________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું
( ૧૨ )
वा उसिणोगवियडेण वा उच्छोलेज्ज बा, पहोएज्ज वा, से पुव्वामेव आलोएज्जा " आउसो सि વા મર્માળો—તિ વા, મા પુષ્ય તુમ હર્લ્ડ વા, મñ થા, äિ વા, માળવા, સંતો વિચ કેળવા उसिणोदगांवयडेण वा उच्छोलेहि वा पहोवाहि वा । अभिकखसि मे दातुं, एमेव दलाहि ।" से सेवं वदंतस्स परो हत्थं वा [४] सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेन्ता पोहत्ता आहद्दु दलज्जा, तहप्पगारेण पुरेकम्मरण हत्थेण वा ( ४ ) असणं वा (४) अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । अहपुण एवं जाणेज्जा, णो पुरेकम्मकरणं उदरलेणं' तह पगारेण उदउल्लेण हत्थेण वा (४) असणं चा (४) अफासुयं अगेसणिज्जं जाव णो पडिगाज्जा । अहपुण एवं जाणेज्जा, णो उदउल्लेणं, ससिणिद्वेणं सेसं तं चैव । एवं સલરવણે, મંદિયા, સેર, દરિયાલે, દિગુરુપુ, મળસિહા, અંગને, જાળ,ચવાશય શિય સોદિવ-પિટ-લ-૩? લદેશ । (૧૮૧)
अहपुण एवं जाणेज्जा, णो असंसट्टे, तहपगारेण संसट्टेण हत्थेण वा (४) असणं वा [४] फासूयं जाव पडिगाहेज्जा । अहपुग एवं जाणेज्जा, असंसट्टे, तहप्पगोरण संसट्टेण हत्थे વા, [૪] અલગ વા [9] જામુયં નાવ વિનાદેન । (૮૨)
से भिक्खु वा [२] सेज्जं पुण जाणेज्जा, पिहूयं वा, बहुरयंवा, जाव चाउलपलंबं वा, असंजए भिक्खुपडियाए वित्तमंताए सिलाए जाव मक्कडासंताणाए कोहिं वा, कोहिति વા, દિવંતિ વા, શિશુપ યા, (૩), સહપ્પા: વિદુ વા નાવ ચાસપૂવ વા મવાસુર્ય ગાવ નો કિનાદેના । (૧૮૨)
१ उदकाण. २ क्षारमृत्तिका. ३ पीतमृत्तिका. ४ पर्णचूर्ण ५ वाताय दत्तवंत इत्यर्थः
નિએ ખેલતાં ગૃહસ્થ પોતાના હાથ, પાત્ર, અને ચાટવા કે વાસણ ચંડા પાણીથી અથવા રીતે સચિત્ત થએલા ઊના પાણીથી છાંટે કે વાવા મડે તે મુનિએ શરૂઆતમાં જ તેને જણાવવું કે “ હે આયુષ્મન્ યા એન તમે એમ પાણીથી છાંટીને કે ધક્તે મને આપતા ના. વગર છાંટે ધોએજ મને આપો” તેમ કહેતાં પણ જો તે ગૃહસ્થ પોતાના હાથપાત્ર પાણીથી છાંટી કે ધોઇને જ આપવા મંડે તે મુનિએ તેવા આહારતે અશુદ્ધ ગણીને ગ્રહણ ન કરવું. તેમજ કદાચ એમ બને કે ગૃહસ્થ આહાર આપ્યા અગાઉ તેમ ચાહીને હાથપાત્ર પાણીથી ભીંજવે નહિ પણ સહજ તેના હાથપાત્ર પાણીથી ભીંજાઈ ગએલા હોય તાપણુ તેનાવડે આહાર મુનિએ ન લેવા. વળી કદિ ગૃહસ્થના હાથપાત્ર પાણીથી વધુ ભીંજેલા નહિ હોય પણ હવાયલા હોય યા રજ, માટી, ખાર, હરિઆળ. હિંગળા, મધુસિલ, અંજન, લૂણુ, ગેર, પીળી માટી, ધોળી મેાટી, તુવર માટી, ચેાખાની ભૂકી, ટૂંકસા કે પાનના ભૂકાથી ખરડેલા હાય તા તે વડે પણુ આહાર ન લેવા. (૫૮૧)
જો મુનિને એમ જણાય કે ગૃહસ્થના હાથપાત્ર, જે આહાર તે તેને આપવા માંડે છે તેવીજ જાતના આહારવડે ખરડેલા છે તેા તેવડે તેણે તે આહાર ગ્રહણ કરવા. અથવા તે જો તદન ચાખા હાથપત્ર હોય તેા તેનાંવડે ગ્રહણ કરવા. (૫૮૨)
મુનિને એવું જણાય કે આ ધાણી, પહુવાં, પાંક, કે ચેાખાની ભૂકી અસંયતિ ગૃહસ્થાએ મુનિના માટે સચિત્ત અથવા જીવજંતુભરેલી શિળામાં ફૂટયાં છે ફૂટે છે કે ફૂટશે, અથવા વાયરામાં છાયાંછે છાંટે છે કે છાંટશે, તે તેવા ધાણી વગેરાને ગ્રહણુ નહિ કરવાં. (૫૮૩)
For Private and Personal Use Only