા બધેર તેજથી આંધ્યાનાશે. ૬ બદ્ધો વિષે ભિક્ષુ અબદ્ધ ચાલે સ્ત્રીમાં અસંગી રહિ માન વાલે; (१०८५) (१०८९) ૧ તપ, પ્રજ્ઞા, અને યશ, ૨ બધી દિશાઓમાં, ૩ અંધારૂં. ૪ બરવાસમાં બંધાય For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૨ ) ( મુન્નાવધિર ) (સમુદ્રાધિr:) ભુજગાધિ. www.kobatirth.org આચારાંગ-મૂળ તથા ભાષાન્તર अणिस्सिओ लोग मिणं तहा परं ण मज्जती कामगुणेहिं पंडिए સમુદ્રાધિકાર तिहा विमुकस्स परिष्णचारिणो धितीमतो दुक्खखमस्त भिक्खुणो विसुज्झइ जं सि मलं पुरेकडं समीरियं रूप्पमलं व जोइणा' ८ १ ज्योतिषा-अग्निना. २ अपारसलिलं से हु परिण्णासमयंमि वहद्द णिराससे उवरयमेहुणे चरे; भुजंगमे जुण्णतयं जहा जहे विमुच्चती से दुहसेज्ज माहणे. ९ .. ज माहु ओहं सलिलं अपारगं महासमुदं वं भुयाहिं दुत्तरं अहेवणं परिजाणाहि पंडिए से हू मुणी अंतकडे ति वुश्चइ. નિશ્રા નિવારી હિ અન્ય લાકની, ન સ્વીકરે કામગુણા (જ)નાની. ૭ ધરી પરિના ત્રિવિધે વિમુક્ત દુઃખા સહેછે યુતિ ધૈર્યયુક્ત તેના ટળે કર્મમળે કરેલ અગ્નિથી રૂપાતણું જેમ મેલ, તે તે પરિનાક્રમમાંજ ચાલે આશંસ તે મૈથુન દૂર ઢાલે; ભુજંગ મેલે જિમ જીણું કાંચલી તથા મુનિ દૂર કરે દુ:ખાવળી ८ હ ૧૦ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮૭) (૧૦૮૮) (૧૦૮૧) ૧૦ (૧૦૧૦) (૧૦૮૭) અપારપાનીયપ્રવાહયેાગે દુસ્તાર મ્હાસાગરપ જેમ લાગે તેવાજ સંસાર વિચરી એહ ખરે મુનિ અંત કરેજ તે. (૧૮૯૦) ૧ કબુલ કરે. ૨ શુદ્ધસમજ. ૐ આશસા. ૪ ઘણા પાણીના લીધે ૫ મહાસાગર (ગુ૦૮૮) (૧૦૮૯) Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra १ संसार पर्यटनात्. www.kobatirth.org અધ્યયન પચીશત્રુ जहाहि बद्धं इड माणवेहिं, जहाय तेसिं तु विमोक्ख आहिओ, अहाता बंधविमोक्ख जे विऊ से हु मुणां अंतकठेति वुबइ. इममि लोए परते य दोसुवि ण विज्जइ बंधणं जस्स किंचिवि से हु णिरालंबणे अप्पतिट्टे कलंकली भावहं । विमुच्चइ. १२ ति बेमि । इत्या चारसूत्रं नाम प्रथमांगं समाप्तं. ( ग्रंथानं. २५०० ) યથા હાં માનવ બહુ થાય, યથા વળી બંધ થકી મુકાય; ખરે ખરા બંધ વિમેાક્ષ એહ, જે લખે અંત કરેજ તે. આ લોકમાંને પરલોક માંહે જેને નહિ બંધન હાય કાંઈ નિરાશ ને અપ્રતિબદ્ધ જેહ સંસાર માર્ગે ભટકે ન તેજુ. ૧૧ ११ ૧૨ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०९१) (१०९२) [(( आयारांग सूत्र भाषान्तर सभा. ) ( 243 ) (१०८१) (१०८२) Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra कलम. पंक्ति. २ 20 do 2 ४ 99 २६ ३५ * १ ४ 9 १५ २ ६ १ ४ ४ २ १ १२६ १२९ १३१ 9 ५४ ५६ ५७ २ १३३ १३७ २ ५९ ६२ १ ७२ २ ८० 9 १०९ १२२ १ १ १ ३ उद्वार्यति अत्यपि १४९ १५८ १६८ १९७ २७८ २९१ ३ ३१२ ३ ३२२ १ ง 200 अशुद्धं सपणा दिशाओ ४ सिं ४ बो 66 9 २ १ वा विणय ० 9 लदधुं २ पित मूल पाठस्य शुद्धिपत्रम्. अपेग गीवा -सत्योह उद्धयंति विपारणाम सपगु० -रु मो यणाए समुप्य० ममाया मा० तुम चेव T ओवंतरे लिप्यती वेशेवरए हि विष्णोदल्लए मुाणणा आरंभोवरथा निरूवाणे 6 www.kobatirth.org ( प्रथम श्रुतस्कंध ) शुद्धं सण्णा दिसाओ च बेमि ० अप्पेगे गीव सत्थेि उत विपरिणाम समणु० -रूवे ० विणय० लद्धुं पिति कलन. पंक्ति | ३२३ ३४० ३४८ मोगाए उड्डायति अत्यपि समुप्प० ममायमाणाणं ४२५ तुमचेव | ३२८ ४२९ इह वड० ओघतरे लिप्पती वेरोवरए खुद्द विपणालए मुणिणा आरंभोवरया निवडणे "" 95 ३५० | २५४ ३५५ ३८३ १४०५ १४०६ १४५८ २ २ 9 "" 200 १४३७ ४७१ ४७७ ४७८ ४८३ ४८४ 9 २ २ 55 3 ए एते 9 9 नगरेमुवा दंडेभी अभिहिडं. २ | दुओ ६ २ बयाई ४२३ ४२३ २ मे ४ UNC ४९३ २ ४९६ २ ५१७ ५२२ Acharya Shri Kailassagarsuri Gyanmandir अशुद्धं निरालबण० पडिसंवर्देति 