________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
णिक्खमेज्ज वा । तेसिं पुन्वामेव उग्गहं अणुनविय पडिलेहिय पमज्जिय सतो संजयामेव અવળુળન વા, વિલેમ્બ ચા, નિલમેન વા) (૧૦૨)
से भिक्खु वा (२ जाव समाणे से ज्जं पुण गाणेज्जा समणं वा, माहणं वा, गाम पिंडोलगं वा, अतिथिंवा, पुष्वपचिट्ठं पेहार णो तेसिं संकोए सपदिदुवारे विट्टेज्जा । केवली बूया “ આચાળ-મેનું ’ (૧૦૩)
पुरा पेहाए तस्सट्टाए परो असणं वा (४) आहड्छु दलएज्जा । अह भिक्खूर्ण पुग्वोवदिट्ठा एस पतिना, एस हेऊ, एस उवएको, जं णो तेसिं संलोए सपदिदुषारे चिट्टेज्जा, से तमा ચાણુ છુાંત-મવામા (૨) અળાવાય-માંજો વિટ્રેન્ડ્સ 1 (vvL)
से परो अणावाय-मसंलोए चिटूमाणस्स असणं वा आहद्दु दलएज्जा, से य वदेज्जा “ આકસંતો સમળા, મે મા, અસળે વા (૪) સવલબાપુ નિલિયે, તે શ્રુંગર ચા, રિभाह व णं," तं घेगतिओ पडिगांहेत्ता तुसिणीओ ओहेजा, “ अवियाइ एयं मममेव सिया " एवं माइट्ठाणं संफासे । जो एवं करेजा । से त मायाए तत्थ गच्छेला (२) से पुष्वा मेव आलोएज्जा “आउसंतो समणा, इमे भो, असणे वा (४) सम्वजणाए णिसिट्टे तं भुं जह चणं, परिभाएह च णं. से वं वदंतं परो वएज्जा, "आउसंतो समणा, तुमं चैव गं परिभा५हि " से तत्थ - परिभ्राएमाणे णो अप्पणो खटुं खर्च डाय (२) ऊस (२) रसियं १ तं पूर्वप्रविष्टं आदाय ज्ञात्वा २ प्रचुरं प्रचुरं ३ शाकं ४ उत्सृतं वर्णादिगुणोपेतं જરૂરી કામ હોય તે) ગૃહસ્થની રજા લઈ પોંજી પ્રમા યતના પૂર્વક ઊધાડવા અને અંદર જવું. (૫૭૨)
મુનિએ ગાચરીએ જતાં ગૃહસ્થના ધરે કાઇ પણ શ્રમણ, બ્રાહ્મણુ, ભીખારી, કે પરદેશીને પોતાથી પેહેલા પેઠેલા જોઈ તેમના દેખતાં ગૃહસ્થના દરવાજે ઊભા રેહેવું નહિ. કે મકે તેમ ઊભા રહેતાં કેવળ ભગવાને બહુ દોષ જણાવ્યા છે. (૫૭૩)
જે માટે તે મુનિને દરવાજે ઊભા રહેલા જોઈ ગૃહસ્થ તેના માટે આહારદિક બનાવીને આપવાનું કરે છે. માટે મુનિના સારૂ ઊપર જણાવ્યા મુજબ આવી પ્રતિજ્ઞા આવા હેતુ અને આવા ઉપદેશ જરૂરના છે કે તેણે ગૃહસ્થને ત્યાં પૂર્વે પેઠેલા યાચકોના દેખતાં દરવાજે નહિ ઉભા રહેવું. કિંતુ કોઈ નહિ દેખી શકે તેવા સ્થળે જઈ ઊભા રેહેવું. (૫૭૪)
39
એવે સ્થળે ઊભા રહેતાં છતાં મુનિને તે ગૃહસ્થ ત્યાં આવી અશનાદિક આહાર આપે અને કહેકે હૈં આયુષ્મન સાધુ, આ આહાર મેં તમે! સર્વ જણને આપ્યું છે. માટે તમે બધા જણુ ભેગા મળી ખાઓ અથવા વહેંચી હયા. ” તેમ છતાં તે મુનિ આહાર મળ્યાબાદ ગુપચુપ રહી એમ વિચાર કરે કે “ આ તે! મનેજ માત્ર પૂરતા છે ” તે તે દો ષપાત્ર થાય છે. માટે એવા વિતર્ક કદાપિ ન કરવેશ. કિંતુ તે આહાર લઈ ખીજા શ્રમણાદિકા પાસે જવું અને શરૂઆતમાંજ જણાવવું કે “ આયુષ્મન્ શ્રમણા, જણને એકડો મળ્યા છે. માટે ભેગા ખાએ અથવા વેહેંચી લ્યે. મુનિને કોઇ કહે કે “ હું આયુષ્મન્ શ્રમણ, તુજ બધાને વેહેંચી આપ,
આ
આ આહાર આપ સર્વ મુનિએ કહેતાં ત્યારે મુનિએ તે
For Private and Personal Use Only
""