________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન તેરમુ [દ્વિતીય ઉદ્દેરા: ]
से भिक्खु वा भिक्खुणी वा जहांवेगइयाई रुवाई पासेज्जा तहाबि ताई जो एवं व ફૈજ્ઞા, સંગ્રહા, રાંઢી નીતિ યા, કુટી ટ્રીતિ. વા, ગાય, મઝુમદ્દી મજ્જુનેહીતિ ચા, હથ છિળે સ્થાસ્થળે ત્તિ વા, વું પાર.-ળા-પા—૩ -છિળે ત્તવા તૈયા નો સફળगारा तहपगाराहिं भासाहिं कूदया बूझ्या कुप्पंति माणवा, तेयावि तहप्पगाराहि भासाहि. અમિલનો માટેના । (૭૮૨)
8.
( ૧૦ )
से भिक्खु वा भिक्खुणी वा जहावेगइयाई रुवाई पासेज्जा तहावि ताई एवं वदेज्जा:ओसी ओयसीति वा, तेयंसी तेयंसीति वा, वञ्चंसी वच्चंसीति वा, जसंसी जसंसीति वा, - अभिरूवं अभिवेति वा, पडिरूवं पडिरूवेति वा, पासादियं पासादियेति वा, दरिसणिज्जं दरिणीति वा । जेयावण्णे तहप्पगारा एयप्पगाराहिं भासाहिं बूइया - बूइया कुष्पंति साणवा, तेयावि तहप्पगारा एयप्पगाराहिं भासाहिं अभिकख भासेज्जा । तहप्पगारं भासं असाચગ્યું. નાવ મસગ્ગા । (૭૮૩)
से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाई रुवाई पासेज्जा, तंजहा, वप्पाणि वा, - जाव, भवणगिहाणि का, तहावि ताई णो एवं वएज्जा, तंजहा, सुकडे इवा, सुहु कडे ૐ વા, સાદુ ઙે હૈં ચા, કાળે દ્યા, રાળને વાવનાર, માથું સાવનું લા ખેમાલેગ્ગા । (૭૮૪)
બીો ઉદ્દેશ
( મુનિએ કેવી રીતે ખેલવુ !)
મુનિ અથવા આર્યાએ હીન રૂપ જોઇને તેવા નામાથી કાઇને ખેંલાવવું નહિં. જેમકે ગડસેગવાળાને ગાંડી, કુટરોગવાળાને કુષ્ટિ, યાવત્ વધુ પ્રમેહવાળાને મધુ પ્રમેહી, છિન્નહસ્ત ને છિન્નહસ્ત, એજ રીતે છિન્નપાદ, છિન્નનાસ, છિન્નકણું, તથા ઋિષ્ટ કહીને ખેલાવવું હિ. મતલબ કે જે મનુષ્યો જે શબ્દોવડે. એલાવ્યાથી નાખુશ થતા હોય તે મનુષ્યોતે તે તે શબ્દોવડે ચાહીતે નહિ મેલાવવું. (૭૮૨)
મુનિ અથવા આર્યાએ તેવાં રૂપ જોઇને પણ તેઓમાં રહેલા કોઇ પણ ગુણને ગ્રહણ, કરીને કામ પ્રસગે તેમને રૂડા નામેાથી ખેલાવવું, જેમકે પરાક્રમીને પરાક્રમી, તેજસ્વીને તેજસ્વી, વક્તાને વક્તા, યશસ્વીને યશસ્વી, સુરૂપને સુરૂષ, મનેહરને મોહર, રમણીયતે રમશ્રીય, અને દેખવાલાયકને દેખવા લાયક કહીને ખેલાવવું. અને એ રીતે ખીજા પણ જે મનુષ્યો જે શબ્દવડે ખેાલાવ્યાથી નાખુશ થતા નહિ હોય તેવા નિર્દોષ શોવર્ડે તેમને એલાવવું. (૭૮૩)
For Private and Personal Use Only
મુનિ અથવા આર્યાએ કાટ, કિલા, કેઃ ઘર વગેરે હૈંખીને એવું કહેવું નહિ કે એ રૂડા બનેલા છે યા ખૂબ નાા છે, યા ફાયદા કારક છે, યા કરવા લાયક છે, કારણ્ કે એવું એ-લવું સાવલ ( સદોષ ) છે.(૭૮૪)
૧ જેના હાથ કપાયેલા હેય તે છિન્નહસ્ત કહેવાય