________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૧૦) આચારાંગમૂળ તથા ભાષાન્તર,
અાવા તથા દમ-શ્વત્ત રજુ કરવાના અવજ્ઞા જાળ; વિરकम्माइ; णो सवियारं ठागं ठाइस्सामि त्ति । तम्चा पडिमा । (९१६)
अहावरा चउत्था पडिमाः-अचित्तं खलु उवसज्जेज्जा, णो अवलयेज्जा काएण, जो विपरिकम्मादी, णो सविचारं ठाणं ठाइस्सामि, वोसहकाए वोसटकेसमंसुलोमणहे संणिरुद्धं वा કાળે રામ રિં; ર૩થા વદમા (૧૭)
इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरेज्जा । णो तस्थ किंचिवि વગા . (૧૮)
एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ज व जएज्जासि ति મ. (૧૨)
ठाणसत्तिकयं समत्तं पढम.
ત્રીજી પ્રતિજ્ઞા –અચિત્ત સ્થળમાં રહેવું, અવલંબન કંઈ પણ ન કરવું; હાથ પગનું આકુંચન–પ્રસારણ કરવું; અને ફરવાનું બંધ રાખવું. એ ત્રીજી પ્રતિજ્ઞા (૧૬)
ચેથી પ્રતિજ્ઞા.-અચિત્ત સ્થળમાં રહેવું, અચિત્ત વસ્તુનું પણ અવલંબન ન કરવું, હાથ પગનું આકુંચન કે પ્રસારણ ન કરવું, તેમજ હરવું ફરવું પણ નહિ; કિંતુ શરીર તથા દેશ,
સ્મબુ, લેમ, અને નબેને (મુકરર વખત સુધી ) સરાવીને એટલે કે મારા નથી એમ ગણીને નિઃપ્રકંપપણે રહેવું. એ ચોથી પ્રતિજ્ઞા. (૮૧૭)
એ ચાર પ્રતિજ્ઞાઓમાંથી ગમે તે પ્રતિજ્ઞા ધારીને વર્તવું. કદાચ કોઈ એ પ્રતિજ્ઞાઓ નહિ ધારે તેને અવર્ણવાદ ન કર. (૧૮)
એ સઘળી સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સાવધાનપણે વર્તવું. (૮૧૮)
For Private and Personal Use Only