________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૨ )
www.kobatirth.org
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
સાત નાવિચ પિચ । (૧૩)
तं परिगज्झ दुपयं चउप्पयं अभिजुंजिया णं, संसंचिया णं, तिविधेण जावि तत्थ मत्ता અદ્ અપ્પા વા મહુવા વા, સે તથ્ય દ્વિદ્ વિદ્ય૬, મોચળાણ (૧૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तओ से एगया विविहं परिसिटं संभूयं महोवगरणं भवति । संषि से एगया दायादा विभयंति, अदत्ताहारा वा से अवहरति, रायाणो वा से विलपति, णस्सति वा से, विणस्सति વા કે, અનારવાોળ વા સે વાર્ (૧૫)
इति से परस्साए कूराई कम्माई बाले पकुब्बमाणे तेण दुक्खेण मूढे विप्परियासમુન્નતિ ૫ (૧૬)
मुणिणा हु एवं पवेइयं । (९७)
અળદિતા તે, નય મારૂં રત્તણ્ । મીરામા તે, નય તાર ગમિત્તલુ | અપાત્ગમા ત્તે, થય પર મિત્તલુ | (૧૮)
આયર્વાળાં ચ આયાય, સામે ટાળે ન વિટ, વિત્ત વ્લડણયો, સામે ટીમ વિટ | (૧૧)
ઉદ્દેશો પાસપાસ સ્થિ । (૩૦૦)
૧ (ઓધ: મેરૂપઃ પ્રવાહ સ્સું ન તરીચનોધત્તાઃ) ૨ (સંયમરૂપે) ર્ (અસંયમરૂપે) ? (A)
જીવવુ બધાને પ્રિય લાગે છે. (૯૩)
જીવવું પ્રિય હાવાથી જ લોકે દ્વિપદ તથા ચતુષ્પદને રાખીને દ્રવ્ય સંચય કરતા થકા કંઇ થોડુ કે ધણું ખાવા પીવા માટે ધન એકઠું કરે છે તેમાં મન વચન કાયાથી ગૃદ્ધ થતા રહે છે. (૯૪)
વખતે તેમના પાસે ઘણાજ વધતા દ્રવ્ય ભંડોળ એકઠા થઇ જાય છે. પણ અંતે તેને ભાયાતા વેહેંચે છે. અથવા ચારા ચારી જાય છે, યા રાજા લુંટી લે છે, યા વ્યાપાર વગેરામાં નાશ થાય છે યા અગ્નિનીથી બળી જાય છે. (૯૧)
એમ ખીજાના માટે તે અજ્ઞાન પ્રાણી કૃર કર્મ કરતા થકા તેનાં દુઃખ જાતે ભાગવતાં વિપર્યાસ પામે છે. (૯૬)
આ બધું મુનિએ (વીર પ્રભુએ) જણાવેલું છે. (૯૭) પરતીથિંએ કે પાસસ્થાએ
સંસારના પ્રવાહ તરી શકવાના નથી, તથા તેના તીર કે
પારને પામી શકવાના નથી. (૯૮)
જે સયમ લઈ પાછા સયમમાં નથી રહી શકતા તે અજાણુ જીવે અસત્ય ઉપદેશ પામીને અસંયમમાં રહે છે. (૯૯)
તત્વ સમજનારને કંઇ કહેવું જરૂરનું નથી. (કારણ કે તે સમજી હોવાથી પોતે સીધે મામૈં ચાલ્યા જાય છે) (૧૦૦)
૧ સુખ ઇચ્છતા થકા દુ:ખ પામે છે. ૨ નબળા આચારવાળા વેશધારિ,
For Private and Personal Use Only