________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- *
* * *
* *
*
* * *
* * *
*
(૧૦૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
[ વેરાઃ ] से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, रसेसिणो बहवे. पाणे घासेसणाए संघडे संणिवतिए पेहाए, तंजहा; कुक्कुडजातियं वा, सूयरजातियं वा, अग्गापेंडपि वा वायसा संघडा संगिवडिया पेहाए, सति परक्कमे संजयामेव नो उज्जुयं गच्छेज्जा । (५७९)
से भिक्खू वा (२) जाव पविटे समाणे नो गाहावतिकुलस्स दुवारसाहं अवलंबिय (२) चिटेज्जा; नो गाह वतिकुलस्स दगच्छडणमत्तए चिंटेज्जा; नो गाहावातकुलस्स चंदणज्यए' चिटेज्जा, णो गाहावइकुलस्स सिणाणस्स वा वच्चस्स वा संलोए सपाडदुवारे चिटेज्जा; णो गाहावतिकुलस्स आलोयं वा थिग्गलं वा संधिं वा दगभवणं वा बाहाउ पागज्झिय (२) अं. કુટિયાપ વા સિગ (૨) સોમથ (૨) ૩ળમિર (૨) પિઝાઝા ઘો પાવતિ અંગુરચાણ વિદ (૨) શાળા છે પદાવતિ અંગુઠવાઈ રુચ (૨) TUMI; ળો - वतिं अंगुलियाए तज्जिय' (२) जाएज्जा; णो गाहावतिं अंगुलियाए उक्खुलंपिय (२) जाg; ળો દાવત વંચિ (૨) ઝાપુ; ળ વયાં પરણં વન્ના (૮૦) ___अह तत्थ कंचि भुंजमाणं पेहाए, तंजहा; गाहावइंय वा जाव कम्मर वा, से पुब्वामेव आलोएज्जा;-" आउसो-त्ति वा भइणि-त्ति वा, दाहिसि मे एत्तो अन्नयरं भायणजातं।" से एवं वदंतस्स परो हत्थं वा, मत्तं वा, दविं वा, भायणं वा, सीतोदगवियडेण १ आचमनोदकप्रवाहभूमौ । २ भयमुपदश्ये त्यर्थः ३ कंडूयनं कृत्वा
છઠ ઉશ.
(કે આહાર લેવો તથા કે ન લે તેના નિયમ ) મુનિને ભિક્ષાર્થે જતાં માર્ગમાં રસલુપી કુકડાઓ, સૂર, તથા કાગડા વગેરા ઘણાએક પ્રાણિઓ ખાવા માટે રસ્તામાં એકઠા મળેલા જણાય તો તે રસ્તો સીધે છતાં બીજે માર્ગ મળી આવતું હોય તે તે રસ્તે મુનિએ નહિ ચાલવું. (૫૭૮)
મુનિએ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘરે જતાં ત્યાં ગૃહસ્થના દરવાજાની શાખા પકડી ઉભા રહેવું નહિ, ગૃહસ્થના પાણી ઢોળવાના સ્થાનક તરફ ઊભા રહેવું નહિં, કેગલા ફેંકવાના સ્થાનક તરફ ઊભારહેવું નહિં, અને સ્નાન કરવાના કે ખરચુ જવાના સ્થાન તરફ ઊભા રહેવું નહિં. વળી ગૃહસ્થના - રની બારીઓ યા છિદ્રો યા ફાટ તથા પાણીઆરને મુનિએ પિતાના હાથ કે આંગળીઓ
અડકાવી ઊંચાનીચા થઈ તેઓમાંથી ગ્રહસ્થનું ઘર જેવું નહિ. મુનિએ ગૃહસ્થને આંગળીઓ વડે નિશાની કરી યાચવું નહિં. તેમજ આંગળીઓ વડે તેને ધુણાવીને કે દબાવીને પણ યાચવું નહિ તથા આંગળીઓ વડે તેને અરજ કરીને પણ યાચવું નહિ. વળી ગૃહસ્થને સલામ કરીને પણ કંઈ યાચવું નહિ. ગૃહસ્થ કદાચ કંઈ નહિ આપે તે કઠોર વચન ન બોલવાં. (૫૮૦)
મુનિએ ગૃહસ્થને ઘરે જતાં ત્યાં કોઈને જમતો દેખી શરૂઆતમાં તપાસ કરવી કે આ કેણ છે, ગૃહસ્થ છે કે યાવત ચાકર ચાકરડી છે? ત્યારબાદ તેણે બોલવું કે “હે આયુષ્મન અથવા હે બેહેન, આ ભજનમાંથી મને કંઈ પણ થોડુંએક ભેજન આપશો ?” એમ મુ
For Private and Personal Use Only