________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું
( ૧૧ ) (२) मणुझं (२) णितुं (२) लुक्खं (२) से तस्थं अमाच्छते अगिढे अगढिए अगझोववणे યદુવમેવ માપના. (૩૦)
से गं परिभाएमाणं परो वदेज्जा " उसंतो समणा, मा णं सुमं परिभाएहि, सम्वे वेगतिया भोक्खामो वा पहामो' वा " से तत्थ भुंजमाण णो अप्पणो खद, (२) जाव लुक्खं. (૨) સમજી () વાસમા મુંઝ વા ન વા (પ)
___ से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, अतिहिं वा, पुवपविटं पेहाए णो ते उवातिकम्म पविसेज्ज वा ओभासेज' वा! से य त-मायाए एगंत-मवक्कमेज्जा अणावाय-मसले ए चिटेजा। अह पुण एवं जाणज्जा, पडिसेहिए व दिने वा, ततो तसि णियातं संजयामेव पविसेज वा ओभासेज्ज वा । (५७७) एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (५७८)
, पश्यामो वा २ परतोथिकैः साई नमाम स्वयथ्यश्च शाश्वस्थादिभिः सह . जानाना मयं विधिः ३ अवभाषेत वा.
હેંચી આપતાં પિતાતરફ ઝાઝે ઝાઝે યા સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ યા ઉત્તમ ઉત્તમ યા રસિક રસિક યા મનહર મનોહર યા વ્રતવાળો ઘતવાળો યા ચોખા ચોખે નહિ નાખવે. કિંતુ ત્યાં મુનિએ સર્વ લેલપિપણું ત્યાગ કરી શાંતપણે તે બરોબર સરખી રીતે જ હેંચી આપો. ૫૭૫
અગર વેહેચતી વેળા કઈ મુનિને કહે કે “હે આયુષ્મન શ્રમણું તું હેચ મા. આપણુ બધા એકઠા મળી ખાશું પીશું.” ત્યારે મુનિએ તેમના સાથે જમતાં પણ કશું વધતું વધતું કે સારું સારું પોતે નહિ ખાતાં સરખી રીતે શાંતપણે જમવું. ૫૭૬
મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જતાં ત્યાં પિતાથી અગાઊ પેઠેલા શ્રમણ, બ્રાહ્મણ, ભીખારી કે અતિથિને ઊભા રહેલા જોઈને મનું ઉલ્લંઘન કરી કદાપિ અંદર પેશવું કે માગવું નહિ. કિંતુ તેમ જાણી કઈ નહિ દેખી શકે તેવા સ્થળમાં એકાંતે જઈ ઊભા રહેવું. અને જ્યારે એમ જાય કે તેમને ગૃહસ્થ પાછા વળ્યા છે અથવા દીધું છે ત્યારે તેમના જેવા બાદ મુનિએ ચતનાપૂર્વક તે ગૃહસ્થના ઘરની અંદર જવું કે માગવું. પ૭૭ - એજ ખરેખર મુનિ અને આર્થીઓને આચાઓ. ૫૭૮ "
- ૧ (પરતીર્થઓ સાથે નહિ જમવું પણ સ્વચૂથિક પાસાદિક સાથે જમવાની આ વિધિ છે, એમ ટીકાકાર જણાવે છે.
For Private and Personal Use Only