________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २४० )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
araओ जीवो मशुण्णामणुष्णाई रुवाई पासति • दोच्चा भावणा । ( १०६९) अहावरा तच्चा भावणाः- वाणतो जीवो मणुष्णारुणुष्णाई गंधाई अग्वायइः मगुण्णामण्णेहिं गंधेहिं णो सज्जेज्जा, णो रज्जेजा, जाव णो विणिग्धाय भावनेजा; केवली बूपा - मणामण्णेहिं गंधेहिं • सज्जमाणे रजमाणे जाव विणिग्धाय मावज्जमागे संतिभेदा संतिविभंगा जाव भंसेज्जा । ( १०७२ )
णो सका गंध मग्घाउं, णासाविसय मागयं;
रागदोसो उ जे तत्थ, तं भिक्खू परिवज्जए. 3 (१०७१)
घाणओ जीवो मणामणुण्णाई गंधाइ अग्घायति० तच्चा भावणा । ( १०७२ ) अहावरा चत्था भावणा:-जिभाओ जीवो मणुण्णामणुष्णाई रसाई अस्सादेति, मणुण्णामणुष्णेहिं रसेहिं णो रज्जेजा, जाव णो विणिग्धाय मावजेजा; केवली वूया णिग्गंथेणं मणुग्णामणुण्णेहिं रसेहिं सजमाणे जाव विणिग्वाय मावजमाणे सांतभेदा जाव भंसेज्जा । (१०७३)
णो सक्कं रस मणासातुं, जीहाविषयं मागयं;
रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवजए. १ ( १०७४ )
जीहाओ जीवो मणुण्णामणुणाई रसाई अस्सादेति चउत्था भवणा । (१०७५) अहावरा पंचमा भावणाः- मणुण्णामणुण्णाई फासाई पडिसंवेदेति, मणुण्णा मणुण्णेहिं फासेहिं णो सोज्जा, णो रजेज्जा, णो गिज्झेज्जा, णो मुज्झेज्जा, णो अज्झोवज्जेज्जा, णों विणिग्वाय मावज्जेज्जा; केवली बूया- णिग्गंथे णं मणुण्णामणुष्णेहिं फासेहिं सज्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिभेदा संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओ धम्माओ भं
सेज्जा । (१०७६)
એમ ચક્ષુથી જીવે ભલા ભુડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરવા. એબીજી ભાવના. (૧૦૬૯) ત્રીજીભાવના એ કે નાકથી જીવે ભલાભુંડા ગંધ સૂધતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાछे. (२०७०)
નાકે ગધ પડતાં તે, અટકાવાય ના કદિ;
हिंतु त्यां रागद्वेषाने, परिवार पुरे यति १ (१०७१)
એમ નાકી જીવે ભલાભુંડા ગંધ સુધી રાગદ્વેષ ન કરવા એ ત્રીજી ભાવના, (૧૦૭૨) ચેાથી ભવના એકે જીભથી જીવે ભલાભુંડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થયું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંાંતેભ ગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૦૭૩) જીભે રસ ચડતાં તે!, અટકાવાય ના કદિ;
किंतु त्यां रागद्वेषाने, परिवार हरे यति १ (१०७४)
ગેમ જીભથી જીવે ભલાંબૂડાં રસ ચાખી રાગદેખ ન કરવા. એ ચેાથી ભાવના. (૧૦૭૫) પાંચમી ભાવના એ કે ભા ભૂંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભગ થવાથી
ધર્મભ્રષ્ટ થાય છે. (૧ ૭', )
For Private and Personal Use Only