________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યયન બીજી
( ૨૩ )
खाले पुण जिहे कामसमणुष्णे असमितदुक्खे दुक्खाणमेव भवङ्कं अणुपस्थिदइति
નિ 1 (૩૦૧)
[ ઋતુર્થ ઉદ્દેરા: ]
ततो से एगया रोगसमुष्याया समुप्पज्जंति । (१०२)
जेहिं वा सद्धिं संवसति, ते वा णं एगया णियगा पुग्वि परिचयंति । सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमंपि तेसिं णालं ताणाए ચા સરળાજુ વા | (૧૦૩)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जाणिन्तु दुक्खं पत्तेयं सायं । ( १०४ )
भोगामेव अणुसोयंति - इह मेगेसिं माणवाणं, तिविहेण, जावि से तत्थ मत्ता भवइ, અપ્પા થા, વડુળાવા, તે સહ્ય નત્રિપુ વિકૃતિ ! મોથાર્ । (૧૦૫)
ततो से एगया विपरिसिट्टै संभूयं महोवगरणं भवति । तंपि से एगया दायाया विभयंति, अदत्ताहारे वा से हरति, रायाणो वा से विलुंपति, णस्सइ वा से, विणस्सह वा સે, અપવાદેળ વા સે દાતિ । (૧૦૬)
૧ (સ્નેહઃ (રાની)
પણ જે ખાળ હાય છે તે વિષયામાં રક્ત બની તેમને સેવન કરતા શકો દુઃખા વ ધારીને દુ:ખાના જ ચક્રમાં રખડે છે. (૧૦૧)
*****~
ચેાથા ઉદ્દેશ.
( ભાગાથી રોગા થાય છે. )
પછી તેને કર્મ ઉદય આવતાં રાગા ઊત્પન્ન થાય છે, (૧૦૨)
એવે વખતે તેના સ્નેહિ તેને અવગણે છે યા તે તેને અવગણે છે. કારણ કે કોઇ કોઇને રાખનાર નથી. (૧૦૩)
દુઃખ સુખ સર્વ જૂદા જૂદા ભાગવે છે. (૧૦૪)
આ જગતમાં કેટલાએક જીવ ભરણુ લગી પણ ભાગનીજ વાંછા ધરતા રહે છે. તેવાએને જે કંઇ થેાડી કે ઘણી ધન પ્રાપ્તિ થાય છે તે ખાવા પીવા માટે તેમાં મન વચન કાયાથી ગૃહ્ન થઇ જાય છે. (૧૦૫)
કદાચ અહુ ધન મળે છે તેા અંતે તે ધન ભાયાતા વેચે છે, યા ચોરી ચોરી જાય છે, યા રાજાએ લૂટી લેછે, યા વ્યાપારમાં નાશ પામે છે, યા અગ્નિથી ખળી જાય છે. (૧૦૬)
૧ કામભેાગથી કર્મબંધ, કર્મબંધથી મરણ, મરણથી નરક, નરકથી ગર્ભ ને ગર્ભથી રોગ થાય છે. ૨ જેમકે બ્રહ્મદત્ત કેમકે તે મરણની અણીપર તથા નરકમાં પણ “કુમતી કુરૂમંતી”જ પેાકારતા.
For Private and Personal Use Only