10 त परक्क च याहि अज्जोवनन्ना २ 9 २ ४३१ ८ |४३२ ३ ४३६ १ ३ २ १ 9 अदक्खु;: ง भइमया १ मइयाओ अभिभूप तसि २ धासे० यतितेत्ति २ For Private and Personal Use Only वमु अणुवमु परिवए आणुमियं एगसाड परिन् वत्थ इत्तिरियं इच्चे ! adi इच्चेयं । णाथपुत्ते भतिवातियं शुद्धं निर लंबण० पडसंवेदेति तं परक्क० चयाहि अज्जोववन्ना वसु अणुवसु परिव्वए एते नगरसुवा दंडभी अभिहर्ड दुहओ थाई से आणुगामियं साडे परिनं वत्थ इत्तरियं । इच्चे अणुपुवेणं इच् णायपुत्ते अतिवातियं 3 अदक्खू; मइमया भइयाओ अभिभूय तंसि घासे० रीतित्ति Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२) (द्वितीय श्रुतस्कंधः ) -- कलम. पंक्ति. अशुद्धं । शुद्धं कलम. पंक्ति. __ अशुद्धं س سه ५२३ ५३३ ५३६ ر هه له م م ७४३ ७४४ आयाविय (२) पुचोवदिहा पगिाजय से भिक्खू वा ससिणिद्धं से भिक्खू वियालं वयं वा م مه هه ५३७ ५४३ ५४७ ५५१ आयाविय पुद्योवदिट्ठा पगिब्भिय से भिक्खू ससिणिन से भिक्खु वियाल नयं वा फरुस एगवयण डवालिए م سم سم له سم م GGG ३ संसत्तं अफासुयं ७२५ अतिथि फासुयं थूभमहेसु ७५६ रायहाणिंसि एगब्भ अण्णमपणे अभिलंधारेज्जा ७७० गमणाए माहंसु ८०६ एयं ८१६ चित्तमंताए सअंडे णिसविय अवोतं पिपरिवा सिंघाडगं फरुसं एगवयणं उवासिए م एवं م ५६४ ५६६ ५६९ एव सव م संसत्त अफासुय से ज अतिाथ फासुसं थूभमहसु रायहाणिास एगज अण्णमणे अमिसंधारेजा गणमार माहसु एवं चित्तमताए सयंड णिसिकिय अवाळतं पिप्पलिवा सिंधांडगं म्सिस्सं आलाएज्जा पडिग्गहगति चडप्यय पाणाई भूयाई अपुरिसतर० स आहच्च भिक्सू م ب س ५९१ س पाणाइ वेएस्सामो सीते दग दुन्निक्खत्ते मीयाए भलियब्वं वत्थण ६०२ م ع م 2 सेवं पाणाई चेइस्सामो सीतोदग दुनिक्खित्ते मायाए भासियवं वत्थेण एवं अद्धजोयण. अयबंधणाणि वाणं साइमे वा अभिकखसि भिक्खुस्स पडिग्गहगं ه ع urrrr mm000 ९ م م आलेएमा पडिग्गहनसि त्तउप्पय पाणाई भूयाई अपुरिसंतर० से आहज भिक्खू سم ه س ६५१ ६५५ ६५७ ६५७ ६५८ ६५९ : रयं भिक्खुणं भिक्खूणं अद्धजोपण अबबधणाणि वांण सास वा अभिकखसि भिक्खुस्स पडिगग्गहगं रय ससाणद्धाए परदत्तभोगा अहालदं तेण त पयपीडबद्धं सिणादि पडिगाहज्जा उगाहए भिक्खु एवं जव ६६२ ६६४ ६७४ ससणिद्धाए परदत्तभोगी अहालंदं तेण ते | पंथे पडिबद्धं सिणाणादि पडिग्गाहेजा उग्गहिए णा ८८० ६८१ ६८३ ६८६ सोयसमा० मोयसमा० जाय जाव णो चियालेवा वियाले वा पाण वा पाणं वा कम्मरीओ कम्मकरीओ २ | पउिग्गाहेज्जा | पडिग्गाहेजा २ | एवचणं | एवंचणं 90 भिक्खू ९१९ एय ६९३ ७०२ । | जाव For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ९२० ९२५ ९२३ ९३० २ ३ ९३१ २ ४ ९३३ ९३४ ९३६ ९४५ ९४६ ९४७ ९५० ९६४ ९७२ ९७३ ९७३ ९७५ ง ४ 9 ५ ४ २ ४ ६ घेतिस्सामि सेयामणं अण्णयरसि थंडिलसि अतातो थलिसि थडिलं वो सिरजा straच्चसि ३ ९९३ २ ९९७ २ -चएसुवा सजयामेव अमिसंघा० toreis मक्वेजवा - विचडेण ९ पादाइ १० णोहरेज ५ 19 सीआदग० आलिपेज संवाहेच्ज पक्ख गंधवास www.kobatirth.org चेतिस्सामि सेयमणं अण्णय से थांडलंसि अंतातो थाडलंसि थंडिलं (3) वोसिरेजा डागवच्चं सि - वेएसु वा संजयामेव अभिसंधा० ture हैं मक्खेज वा farst पादाई णीहरेज्ज सीओद्ग० आलिंपेज वा संवाहेज पत्र गंधवासं १००३ १ तरणसं १००६ ६ वसि १०१४ ९ १०१५ १०१७ ७ १०१९ १०२० १०२३ १०३४ -खात्तय ६ णाणमणि १३ पसाहिएण ठकेत्ता - मणसाणं मित्तण इ पाडविस० ३ 9 २ ३ 9 9 २ W Acharya Shri Kailassagarsuri Gyanmandir ३ २ SONAW १०३८ १०४३। १०५७ १०६० १०६७ 9 मणूण्णा ० जीहाविसयं १०७४ 9 १०८० १ इचेसिं १०८८ ३ विसुज्झइ परिजाणाह सम्म For Private and Personal Use Only -भड णिक्खवणा महव्वय भय धम्माआ सेवमाण १०९० ३ १०९१ ४ अंतकठे तरसणं वासे - खत्तिय णाणामणि साहिए ठवेत्ता - माणसाणं मित्तणाइ पडिविस० सम्म भंड furdart महन्वयं भयं धम्माओ सेवमाणे मणुष्णा० जीहाविसय इस विसुज्झए परिजानाहि अंतकडे K Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४) न्यास शुद्धिपत्रम् (फुटनोट) (प्र. श्रु०) (द्वि० श्रु०) न्यास नं० अशुद्धं शुद्धं न्यास नं० अशुद्धं शुद्धं | पृष्ठ - ६ ००० नान्पत स्नेहः शांतिमरणं नान्यत्र स्निहः शांतिर्मरणं muv. उच्छिन्नक कणुकं कंदल्यादि -वनस्पति जपा स्तबकः ہم उछिन्न कणुक कंदल्याद -घकस्पति जपा स्तबक: रुक्षः रुक्षं اس द्वावषि शातोदक अक्रांत द्वावपि शीतोदक. अकांत C अणस्प तस्त्र लध्वान् बहिश्चित्त पारंपर्येणं पराकमेथाः मनीदृशं लंपती. निवाहक. तीथकृद् श्रामण्यने वखादि आख्यातां षोडशोद्देश० ढौकयित्वा पारग्रह. संथमस्य डतःक्रिया जह्यातू भेदंभिन्न शीर्षोल्लेख शुद्धिः (हेडिंग) 02CMWWW.G०.००० अपस्य तस्य लब्धान बहिश्चित्ते १४८ पारपर्येण १९८ पराक्रमेथाः २५१ अनीदृशं लपंती निर्वाहका० तीर्थकृद् श्रामण्येन वस्त्रादि आख्यातं सप्तोद्देश०२१७ ढौकयित्वा परिग्रह संयमस्य अंतःक्रिया जह्यात् भेदभिन्नं ही० नकुलादयः शक्नोति 66 mam विंशतिरिम | विंशतितम० उपवृद्धिः (वधारा) 9 ७NN W U०० "चतुर्थी चूला" ( इदं पदं आदौ वाच्यं ) नकुलायः शकनोति For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાંતરનું શુદ્ધિપત્ર. ( ખાસ જરૂરી) અશુદ્ધ ૧ | નોટ | | ઈગ્યારમાં ગણધર ૧૧ | ૪૩ પૂજાદિકના અર્થે ૭૧ સેલ ઉદેશનું– ૧૮૭ | ૮૫૭ પિષણા. ૨૩૦ | ૮૮૫ સાડા આઠ દિન વીતે ૨૩૩ ૧૦૦ એક કેડ આઠે સહસ ૧૦૧ એંસી હજાર મહારની ઈગ્યારમાંના પાંચમા ગણધર કર્યાદિકના અર્થે સાત ઉદેશનું– વસ્ત્રષણ સાડા સાત દિન વીતે એક ક્રોડ ને આઠ લાખ એંસી લાખ મહારની સામાન્ય સૂચના ૧ જ્યાં જ્યાં “વગેરા” શબ્દ આવે ત્યાં “વગેરે” સમજવું. ૨ જ્યાં જ્યાં “પિજી” આવે ત્યાં “પુજીને ” સમજવું. પરચુરણ-પરિધન. શ્રુતસ્કંધ પહેલે કલમ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. કલમ. પંક્તિ અશુદ્ધ. | - - - . - ૪૪ ૩૭૮ - GS - us બદલતું આરંભ અંડજ પપાતિક કાબરાપણું, પરિમિત્ત સમય ઉપદેશને અને તમારે આયુષ્યમાનૂ થયે ૪ ૧૨૮ મેને ૧ બદલત આરભ અડજ ૨ { એ પપાતિક | ૩ કાબલાપણું પરિચિત ૧૬૭ લોકો કરનાદ આવે ૨૬૭ | ૨ | તેણે તેણે ૨૮૮ અસ ખલિત ३९८ ધમમાં ૩ | સંભાળ २५४ સંયમ : ઉપદેશને તમારે આયુષ્યમાન થયો છું મિન સંકટો પડતાં રૂડી રીતે તે કાચતા જંગલ લેક ભાલની ૪૦૮ ૪૧૬ ૪૨૮ ૪૩૧ ૪૮૨ પ૦૪ કરનાર આવતી તેણે સંકટ પડતા, રૂડી તે સકીચને જંગળ લેકે ભાળાની પિકારો પરિહ ૩૧૬ પરિગ્રહ અસંખ્ય ખલિત ધર્મમાં ' સ ભાળ પ૦૫ પિકારી For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતસ્ક ધ બી. કલમ. પંક્તિ. અશુદ્ધ. શુદ્ધ. કલમ. પંક્તિ. અશુદ્ધ. ૫૬૭ 5 - જ ૫૫૪ | ૪ | માથે સાથે સીંગગડાના સીંગડાના પપદ જીણા ઝીણું ભાલક મલેક હેડિંગ. નહિ લેવા નહિ લેવે ૧૮૪૨ સેળડી સેલડી ૫૮૪ | ચોખ ચેખા ૦૫ નોટ. પ્રતિમા પ્રતિજ્ઞા ५७३ આયુષ્યન આયુષ્ય નો ત્યાં | તે ત્યાં નામેની નામની સામની સાતમી નીકલતાં નીકલતાં કે ૧૨ પે થતાં પેદા થતાં પેસતાં કે પેસતાં ૪૩ તીર્થ સ્થાનોમાં તીર્થ સ્થાનોમાં જે મકાન જે મકાનમાં સાંભળો સાંભળવા ૭૨૮ નમના નામના ૧૦૦૧ ૧ વિષેશ જ્ઞાન વિશેષ જ્ઞાન ૭૪૬ ! ૪ ચાળતા ચાલતા ૧૦૧૬ ૧ ભળી ભલી ૭૫૩ કિદત્રાએ કિલ્લાએ ચાળો | ચાલતા મૂળના મૂલ્યના ૭૭૪ ફેળાવનારી ફેલાવનારી ૧૦૧૭ ૮ શકુ ૭૭૮ હે ધામિકા | હે ધામિકા ૧૦૧૮ ૨ વાછત્ર વાજીંત્ર ૭૮ યથાર્થપણ ' યથાર્થપણે ૧૦૩૫ ૨ વાપરનાર વાપરનાર ૮૦૮ મસ્ય તથા \ તથા ૧૦૩૬ ૨ અને અને અને ૮૧૬ જબપુ - જવાબ ૧૦૪૦ ૩ બાળવું બોલવું જૂળતી yળતી જ શક્ર — —– For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) સ્પષ્ટીકરણ. કલમ (શ્રુતસ્કંધ પહેલે) ૨૦ અપલાપ ન કર=અસ્તિત્વ વિષેશંકા | ૨૪૮ સ્નેહ રહિત રોગ રહિત ન લાવવી મિ. બીDo not (Unattached deny એવા શબ્દો વાપરે છે. ' ૨૫૭ પરમેશ્વરની આજ્ઞાનો લાભ સમ્યક્તની ૨૫ તદંતર્ગત તેના અંદર રહેલા. . પ્રાપ્તિ (Faith) ૩૩ જ્યાં જ્યાં “બીજા વતી” શબ્દ આવે ૨૭૨ પાર્શ્વસ્થાદિક પાસત્યાદિક આચાર– ત્યાં “બીજા પાસે ”એમ સમજી લેવું. હીન યતિઓ. ૩૫ સંપતિમ છ–ઉડતાં નાનાં છો. ૨૮૦ સમતાથી–નિષ્પક્ષપાત પણે (With૪૦ વિષયો એવા છે-અહીં મૂળપાઠ એવો ! out partiality છે કે “રોજ વિહિપએનો ! ૩૦૭ આકુટિથી જાણી જોઈને. મિ. જેકેબી એમ અર્થ લખે છે કે તે ૩૨૦ આ વાક્યનો એ ભાવ છે કે પરને "That is called the world” | દુઃખ ઊપજાવતાં પિતાનો વિચાર કરો-- પરંતુ એનો ભાવાર્થ એ છે કે લેકને એટલે કે આપણને કઈ દુઃખ ઉપવિષે વિષયો એવા છે. જાવે તે કેવું લાગે ? એમ દરેક બા૪૪ ફુટનટમાં–સ્વાપ તથા પ્રબોધ-કરમાઈ બત પથમ પિતા ઊપરજ અજમાવવી જવું અને પ્રફુલ્લિત થવું. વધુ દાખલા જોઈએ. તરીકે રીંસામણીના છોડને હાથ લગા- ૩૨૭ જ્યાં જ્યાં જીવની આસક્તિ થાય છે ડતાં જ તે તુરત જ સંકેચ પામી કર જ્યાં જ્યાં જીવ પોતાના મનથી બંને માઈ જતી દેખાય છે, ધાઇ બેસે છે. પર વસાઓ માટે શરીરની અંદરની રગે ! ૩૪૦ કર્મના વશથીજ બહુ કર્મ કરવાથી. કે જે રૂ પી જવાના મજબત તાંતણ ૩૪૭ શુક્ર શેણિત સંયોગ વીર્ય અને લેતરીકે વપરાય છે તેમના માટે. હીને સંગ, ૭૩ લાંબા થઈ બેસે છે તેનો ત્યાગ કરે ૩૬૦ સૂત્ર લાવવું છે સીવવાને દેરો લાવે છે. છે. એને ભાવાર્થ ૭ મી કલમની ૩૬૧ દંસા-ડાંસ, છેલ્લી લીટી પ્રમાણે સમજી લેવો. ૩૬૪ ગુણ વિશિષ્ટ ગુણ સંપન્ન ૩૮૪ જ્યાં જ્યાં “અશન-પાન -ખાદિમ-- ૧૨૫ ક્રય વિક્રય ન કરે લેવડ દેવડ ન કરવી. સ્વાદિમ” એ શબ્દો આવે ત્યાં “અન્ન ૧૨૬ નિરીક રહી ઇચ્છા રહિત પણે રહી -પાણી-મે મીઠાઈ- અને મુખવાસ” (Without love and hate એમ સમજી લેવું. ૧૨૭ પાદ પુંછન= હરણ (Brooms) ૩૬૮ વિવેકનૃતફાવત- મુકાબલે, (Distineવસતિ=રહેવાની જગ્યા-અવગ્રહ tion The ground or space which ૪૦૮ પુરૂષ વિશેષ વિચારી=સામા પુરૂષના the house-holder allows the સ્વભાવ વગેરેની યોગ્યતાનો વિચાર કરી. mendicant ૪૧૬ કાતર જનો=વ્યસની મનુષ્યો (Men ૧૩૧ આ જંતુ આ પામર પ્રાણી. whoso organs are failing ૨૧૧ નમાવે છે તાબે કરે છે (conquers) ૪૬૭ અર્ગલાએ આગળિયા રૂપ-વિઘ કરનાર. ૨૧૪ ક્ષેપક શ્રેણિજે શ્રેણિ (પરિણામ ધા- ૪૭૬ બે પ્રકારના કર્મ માટે મિ. જોકેબી રા) માં ચડતાં કર્મોનો સદંતર નાશ Present and future Karmas થત રહી અંતે તરતમાં મેક્ષ પ્રાપ્ત એટલે કે વર્તમાન અને ભાવિ કર્મો થાય છે. એ શ્રેણિએ ચડતાં પાછું પડ એમ બે પ્રકાર જણાવે છે. વાનું રહેતું નથી. ૫૧૩ મયુ ળિયા સહિત બેરનો ભૂકો ૨૪૦ દુષ્ટ છેટું છે-(Wrong) Pounded jujube For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રતધ બી. પર૩ ઉલિ-ઊબ--છારી-લીલકુલ (Mildew) | શકાતું નથી ! છતાં એટલું સમજાય ૫૮૭ ઊખલ–ખાંડણું (Hand Mill) છે કે તે કોઈક જાતનો ચાલુ વપરાપ૬ છાસની પછણછાસની પરામ આસ. સના બરનો હથીયાર હે જોઈયે. પહ૮ અંબાડાનું પાણી-કરમદા જેવા ખટા- ૮૭૩ કર્ણ શોધનિકા કે નખદનિકા-કાન શવાળા પદાર્થનું ધાવણ અંબાડા= ખેતરણી અને નેરણી. Wood apple 241 41P441 71911 Ear-picker and nail-parer બીજી જગાએ મિ. જેકોબી પાણીના બ ] ૮૮૩ વિમર્શ પૂર્વકનિશ્ચય પૂર્વક (Having દલે Liquer શબ્દ વાપરે છે. મૂળ પાઠમાં reflected on his fitness પાઇ એવો શબ્દ છે ૮૮૫ આ કલમથી માંડીને કલમ ૮૫ લ૬૨૧ કસાયલુ તૂરું (Astringent) ગીમાં આંબા-કેરી-સેલડી-લસણ વગેરે ૬૪૭ ઘણા થોડા=એટલે કે નહિ જેવા સમજી લેવા જ્યાં આવે ત્યાં તે અચિત્ત હોય તે જ (Only few) વાપરવાને ભાવાર્થ સમજવો. ૬૭૧ પ્રપા=જ્યાં પાણી સખવામાં આવે | ૮૦૭ પલાળ=જવ ઘઊંવગેરેનું પરાળ-છળતાં. તેવી જગ્યાઓ-પાનીય શાળાએ--પરવ ! હ૧૭ મથુ–દાઢી (Beard) ૮૧૭ લેમ વાડાં. ૬૭ યાનશાળાએ=ગાડી ખાનાઓ. | ૪૧૭ નિઃપ્રકંપ પણે હાલ્યા ચાલ્યા વિના.. Houses for building carriages (Perfectly motionless) હર૪ માત્રક ખરચુ પિશાબ કરવા માટે રા૬૭૧ વાધ્રાના કારખાનાઓ ચામડાના કાકાઓને ખેલું માટીનું માતરું (સરાવલું.) વીટાળીને તેની વાધરે એટલે કે પાણીના મિજેકેબી એનો અર્થ Broom શબ્દથી કેશ ખેંચવામાં વપરાતી જાડી અને લખે છે. મજબત રસીઓ બનાવવાના કારખાના. આદેશિક દોષ દુષ્ટ આધાર્મિકદોષથી દૂષિત-સાધુના ઉદ્દેશથી નીપજાવેલ. ૭૮૦ વરસાદને પદ કે બલાહક વર ૪૩૫ કુલથી કળથી-એક જાતનું કઠોર અનાજ કહેવે અર્થાત વાદળામાંથી વરસાદ પડયે એમ કહેવું અ૩૬ ગર્તાએ=ખાડાવાળી જગાઓ. A cloud has gathered or come down, the cloud has ૪૪૨ લીંબાડામાંકુંભારના અખાડામાં. rained ૮૦૩ સાડીઓ=પછેડીઓ. ૦૪આ કલમથી કલમ ૮પર સૂધીની ચાર કલમોમાં ચાર જાતના વાજી ગણા૮૫૭ અંડાદિ સર્વ આલાપક વસૈવણા વેલા છેઃ-વિતત–વિશેષ વિસ્તારના અમુજબ જાણવા=વષણ નામના, ચોદમાં વાજવાળા, તત સામાન્ય વિસ્તારના અધ્યયનમાંની કલમ ૮૨૧ થી ૮૩૦ અવાજવાળા, તાલ તાલ પડતા અવાજ લગીની કલમો પ્રમાણે જહાં પણ સર્વ વાળા, શુષિર=પકલ અવાજ વાળા • હકીકત જાણી લેવી. એમ ચાર જાતના વાજીંત્ર હોય છે. ૮૭૩ પિમ્પળમૂળ પાઠમાં nિcq થા એ શબદ છે, તેની ટીકામાં કંઈ વ્યાખ્યા નથી. બાળાઓધકાર માત્ર એટલું જ લખે છે કે પિપ્પલક એટલે ઉપકરણવિશેષ --એ પરથી તે શી જાતને ઉપકરણ છે તે ચેકસ જાણું ટ૫૦ વિપંચી, વધશક વગેરે વાજીત્રાના નામ છે. હ૫૬ પાનીયશાળા-પરવ. મૂળપાઠમાં વાજ ચા એવો શબ્દ છે તેનું સંસ્કૃત પ્રા થાય છે તે પરથી અમે પાનીયશાળા એ અર્થ કર્યો છે. For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) મિ. જોકેબીએ અહીં “જવાનને અર્થ ! ૧૦૧૫ દેવચ્છેદક કમાનદાર ઘુમટવાળું દિવ્ય Wells એટલે કૂવા એ કર્યો છે. આ 34!24024110 (Divine pavillion ૫૭ ભમતી-ફરતી ચાલીઓ (Pathways ૧૦૧૬ સૈમિક વઐ=મસલીનના વ. ૮પ૭ ગોપુર=દરવાજ Town gates ૧૦૧૮ પુળક્તિ=રોમાંચિત Joyful horripi ૮૬૩ ડભ=હુલ્લડ (riots) lation ૪૬૮ ફુલથી રચેલ સ્વસ્તિકદિક સાથીઓના ૧૦૨૦ અહિયાશીશ ખમીશ ( Suffer) - આકારમાં ગુંથેલા ફૂલેના ઘેટા કે તૂરાં ૧૦૪૦ વિમાસીને ઈચ્છા પૂર્વક With deli 0ઊંટે ધસે Rubs) beration ૮૭ર લીપે લેપ કરે (Shampoos) ૧૦૪૮ રજા મેળવીને= પોતાના ગુરૂ વગેરે વડે રાની રજા લઈને ૮૭૬ અક્ષિમળ=આંખના ચપડા વગેરે. ૧૦૫૭ સ્ત્રીઓની મનોહર ઇદ્રિય સ્ત્રીઓનું સુંદર ૮૮૦ ઉસ્થ આભરણ છાતીએ લટકતાં ઘરેણાં રૂપ (Ferms) ૮૮૦ ગ્રેવેય આભરણ ડોકે પહેરવાનાં ઘરેણાં | ૧૦૮૧ અગાત્કાર (Family) For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શબ્દકોશ. અશ=અન્ન વગેરે આહાર. | ઈર્ષા સમિતિ=હાલવા ચાલ અશાશ્વત–પ્રતિક્ષણ બદલતું. વાની સારી રીતિ. અકસ્માત હેતુ વગરનું. અસંયતિ–અસાધુ અકિંચન=સર્વ ત્યાગી. અસાંગિક=જેની સાથે બેશી અગીતાર્થ સૂત્રાર્થનો અજાણ. જમી ન શકાય તે. અગુપ્તઋબિન પરહેજગાર. અસંવિગ્ન અસાધુ. ઉકુટુકાન એ ઘૂંટણપર ઉતઅગ્નિકાય=અશિના જીવ, અસ્વીકૃત સ્વીકાર ન કરેલ. રત બેશવું તે. અગ્ર કર્મભવિષ્યમાં થતી ક્રિયા ઉચ્ચાર પ્રશ્રવણ-ખરચુ પિશાબ અચિત્ત–નિજીવ. આ, ઉત્કૃષ્ટ સર્વોત્તમ-છેe. ઉદ્દે શ=વિભાગ, સાધ્ય હેતુ. અચેતન—નિર્જીવ. આકુટ્ટિ=જાણ, ખબર.. ઉક્ત વિહારિ-ઉગ્ર વિહારેઅચેલ વસ્ત્ર