________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૯ )
અધ્યયન મનમું,
द्वितीया चूला स्थानंनाम सप्तदश मध्ययनम्
[ પ્રદેશ ] से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेइ ठाणं ठाइसए; से अणुपधिसेज्जा गाम वा, गगरं वा, जाव सण्णिवे वा। से अणुपविसित्ता गामं वा, जाव सण्णिवेसं वा, से ज्ज पुण ठाणं जाणेज्जा सअंडं जाव समकडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्ज #ામે ફતે જે જગા પૂર્વ સરગારમેળ નેવચં વાર વાપજૂત્તિ (૧૨)
इच्चेयाई आयतणाई उवातिकम्म अह भिक्खु इच्छेज्जा चहि पडिमाहिं ठाणं ठा. શરણ ! (૧૩) તમા પત્રમા મા –“ચિત્ત હજુ કલા ; વ કુળ, તિર
'; વિવાર તાળ કાદરમ” ! ઘરમા મr. (૧૧)
अहावरा दोच्चा पडिमा:-अचित्तं खलु उवसज्जेज्जा; अवलं ज्जा काएण । विप्परिकम्माइ; जो सविणारं ठाणं ठाइहामि । दोच्चा पडिमा । (९१५) । , आकुंचनप्रसारगादि २ पादविहरणं.
બીજી ચૂળિકા, અધ્યયન સતરમું.
થાન, -- ---- ----- પહેલે ઉદેશ.
( ઊભા રહેવા માટે જગ્યા કેવી પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ ઊભા રહેવા માટેની જગ્યા મેળવવા સારું ગામ નગર કે સધિવેશમાં જતાં જે સ્થાન ઇડા--મકેડી વગેરેથી ભરેલું જણાય તેવું સ્થાન મળતાં છતાં અગ્ય ગણી નહી લેવું. એ રીતે સઘળું શવ્યાધ્યયન માફક જાણવું. યાવત જે સ્થાન પાથી ૫ થતા કંદાદિકથી વ્યાપ્ત હેય તેવું સ્થાન પણ નહિ લેવું. (૧૨)
એ ઉપર બતાવેલા કર્મજનક સ્થાનોથી દૂર રહી સાધુએ ચાર પ્રતિજ્ઞાઓથી ઊભા રહેવાનું મુકરર કરવું. (૧૩)
ત્યાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે -અચિત્ત સ્થળમાં રહેવું અચિત્ત વસનું અવલંબન કરવું, હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, તથા થોડું ફરવાનું રાખવું. એ પહેલી પ્રતિજ્ઞા.(૧૪)
બીજી પતિના:-અચિન સ્થળમાં રહેવું અચિત્ત વસ્તુનું અવલંબન કરવું; હાથ પગનું આકુંચન-પ્રસારણ કરવું, કિંતુ ફરવાનું બંધ રાખવું. એ બીજી પ્રતિજ્ઞા. (૧૫)
For Private and Personal Use Only