________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
(૨૪)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તરइति से परस्स. अटाए कूराणि कम्माणि बाले पकुवमाणे तेण तुक्खेण मूढे विप्परिચામુનિ ! (૧૦૭)
આ જ જ વિવિ ધીરે (૧૦૮) તુમ દેવ તે સમ ! (૧૦૧)
સિચા, તેમાં જે સિયા (૧૧૦) इणमेव णावबुझंति, जे जणा मोहपाउडा । (१११) थीलोभपव्वहिए ते भो वयंति “एयाई आयतणाई" । (११२) से दुक्खाए, मोहाए, माराए, णरगाए, गरगतिरिक्खाए । (११३) सततं मूढे धम्म गाभिजाणति । (११४) કાટુ રે I ગણમાનો મહામીદે (૧૫) अलं कुसलस्स पमादेणं, संति-मरण सपेहाए, भिदुरधम्म सपेहाए । (११६) જઈ વસા મર્જ તવેદિ પુછ્યું, પણ મુળી ? મહેકમ (૧૧૭)
તિવાણા ચાં . (૧૧૮) gણ વરે જસિ–રે નિષિત્તિ માતા (૧૨)
१ आहृत्य ( स्वीकृत्य ) ( अशुभ मादत्से इतिशेषः ) २ ( शांतिमरणं चेतिद्वंद्वः) ३ संयमाय.
એ રીતે તે અજ્ઞાની છે બીજાના માટે કર કર્મ કરતા થકા તેના દુખે જાતે બેગવતાં સુખ ઈચ્છતા દુઃખમાં પડે છે. (૧૦૭)
હે ધીર પુરૂષે તમારે વિષયની આશા અને લાલચથી દૂર રહેવું. (૧૦૮) તમે જાતે જ તે આશારૂપ શલ્ય હૃદયમાં ધરી હાથે કરી દુઃખી થાઓ છે. (૧૦૮) પૈશાથી ભેગે પગ મળે છે, તેમ વખતે નહિ પણ મળે. (૧૧૦) પણ મોહવંત પ્રાણિઓ એ સમજી શકતા નથી. (૧૧૧) સ્ત્રીઓમાં આસક્ત થયા થકા તેઓ બેલે છે કે “એ સ્ત્રીઓ જ સુખની સ્થાન છે.” ૧૧૨
પણ ખરું જોતાં તે તેઓ દુઃખ, મેહ, મરણ, નરક, અને તિય ગતિની હેતુભૂત છે. છતાં હમેશાં મૂઢ બનેલા છે. ધર્મ જાણી શક્તા નથી. (૧૧૩)
વીર પ્રભુએ મજબુતાઈથી કહ્યું છે કે સ્ત્રીને વિશ્વાસ મુનિએ નહિ કરો. (૧૧૪)
માટે કુશળ પુરૂષે અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી થતાં મરણ વિચારીને તથા શરીરને ક્ષણભંગુર જાણુને પ્રમાદ દૂર કરે. (૧૬)
વિષયભોગથી કંઈ તૃપ્તિ થતી નથી, માટે એ કશા કામના નથી. હે મુનિ, એ કામભાગેછા મહા ભયંકર છે એમ વિચાર(૧૧૭)
માટે મુનિએ કઈ જતુને પીડા નહિ કરવી. (૧૧૦).
એવા અપ્રમાદી પરાક્રમી મુની જ વખણાયેલા છે, જેઓ સંયમ પાળતાં કશ ખેદ નથી પામતા. (૧૧)
૧ પરાનુવૃત્તિથી વાંચ્છા.
For Private and Personal Use Only