________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૮ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
पे भिक्खु वा भिक्खुणी वा इत्थी आमंतेमाणे आमंतिते य अपढिसुणमाणी नो एवं @જ્ઞા:-હોમત વા, મારુતિ વા, સ્થિનમેળ નેતન્ત્ર । (૭૭૭)
सेभिक्खू भिक्खुणी वा इत्थियं आमंतेमाणे आमंतिए य अपडिसुणमाणी एवं वदेज्जा आउसो ति वा, भगिणी ति वा, भगवती ति वा, साविगे ति वा, डवासिए ति बा, धम्मिए ति वा, धम्मापति वा । एतप्पगारं भासं असावज्जं जाव अभिकख भासेज्जा ।
(૭૭૮) सेभिक्खू वा भिणी वा जो एवं वदेज्जाः - णभोदेवे ति वा, गज्जदेव ति वा, बिज्जुदेवेति वा प्रवुदुदेवेति वा, निवुदुदेवेति वा पडउ बासं, मावा पढउ, णि ज्जड
सस्सं, मावा गिप्पज्जउ विभाय वा रयणी, मावा विभायउ; उदउ वा सूरिए, मावा ૪૬૪; સો ત્યા રાયા લયક, મા વા ૫ નો પુતરૂં મારું માલેગ વળવું | (૭૭૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से भिक्खू वा भिक्खुणी वा अंतलिक्खे ति वा, गुज्झाणुचरिएति वा, समुच्छिए वा નવ પોવુ, વં ચતે થા, યુદું વાહìત્તિ ! (૭૮૦)
एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । ( ७८१ )
she
એજ રીતે કોઇ સ્ત્રીને એલાવતાં પણ દાસી ગુલામડી કે ચોંડાળણી યા જાતિહીન, ઘડદાસી, કૂતરી, ચેરી કરનારી, વ્યભિચારિણી, દગાખોર કે જૂડી કહીને કદાપિ નહિ એલાવવુ. (૭૭૭)
કિંતુ હું આયુષ્મતી, હું બેહેન, હે ભગવતી ( મહિમાવતી ) હે. શ્રાવિકા, હે ઉપાસિકા હું ધામિકા, હે ધર્મપ્રિયા, ઈત્યાદિ નિર્દોષ શબ્દોથી તેને ખેલાવવુ. (૭૭૮)
મુનિ અથવા આર્યાએ આકાશ, ગર્જના, વીજળી, અને વરશાદને દેવ કરી ન ખેાલાવવું તથા વરશાદ પડે કે ના પડેા, ધાન્ય થાએ કે ના થાઓ, રાત ખુલ્લા કે મા ખુàા, સૂર્ય ઉદય પામે અથવા મા પામેા, તે રાજા છતે યા મા છતા, ધ્યાદિ વાક્યા પણ નહિ એલવાં. (૭૭૮)
સુતિ અથવા આર્યાએ આકાશને અંતરિક્ષ ગુલ્લાનુચરિત ઇત્યાદિનામેાથી ખેલવુ. અને વરશાદને પયાદ કે બળાહક વરસ્યા કે પડયા એવી રીતે કહેવુ. (એમજ ગાજવીજ વિષે પણ જાણી લેવુ. ) (૭૮૦)
એજ ખરેખર સાધુ અને સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વે બાબતેામાં સાવધાનતાથી વર્તવુ. (૭૮૧)
==
DK
For Private and Personal Use Only