________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બીજુ
(૨૫) જ એ સિ” જ જેના, પોપં હું જ હિલ, રિબો રા ', - મિમો રિમેના (૨૦) પૂર્વ નો સમજુવાસિનાલિસિ મિ. (૧૨)
- ~
[ ઉત્તમ ઉદ્દેશ ] अमिणं विरूवरूवेहि सत्यहिं लोगस्स कम्मसमारंभा कजति, तंजहा, अप्पणो से, पु. પા, પૂષાબં, કુપા, વાર્તા, પાળે, વાળ, વાસા, પાલી, મેળ, મરી, भाएसाएर, पुढोपेहणाए' सामासाए', पायरासाए५, संणिहि-संनिचओ कमई इह मेगेसि માળવા મોયણ (૨૨)
समुटिते अणगारे आरिए भारियपणे भारियदंसी अयं संधित्ति भिक्खु, से णादिऐ, નારિબાવ૬, સિવંત સમણુના (૨૨) सवामगंधं परिणाय णिरामगंधो परिश्वए । (१२४)
भविस्समाणो कयविक्कएसु-से ण किणे, ण किणावए, किणंतं ण समणुजाणए। (१२५)
૧ (નિયત) ૨ ( મૂળાઈ) રૂ યર (પુખ્યિ ) mળાવ. ४ श्यामाशाय-रात्रिभोजनाय. ५ प्रातराशाय-प्रत्यूषभोजनाय. ६ अद्राक्षात्
(ગોચરીએ જતાં) કોઈ નહિ આપે તેના તરફ કોપ નહિ કરે, થોડુભળ્યાથી તેની નિદા નહિ. કરવી, તેણે ના પાડયાથી ઝટ પાછા વળવું યા તેણે હરાવ્યા બાદ પણ ઝટ પાછા વળવું. (૧૨)
(હે મુનિ) તારે આવું મુનિત્ય પાળવું. (૧૨૧)
પાંચમો ઉદેશ.
(મુનિએ વિષયાગ ત્યાગ કરી લેકનિશ્રાએ આહારદિક લઇને વિચરવું)
લેકે પિતાના માટે તથા પિતાના, પુત્ર, પુત્રી, વહુઓ, નાતજાત, દાઈ, રાજા, દાસ, દાસી, ચાકરનફર તથા પરોણા માટે તથા પુત્રાદિકને જુદુ જુદુ વહેચી આપવા માટે ખાવા પીવા સારૂં અનેક આરંભ કરીને આહાર બનાવી રાખે છે. (૧૨)
માટે આ પ્રસંગે સંયમમાં ઉન્માળ, આર્ય, પવિત્ર બુદ્ધિમાન , ન્યાયદર્શી અને તત્વ સમજનાર અનગારે દૂષિત આહાર લેવો નહિ, લેવરાવે નહિ તથા લેનારને પ્રશંસા નહિ. (૧૩)
બધાં દૂષણે રૂડી રીતે જાણીને નિર્ષણપણે સંયમ પાળવું. (૧૨૪).
વળી મુનિએ આહારને કયવિક્રય ન કરે, બીજાવતી ન કરાવે, કરનારને રૂડું નહિ માનવું. (૧૫)
For Private and Personal Use Only