રહિત. આકુ અને પ્રસારણ હેરફેર. ઉધમવાન મુનિ. અય્યત કપ બારમો દેવલોક આચાર્ય-ગુર, ધર્માચાર્ય. ઉદર્તિન=વું કે પાસું ફેરવવું. અદત્તાદાન–વગર દીધેલું લેવું, આતાપના કષ્ટ સહન, તાપ | ઉપકરણ=વસ્ત્ર વગેરે સામાન. ચારી લેવું. સહન. ઉપધિ-ઉપકરણ. અદુષ્ટાશય પવિત્ર આશય.. આત્મ ગુપ્ત સદા ઉપગ વંત. ઉપધાન ટેક-ઉપરુંભ, તપ, અધિકાન ગુદા પ્રદેશ. આકર્ષ વર્જન=પોતાની ઉપપાત–ઉપજવું. અધ્યયન-અધ્યાય, બડાઈને ત્યાગ. ઉપવાસઆહાર ત્યાગ. અધ્રુવ અસ્થિર. આદાન નિક્ષેપણ લેવા મેલ- ઉપશમ=ક્ષમાં. અનગાર-ગૃહ ત્યાગી મુનિ. વાની રૂડી રીત. ઉપસર્ગ-આવી પડતા સંકટ, અનુકંપા દયા. આધાકર્મ=સાધુના માટે કરેલું. ઉપસ્થિત પ્રાપ્ત થએલ. અષણીય=લેવાને અગ્ય. તે દોષ ગણાય છે. ઉપાધ્યાય સૂત્રશી ખવનાર ગુરૂ, અનુસુક એ દરકાર. આધાકર્મદિ દે=આધ કર્મ શિક્ષક. અન્યોન્ય પરસ્પર વગેરે દોષ. ઉપાશ્રય-મકાન. અપલાપ=નામુકરર જવું તે. આયતન=કાય! કારક સ્થળા. અપસ્માર ઘેલાપણું. આરંભ–હિંસા. એકાંતવાદિ એક પક્ષને મેં અપકાયપાણીના જીવ. આર્તધ્યાન સાંસારિક વિષયોનું ચનાર વાદિ. અપ્રતિનિદાન રહિત. ધ્યાન. એકત્વ ભાવના હું એકલેજ અપ્રમત્ત-પ્રમાદ રહિત. આર્ય-સાધ્વી. છું એવું ધ્યાન. અપાસુક-સચિત્ત. આળય-મકાન. અભિગ્રહ=પ્રતિજ્ઞા. આવાસ–રહેવાનું સ્થળ. ઐશિકદોષદુષ્ટ આધા કર્મ અત્યંતર–અંદરનું. આશંસા–ઈચ્છા. દોષથી દૂષિત. અરતિ–ઉગ. આશ્રવ=પાપના હેતુઓ. અં. અર્કટૂળ=આકડાનું રૂ. અંગોપાંગ-અવયવ. અવ=મુકામ,મુકામમાં રહે અંતક્રિયાકર્મનું અંત લાવવાની રજા. નાર છેલ્લી ક્રિયા. અવધિજ્ઞાન=હુદવાળું દિવ્યજ્ઞાન ઈવરિકન્નડા વખતનું. અંતમાં—ઊતરતા. અવર્ણભ=અઢળવું, ટેકે. ! ઇંગિત મરણ અમુક પ્રદેશમાં અંધબધિર આંધળો અને બ. અવસર્પિણી-પડતી કાળ સ્થિતિ રહી મરવું તે. હેરે. અવસ્થિત--કશ્ય. અવિનનિવાવ્યાથી ઊગે તે ! કટાસન=કટાસણું-બેસવાનું અવ્યાહત અબાધિત, અખંડ. | ઈ =ગતિ. સણીનું આસન. For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ચ. ( ૧૧ ) áકથા-વાતચીત. દેહિક દહાસન. નાર, જિનેશ્વર. . કર્ણ શોધનિકા કાન નરણી. ગંધકાયિક સુગંધમય વસ્તુ | સ=હરતા ફરતા છો. કર્મ પરિણતિ કર્મ પરિણામ- થી રગેલા. કર્મની અસર. દર્શન–દેખવું, સત્યની શ્રદ્ધા કર્મભૂમિ-જ્યાં કર્મ કરી શ કરવી તે. કાય એવું ક્ષેત્ર, બે ન ભૂમિ. દીધેલ =વનસ્પતિકાય. કર્મ સભારંભ કર્મનો ઠઠેર, ઘાણ નાશિકા ઇદ્રિય, નાક. ! દુપમાખરાબ વખત, પાંપાપ બંધ. ઘાનિકર્મ જ્ઞાન દર્શન ચારિત્રને ચમે આર. કષાય મલિન પરિણામ. અટકાવનાર કર્મ. દેવસ્જદક ગુમટ જેવા છજાકામચિકિત્સા વિષય વિકાર - વાળું દેવઘર-છતરડી. માવવાના ઉપચાર. દ્વિપદ-બે પગ, ચાકર નફર. કામ ભોગેચ્છા=વિષય સુખની દિપક્ષી=બે પડખાનું. ઈચ્છા.. ચક્ષુનેત્ર, આંખ, કામ પરિત્યાગ વિષય ભોગનો ! ચતુષ્પદ ચેપમાં. ધપકરણ-ધર્મ સાધનમાં ઉત્યાગ. ચર્મછેદનક વધવાની પયોગી થતાં વસ્ત્રાદિક. કાયસંઘદ્રન–શરીરથી અડક- | આરી. ધાત્રીદાઈ. વુિં તે. ચારિત્ર=પવિત્ર આચાર ક્રિયા. ધૂત= એલું. કાલપર્યય કાળક્રમ. ચૈત્ય–દેવાલય. કુંડળધારી-કાનમાં કુંડળધરનાર ચોલપટ્ટકટિ બંધન વસ્ત્ર, કેવળ જ્ઞાન=પરિપૂર્ણજ્ઞાન, પૂર્ણ | કેડનું વસ્ત્ર. આત્મજ્ઞાન, નખડેદનિકા=રણી. કૌતુક કર્મ-મંગળ કર્મ. છદ્મસ્થવસ્થા સરાગપણું. નિકાય જાતિ. ક્રય વિજ્ય લેવડ દેવડ. છિન્ન હસ્ત જેને હાથ કપા- નિદાન=આદિ કારણ, પ્રતિજ્ઞા, યુલ હોય તે. નિયાણું. ખ, નિધાન-જમીનમાં દાટેલ ધન. જપાકુસુમ–જાયને ફૂલ. | નિંદિતાક્ષર=અસભ્ય ભાષા. ખેદ અભ્યાસ. જળસ્થળ પાણીમાં અને નિયાગ=જ્ઞાન દર્શન ચારિત્ર. ખાદિમ=મીઠાઈ મેવો. જમીનપર થતા નિરારંભી=અહિંસક જળ બહુલ પાણીથી ભરપૂર ! નિરાલંબનતા=પરાયા ટેકા વગર ગ, જંધા પ્રમાણ સાથલ પૂર. | પિતાનું જ ધ્યાન કરવું