________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
* * *
से एगइओ मुहुत्तगं मुहुत्तगं पडिहारियं धीयं वत्थं जाएज्जा, जाव एगाहेण वा दुयादेण वा तियाहेण वा चन्याहेण पं हेण वा विप्पवसिय उवागच्छेज्जा । तहप्पारं वत्थं णो अगिव्हेजा', णो अण्णमण्णस्स देज्जा, णो पामिचं कुज्जा, यो वस्थेण वत्थपरियानं करेज्जा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा संतो समणा, अभिकखसि वत्थं धारा वा परिहरित वा;" थिरं वां णं सतं णो पलिच्छिंदिय पलिच्छदिय परिटूवेज्जा; लहप्पगारं અસંત્રતં વર્થ સસ્ત જેવ નિવિજ્ઞા; નો અશાળ જ્ઞાANN | (૮૩૪)
"6
से एगतिओ तहप्पारं शिग्वोस सोच्चा णिसम्म " जे भयंतारो तह पगाराणि वत्यागि ससंधियाणि मुत्तगं मुहुत्तगं जाइत्ता जाव एमाहेण वा दुयाहेण वा तियाग वा चाहेण वा पंचा वा विष्ववसिय विप्पवसिय उवागच्छति, तहप्पगाराणि वत्थागि णो अपणो गेण्डंति णो अष्णमण्णस्स अणुवएंति, तं चैव, जाव, णो सातिज्जंति, बहुवयणेण મર્યાલયળ્યું (૮૧)
से हंता " अहमवि महत्तं परिहारियं वत्थं जाइत्ता जाव एगाहेण वा दु-ति-चपंचाण वा विष्पवसिय विष्पवसिय उवागच्छस्सामि, अवियाई एवं ममेव सिया " माइટ્રાન સંાલે । નો પર્વ ૨ગ્ગા । (૮૨૬)
से भिक्खू' वा भिक्खुणी वा णो वण्णमंताई वत्थाई विवण्णाई करेज्जा; णो विवपाइं वण्णमंताई करेज्जा; * અવળ વા વર્થ મિસામિત્તિ ' अण्णमण्णस्स दे. कट्टु
१ वस्त्रस्वामी २ उपहतं
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ મુનિ પાસેથી કાઇ મુનિ, એવડી યા એક બે ત્રણ ચાર કે પાંચ દિવસ સુધી વાપરવા માટે ઊધારૂં વસ્ત્ર માગી તેટલા વખત બીજે ગામ એકલા રહી આવી યા આવતાં તે વસ્ત્ર પાછું આપવા માંડે તે ( જો તે વસ્ત્ર તે મુનિએ ત્યાં એકલા રહ્યાથી સૂતાં કરતાં બગાયું હોય તે) તે તેવું મેહેલા મુનિએ પેાતા સારૂં લેવુંજ નહિ, તથા લઇને બીજાને દેવું નહિ, તથા ઊંધારૂં ફેરવી રાખવું નહિ કે હમણા તુંજ વાપર પછી મને બી દેજે, તા તેના બદલે બીજું વસ્ત્ર બદલામાં લેવું નહિ, તથા બીજા મુનિને પણ એમ નહિ કહેવુ “ આ વસ્ત્ર તમેાને જોઇતું હોય તા ક્લ્યા; '' વળી તે વસ્ત્ર લાભુ વખત ચાલી શકે તેવુ મજબૂત હોય તે તેને તેડી ફાડીને પરવુ નહિ–કિંતુ એવી જાતનું વસ્ત્ર પાછું આપ નાર મુનિનેજ સોંપવું. (૮૩૪)
૧
એજ પ્રમાણે ઘણા મુનિએ પાસેથી ધણા મુનિએ વસ્ત્ર માગી બીજે ગામ એક એ ત્રણ ચાર કે પાંચ દિવસ રહી પાછા આવી વસ્ત્ર પાછા આપવા માંડે તે ઘણા મુનિએ તે વસ્ત્ર જો કંઈ પણ બગડેલાં હેય તે લેવાં નહિ-કિંતુ તેમનેજ સોંપવાં. (૮૩૫)
C
27
આવી વાત સાંભળીને કોઈ મુનિ એવુ વિચારે કે “હું પણ કોઈ મુનિ પાસેથી ઊધારૂં વસ્ત્ર માગી ખીજે ગ્રામ જઇ આવું કે જેથી એ વસ્ત્ર બગડી પડયાથી મનેજ મળશે, તે તે મુનિ દોષ પાત્ર થાય છે. માટે એમ નહિ વિચારવું. (૮૩૬)
મુનિ અથવા આર્યાએ શેાભાતાં
વસ્ત્રને ( ચેરના ભયથી ) કુશેભિતાં ન કરવાં; એમ વિચારી
શોભિતાં વસ્ત્રને સુશોભિત ન કરવાં;
બદલામાં હું બીજું વસ્ત્ર મેળવીશ
(C
૧ ટી કેવું નિહ. ૨ મુખ્યત્વે તે તેવાં વસ્ત્ર લેવાંન્ટ નહિ.
For Private and Personal Use Only