________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ત્રીજું
द्वितीय उद्देश. जातिंच बुडिंच इहज्ज' पास, भूतेहिं जाणे पडिलेह सास; તમાં સિવિલો વરિ જ્ઞાલંમાલી જ રિ પ (૧૦૧) सम्मुंच पास इह मख्खिएहिं भारंजीवी उभयाणुपस्सी; મેલુ 1િ તિ, સંસિમા* પુતિ જન્મો (૧૦૦)
ય પ્રમા, ફુતામિતિ,
भलं बालस्स संगेणं, वेरं वइति अप्पणो । (१८१) तम्हा-तिविज" परम-ति णच्चा, आयंकदंसी करेति पावं; (१८२) अग्गंच मूलं च विगिंच धीरे, पलिछिविया' णं णिकम्मदंसी । (१४३) एस मरणा पमुच्चति से, हु दिठभए मुणी, लोकसि परमवंसी विषिप्तजीवी उघसंते समिते
તે સવારે પાણી પી (૧૮) १ अप २ अतिविद्यः ३ कर्मोपचयं ४ भापूर्यमाणाः ५ हत्वा. ६ क्रीडेति. • भतिविસ, ૮ કિરવા.
બીજો ઉદેશ.
(પાપનાં ફળ તથા હિતેશ) - હે મુનિ, તું જન્મના અને જરાના દુઃખ ને. તને જેમ સુખ પ્રિય છે તેમ સર્વ જી. વેને સુખ પ્રિય છે એમ વિચાર કરી જણસો દા. માટે તત્વદર્શ ઉત્તમ વિદ્વાને મોક્ષને જાણતાં થકાં પાપ કર્મ નહિ કરવું. (૧૭)
મુનિએ ગૃહસ્થો સાથે સ્નેહ કે લટપટ કરવાની ટેવ નહિ કરવી. કારણ કે ગૃહસ્થ આરંભથી આજીવિકા કરે છે તથા હજુ આ અને પરલેક એ બન્નેના સુખને ચાલ્યા કરે છે. અને જેઓ કામગમાં આસક્ત થઈ કમને વધારે છે તેઓ તે કર્મોથી ભરાતા થકા વારંવાર સંસારમાં ભટક્યા કરે. (૧૮)
વળી કામાસક્ત પુરૂષ હાસ્યવિનોદમાં છાને મારીને પણ રમતગમત માને છે. માટે એવા બાળ છે સાથે સબત નહિ કરવી કારણ કે તેના કર્યાથી અંતે આપણું ખરાબી વધવાની. (૧૮)
માટે ખરા વિદ્વાન પુરૂષો મેક્ષને જાણ કરીને તથા નરકાદિક દુઃખને દેખતા થકા પાપ નથી કરતા. (૧૨)
માટે હે ધીર મુનિ, તું મૂળકર્મ તથા અગ્રક જીવથી જુદા પાડ. કારણ કે કમને તેડવાથીજ સર્વે પિતાના પવિત્ર આત્મરૂપના જોનાર થાય છે. (૧૩)
અને એવા મુનિઓ જ મરણના ભયથી મુક્ત થાય છે. એવા મુનિઓ સંસારના દુખેથી બીલીતા ચકા લોકમાં રહેલા મોક્ષસ્થળને જોઈને રાગદ્વેષ રહિતપણે વર્તતા થકા શાંત, સમિતિવંત, જ્ઞાનવંત અને યત્નવંત થઈને કાળક્રમે કર્મક્ષય કરતા થકા વર્તે છે. (૧૮૪)
For Private and Personal Use Only