તે. જાતિસ્મરણ-પૂર્વજન્મનું જ્ઞાન. | નિગ્રંથ-પૈસા ટકાથી દૂર રહેગણધર તીર્થકરને પાટે બેસ- જિનાગમ=જૈન સિદ્ધાંત, સૂત્ર. નાર મુને, નાર આચાર્ય. | જિનાજ્ઞાનુકુળ–જિનેશ્વરની નિરાકને ક્ષય. ગણાવદક ગચ્છનો અમુક! આજ્ઞા પ્રમાણે. નિર્વા=શાંતાજસ્થા, મુક્તિ. ભાગ સંભાળનાર મુનિ. | જીત–ઠેરવેલે આચાર-રૂઢિ. નિર્વત-ક્રોધાદિકમટવાથી શાંત ગાથાપતિ–ઠાકોર,અમીર,ઉમરાવ. થએલ. ગીતાર્થ સૂત્ર અને અર્થના નિષ્કમણાલિ પ્રાય=ઘરથી નીકજાણ મુનિ. ળવાને ઈરાદે. ગૃહવાસ–ઘરવાસ. તત=લાંબા અવાજ વાળા ગૃહ ત્યાગી-ઘર વિનાના ફરતા | વાજીંત્ર. યુનિ. તદંતર્ગતeતેના અંદર રહેલ. પંચમુષ્ટિ પાંચ મૂઠથી લોચ ગોચરી–નિર્દોષ દિક્ષા. તાળ તાળથી સંધાતા અવાજ કર્મ કરવું તે. ગોત્ર-કુળ. વાળા વાજીંત્ર. પદ=વાદળ, મેઘ. ગદહાસન =ગાય દેવા જેવું તિતિક્ષા=સહન શીલતા. | પર પરિગ્રહીત=બીજાને કબજે આસન. તીર્થકર તીર્થ સ્થાપન કર- રાખેલ. For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ, ( ૧૨ ) પરસમય=પરમત. || પ્રાકૃતિપાત–પ્રાણઘાત, જીવ યામ=મહાવ્રત. પરા મુખ=વિમુખ. હિંસા નિ-જાતિ પરાનુત્તિ-બીનની શરમ. પ્રાલંબ-લંબાયમાન માળા. નિધ્ધશ=ઉત્પાદક શક્તિનો પરિગ્રહધન દોલત, માલ | પ્રાસાદ મહેલ. નાશ. મિલ્કત. પ્રાસુક=નિર્જીવ યંત્રલગિાડાની ઊંધ. પરિચિત_જાણીતું. ફળક–પાટીએ. પરિણામાંતર રૂપાંતર, પરિણા સની વાર ફેર. પતિ -માણ સહિત, હદ રતિ–પ્રીતિ. માં રહેલ. બળાહક-વાળું, મેધ. રસના=જીભ. પરિજ્ઞા=સમજ. બહુ પર્યાપ વધી પડેલ. પરીઘ =ચાલુ સંકટ. બાળજનાચરિત-અજાણ લાપર્યાપ્ત–પરિપૂર્ણ. કેએ આચરેલું. પર્યય ફેરફાર થતી સ્થિતિઓ. ! બાહ્ય–બહેરના. લઘુનીતિ વડીનીતિ-પિશાબ પશ્ચાત પરિચિતસ્ત્રી પક્ષના. ' બ્રહ્મ=નિર્વિકલ્પ સુખ. ખરચુ. પાદપીઠિકા=પગ રાખવાનું આ લાઘવ=અ૫ ચિંતા. સન - ભ. લેસ્થા પરિણામની ધારા, વિપાદવું = હરણ. ચાર શ્રેણિ. પાદપેગમન મરણ ઝાડ મા | ભક્ત પરિણા=ભજન ત્યાગી | લોક નિકલોકની અપેક્ષા, કક સ્થિર રહી મરવું. ભરવું તે. લેક લાજ. પાન=પીવાની વસ્તુઓ, પાણું ! ભસ્મક રોગ અતિ ભૂખ લા- લેકાંતિક લેકના છેડામાં રહેવગેરે. ગવાનો દરદ. નાર. પાનૈણુ=પાણું લેવાની પ્રતિ- ભંડેપકરણ વસ્ત્ર પાત્ર. જ્ઞાઓ. ભાવનચિત્તભિપ્રાય. પાર્થસંતાની=પાર્શ્વનાથની પ- ભાષા સમિતિ=બોલવાની રૂડી રંપરાના. રીત. વનસ્પતિકાય–વનસ્પતિના જીવ. પાર્થસ્થાદિક=આચાર હીન ય- ભૂત-એકેંદ્રિય જીવ. વાચ=કહેવા યોગ્ય. તિઓ. ભૂતિકર્મ રક્ષા બંધન. વાતોત્સર્ગ ગુદા માર્ગથી વાયુ પિડેષણ આહાર લેવાની પ્રતિ નીકળે છે તે. જ્ઞાઓ. જ. વાયુ કાયવાયુના જીવ. પિમ્પળટ=એક જાતનું હથિયાર. | મન પર્યવ જ્ઞાન=મન જાણી | વાસ ક્ષેપકમસ્તકપર સુંગધિ પુનરભિલાષા ફરીને થતી ઈચ્છા લેવાનું જ્ઞાન. વસ્તુ ભભરાવવી તે. પુરૂષાંતર કૃત-બીજા પુરૂષકરેલું માત્ર=પિશાબ કરવાનું વાસણ વિજાતીય=જૂદી જાતના. પૂવ પાંચિત=સ્વપક્ષના. માત્રા વિભાગ. વિઝ-સમજુ. પૂર્વનુભૂતપૂર્વે અનુભવેલ. માસ ક–એક એક માસ વિજ્ઞાન શક્તિ ચાલાકી. પૂર્વોક્ત–પૂર્વે કહેલ. રહેવાને આચાર. વિતત–વધુ લંબાતા અવાજ પૃથ; પૃથજૂદા જૂદા. ભાહન=માર મા એમ બો- વાળા વાજીંત્ર. પૃથ્વીકાય-માટીના જીવ. - લનાર વિપર્યાસ=ઊંધી સમજ. પ્રતિમા–પ્રતિજ્ઞા, નકલ.. મિથ્યાત્વ=( જૂઠ--વહેમ,) વિમુક્તયાગી. પ્રદક્ષિણા સવળે આંટે ચોમેર , મુનિત્વ=મન. વિમોક્ષ મેક્ષ. મૈથુન સ્ત્રી સંભોગ. વિરત=વિરમેલ, ત્યાગી. પ્રબળ સત્વવંત=સહિમ્મત | મેક્ષાંગ=મેક્ષનું સાધન. વિસર્જિત=મોકલાવી આપવું તે વાન– હિમ્મત બહાર. મોહનીય કર્મ=મેહ વર્ધક કર્મ. | ઉક્રિય-વિક્રિયા જન્ય, વિચાર પ્રબોધ =જાગવું કે ઉઘડવું તે. કરવાની સાથે ઉત્પન્ન થનાર. પ્રાણ-શ્વાસ, શ્વાસ લેતા જીવ. યમ અહિંસા વગેરે પાંચયમ. ' વૈયા