________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
*
*
(૨૬)
આચારાંગ-મળે તથા ભાષાન્તર, મિત્ #vછે, જાજે, માઘો, લેશો, હાથ, જિયો, સમજો, परसमयण्णे, भावण्णे, परिग्गहं भममायमाणे, कालाणुट्राई, अपडि दुहओ कित्ता, નિયા (૧૬)
वस्थं पडिग्गहं कंबलं पायपुंठणं उग्गहं च कटासणं, एतेसु थेव जाणेजा । (१२७) જે આશરે, અરે મારૂં જ્ઞાન, જે માથા ફર્શ . (૧૨૮)
મણિ ન મળે, કામો જ પુના, વરિ જતું જ જિ', રિવાજો અप्पाणं भवसोज्जा, अण्णहा णं पासए परिहरेज्जा । (१२९)
एस मग्गे भारिएहि पवेदिते, जहेत्य कुसले णोवलिप्पेज्जासित्ति यमि । (१३०)
कामा दुरतिकमा, जीवियं दुप्पटियूदणं,' कामकामी खलु अयंपुरिसे, से सोयति, रति, સિરિ, પિત્તિ, તિતિ . (૧૩)
आयतचक्खू लोगविपस्सी लोगस्स महोभागं जाणति, उई भागं जाणति, तिरियभागं નાગરિ . (૧૨) * ૧ જસથા . ર અનિદ્રાના રૂ વાળ્યાં. (ચાર) દુઃખનિવૃળો. (કુવંરેનીā)
એવો મુનિ કાળ, બળ, ભાત્રા, ખેદ* ક્ષણ, વિન્ય, સ્વસમય, પરસમય, અને ભાવને જાણનાર થઈ પરિગ્રહની મમતા દૂર કરતે થકો યથાકાળ અનુષ્ઠાન કરીને નિરીહ રહી રાગદેષ છેદીને મોક્ષમાર્ગમાં ચાલ્યા જાય છે. (૧૬)
વળી વસ્ત્ર, પાત્ર, કંબળ, પાદપુંછન, વસતિ, તથા કટાસન એ સર્વે મુનિએ ગૃહસ્થ પાસેથી શુદ્ધ રીતે યાચી લેવાં. (૧૨૭)
મુનિએ પરિચિત આહાર લે એમ ભગવાને જણાવ્યું છે. (૧૨)
આહાર મળે જાણી ખુશી નહિ થવું, નહિ મળે જાણી શક ન ધરે, ઘણો આ હાર મળતાં તે સંઘરી રાખવો નહિ, બીજા પરિગ્રહથી પણ દૂર રહેવું. વળી ધપકરણને પણ પરિગ્રહરૂપે નહિ દેખતાં ધર્મોપકરણરૂપે દેખી તેમના પર મમતા નહિ ધરવી. (૧૨)
એ માર્ગ તીર્થકર દેએ બતાવ્યો છે. એમાં પ્રવર્તનાર કુશળ પુરૂષે કર્મથી બંધાતા નથી. (૧૩)
વિષય વાંછનાથી દૂર રહેવું ઘણું વિકટ કામ છે. વળી કવિત પણ વધી શતું નથી. (માટે કોઈ વખતે પણ પ્રમાદ નહિ કરી આ જંતુ હમેશાં વિષય વાંછામાં ગરકાવ થઈ રહે છે તે વિષયોને વિગ થતાં શોચ કરે છે, ઝરે છે, નિર્મદા થાય છે, પીડાય છે અને અકલાય છે. (૧૩૧) - દીર્ઘદર્શ અને દુનિઆના રંગને જાણનાર પુરૂષ લેકના અભાગ ઊર્ધ્વભાગ અને તિ
ભાગને જાણે છે (એટલે કે એમાં શી રીતે જીવ ઉત્પન્ન થાય ઈત્યાદિ બિના જાણી શકે છે.) (૧૩૨)
૧ અવસર. ૨ પિતાની શક્તિ. ૩ વિભાગ. ૪ અભ્યાસ. ૫ સમચ. ૬ જ્ઞાનાદિકનો વિનય ૭ સ્વમત. ૮ પરમત. ૯ ચિત્તાભિવ્યું.
For Private and Personal Use Only