________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર जत्थेव सा संखडी सिया, तंजहा, गामंसि वा, णगरंसि वा, खेडंसि वा, कम्बईसि वा, मडंबंसि पा, परणंसि बा, आगरंसि वा, दोणमुहंसि वा, निगमंसि वा, आसमंस वा, रायहाणास वा, संणिवेसंसि वा,-संखडिं संखडिपडियाए णो अभिसंधारेमा गमगाए । केवली સૂયા “મવાળ-” (પ)
संखडि संखडिपडियाए अभिसंधारेमागे आहाकम्मियं वा, उद्देसियं वा, मीसजायं चा, कीपगडं वा, पामिचं वा, अच्छेज्जं वा, अणिसट वा, अभिहडं वा, आहहु दिज्जमाणं भुंजेज्जा. अस्संजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, महल्लियदुवारियाओ યુવાનો ફુગા, સા સિક્કાને વિસામો સુઝા, વિમાઓ સિમ સમો જુગા, पवायाओ सिज्जाओ णिवायाओ कुज्जा, णिचायाओ सिज्जाओ पवायाओ कुज्जा, अंतो वा ચવા કવાય, હરિયાળ છિનિય [૨] રજિસ [૨] સંથાર સંથા , “gણ વિજુંयामो सिज्जाए'." सम्हा से संजए णियंठे अण्णयरं वा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडिपडियाए णो अभिसंधारेज गमणाए (५४८) ____ एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा साममिायं, जं सज्वट्रेहिं समिते सहिते सया – ર (૧૨)
१ इतिविचिंत्य
કિંબહુના, જ્યાં જ્યાં ગામમાં, નગરમાં, ખેડામાં, કબાડામાં, કચ્છમાં, શેહેરમાં, આગરોમાં, બંદરમાં, વ્યાપાર સ્થળમાં, તીર્થસ્થળમાં, રાજધાનીમાં કે નગરેપસ્થળમાં [કપમાં] સંખડિ હેય તો સંખડિને મનમાં ધારીને ત્યાં ન જવું. કારણ કે કેવળી ભગવાને કહ્યું છે કે “સંખડિમાં જવાથી કર્મ બંધાય છે.” (૫૪૭)
જે મુનિ સંખડિમાંથી ભોજન લેવા માટે સંખડિ તરફ જશે તે આધાકર્મિકાદિષદુષ્ટ આહારમાં ફસી પડશે. વળી અસંયતિ ગ્રહસ્થ તેના સારૂ નાના દરવાજાવાલી જગ્યાએને મોહોટા દરવાજાવાલી કરશે અથવા મોટા દરવાજાવાલી જગ્યાઓને નાનાદરવાજાવાળી કરશે, સીધી જગ્યાઓને આડી કરશે, આડીએને સીધી કરશે, બહુ પવનવાળી જગ્યાઓને નિર્વત જગ્યાઓ કરશે, નિતજગ્યાઓને બહુ પવનવાળી કરશે, વળી અંદર કે બહાર વનસ્પતિઓ કાપી તેડી મકાન સુધરાવશે અથવા સાધુને અકિંચન ધારી તેના માટે સૂવાનું બિછાનું પથરાવશે. (એમ અનેક દોષ સંભવે છે.) માટે નિગ્રંથ સંયતિ મુનિએ અને નેક પ્રકારે મનુષ્યની હૈયાતીમાં અને મનુષ્યના મરણ પછી કરાતી સંખડિઓમાં ભજન લેવા માટે નહિ જવું. (૫૪૮)
મુનિનું એજ કર્તવ્ય છે કે હમેશાં સર્વ પદાર્થોમાં સમતા રાખી પવિત્ર ગુણ સાચવતાં ચકાં યત્નવંત થઈ વર્તવું (૫૪)
For Private and Personal Use Only