જ્ય-ચાકરી. For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ધન-૨૮ર ( ૧૩ ) વિશ્રવણ એક જાતના દેવ. | સં િસંજ્ઞાવાન, પ્રેરણુ શો જ. વૈહાનસ મરણ–આકાશમાં ચા- તિવાળા. લી મરવું તે. સંપન્ન=સહિત. હિર=સોનું રૂપું. વ્યક્ત-પ્રગટ. સંપાતિમ=ઊડીને આવી પડતા વ્યતિક્રાંત–પસાર કરવું તે. જતુઓ. વ્યાધાત રહિત=વિધ રહિત. સંબધનચંપી. સંયત ઇંદ્રિયોને વશમાં રાખ- ફણ સમય. નાર મુનિ. ક્ષપક શ્રેણિકર્મને સદંતર સંલેખના શરીર શેષણ. નાશ કરનાર વિચાર પ્રવાહ. શતક-સહપાસે અને તે સંવિગ્ન=મેક્ષાર્થી મુનિ. ક્ષાયોપથમિક–જેમાં કંઈ ક્ષય હજાર ઔષધિવાળાં તૈળ. | સંવિગ્ન ભાવિતમુનિએ સમ- થાય અને કંઈક દબાય શધ્યાતમુનિને મુકામ દેનાર. | જાવેલા. તેવી સ્થિતિ. શવ્યાતર દોષ=મુકામ દેનાર ! સંસ્તારક-સૂવાની શવ્યા. પાસેથી આહાર લેતાં લા- સંહણ એકઠેકાણેથી બીજા શ. ગતો દોષ - ઠેકાણે પિચાડવું તે. શિબિકા પાલખી. સાગરોપમ–દરિયા સમાન લાં- | જ્ઞાત પુત્ર-જ્ઞાત જાતના રજશુક્ર શાણિત સંગ=વીર્ય | બો કાળ, અસંખ્ય કાળ. | પૂત સિદ્ધાર્થ રાજાના. અને લેહીનો સંયોગ. સાગરિક ત્રુહસ્થ. પુત્ર, મહાવીર. શુધિર છિદ્ર વાળું, પિકી. સાગારી અનશન–અમુક છૂટ ! સ્મશ્ર=દ ઢી. રાખી કરેલ અણુસણું શ્રમણ-શ્રમ લેનાર સાધુ. સાધમિકસમાન ધર્મવાળા, શ્રત શાસ્ત્ર, શબ્દ જન્ય જ્ઞાન, સરખા આચાર વાળા. અપરિચિત ક્રિયાપદે. શ્રુત કેવળી-ચાદથી દશ પૂર્વના સાંભેગિક સાથે બેસી જમજ્ઞાનવાળા. નાર. અપહરવું-હરી લેવું. શ્રુતસ્કંધ=સૂત્રને ભાગ. સાવઘ=પાપ ભરેલ. અહિયાસવું–સહેવું. શિાત્ર કર્ણપ્રિય. સિંહાસનસીંધાસણ. કલ્પવું–ખપવું. શ્લીપદ-પગ અકડાઈ જવા- ! સુધમા–સારો વખત, પહેલો ગરહવું–નિંદવું. આરે. ગષવું–શોધવું. શ્વપદ જંગલી સરપટ્ટ=કદરૂં. ચવવું—મરીને અવતવું. સ્તપ-ધુમટ. પડિકમવું–પાછા હઠવું. સ્થવિર-વૃદ્ધ મુનિ. પરિણમવું–પરગમવું. સચિત્ત-જીવ સહિત. સ્થાવર સ્થિર રહેનાર, પૃથ્વી | પરિણુમાવવું-પરગાવવું. સર્વ જીવ, બળ, પણ અગ્નિ વાયુને વન- ] પિંજવું–પ્રમાર્જવું. સબીજ નિ સહિત. સ્પતિના જીવ. ભાવવું–ચિંતવવું, વાસવું. સમાધિસ્વસ્થતા સ્પંડિળ સ્થળ–ખરચુપાણી જ વિદુર્વવું-તરતો તરત બનાવવું. સમિતિ–પવિત્ર પણે વર્તવાની વાની જશે. વિચરવુંન્ફરવું. રીતિએ. સ્થણી–લાકડાનું ફૂલ. વીતવું–પસાર થવું. સમુદ્ધાત=ઊછાળો, ઊભરે. સ્પર્શેન્દ્રિય ચામડી. વેસરાવવું–મેલી દેવું. જુ, પ્રવાહ, જેર. સ્વયેગ્યતા-પિતાની યોગ્યતા. વિહોરવું–લેવું. સમ્યકત્વ યથાર્થ પણું, સચ્ચાઈ | સ્વસમય-સ્વમત. વહરાવવું–આપવું. સર્વજ્ઞ અધું જાણનાર. સ્વાદિમ-મુખવાસ. સંહરવું–એક ઠેકાણેથી બીજે સર્વ દશ=બધું જોનાર. સ્વાધ્યાય જ્ઞાનાભ્યાસ, સંખડિ જમણવાર. ઠેકાણે લઈ જવું. સ્વાશયન, મીચાવવું. સંચયસંગ્રહ, સંઘરી રાખ- સ્વછાચારી પોતાની મરજી વું તે. મુજબ ચાલનાર. ને દરદ. For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ભાષાંતરમાં વપરાયેલાં વિશેષ નામ. સુધર્મ રાન-પાંચમાં ગણધર | સુવર્ણના વીરપ્રભુની બેન. | સ્થળવાચકનામ. સુધર્મ સ્વામિના શિષ્ય. | યશવ- વીર પ્રમુની સ્ત્રી. iઘૂ-દીપ वीर ઉપરના -વીરપ્રભુની પુત્રી. | મારત-વર્ષ મદાર ) ચોવીશમાં ચમત-વીરપ્રભુની દેહિત્રિી. | મહાવિ-વર્ષ. વર્તમાન | તીર્થકર. તેવીસમા તીર્થંકર પાશ્વ- અર દેશ ( ને દક્ષિણ નાથ. ભાગ.) જ્ઞાતિ -જ્ઞાતવંશ ત્રમત્ત-વીરપ્રભુના બ્રાહ્મણ as મૂમ ઈલાટ દેશના સિાથે વીર પ્રભુના પિતા. પિતા. શુભ્ર મુમિ ૨ વિભાગ ત્રિરા- વીર પ્રભુની માતા. રેવાનં-વીરપ્રભુની બ્રાહ્મણી કપુર નગર નાહવર્ષ 1--વીર પ્રભુના મોટા માતા. Mમિવ ગ્રામ. ભા છે. અસ્થિવ ગ્રામ (વઢવાણ.) સુપાર્થ -વીરપ્રભુના કાકા. ગુવાઢિા નદી. તપુત્ર ( For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only