________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું,
(૧૦) वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वमाणेस बहवे मण-माहण अतिहि किवण-वणीमए गातो उक्खातो परिएसिज्जमाणे पेहार, दोहि, जाव संणिहिणिचयातो वा परिएसिज्जमाणे पेहाए तहमगार असगं वा [४] अपुरिसंतरकड जाव को पडिग्गाहेजा (५४३)
अह पुण एवं जाणेजा, दिणं जं तेसिं दायब्वं, अह तत्थ भुंजमाणे पेहाए, गाहावतिभारियं वा, गाहावतिभगिणिं वा, गाहावतिपुत्तं वा, गाहावतिधूयं वा, सुग्रहं वा, धाति વા, સારં વા, હાલ વા, મનિષ પા, મેર , સે પુરાવ ગાણા , બ ”ત્તિ જા, “મા”-ત્તિ વા, “ ણિ જે દૃો ઘરે મોકળાવં?” એવં તક્ષ પર असणं वा [४] आहढ दलएज्जा, तहप्पगारं असणं वा [४] सयं वा णं जाएजा, परो का से રે, ક્રાણુ નાવ ઘટીના (૫૪).
से भिक्खू वा [२] परं अनुजोयणमेराए संखींडं णच्चा संखडिपडियाए णो अभिसंधारेजा गमणाए (५४५) ' से भिक्खू वा [२] पाईणं संखडिं णचा पडीणं गच्छे अणाढायमाणे, पडीणं संखडिं णचा पाईणं गच्छे अणाढायमाणे दाहिणं संखडिं णचा उदीणं गच्छे अणाढायमाणे, उदीणं संखडिं णचा दाहिणं गच्छे अणाढायमाणे (५४६)
તે બાબતને મહોત્સવ હોય અને તેથી ત્યાં ઘણાએક (શાજ્યાદિ) શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દીન તથા ભાટચારણોને એક કે અનેક વાસણથી ભોજન પીરસાતું હોય અને તે ભોજન માલે. કે હાથે કરેલું છતાં હજુ તે ગૃહસ્થોએ વાપરેલું ન હોય તો તેવા આહારને અશુદ્ધ ગણી મુનીએ તે આહાર ન લે. (૫૪૩)
પણ જે ત્યાં મુનિને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાયું છે અને હવે ગૃહસ્થ લોકો તેને વાપરે છે તે મુનિએ ગૃહસ્થની સ્ત્રીને અથવા બેનને અથવા પુત્ર, પુત્રી કે પુત્રવધુને અથવા ધાઈ, દાસ, કે દાસીને પહેલેથી જોઈને કહેવું કે હે આયુષ્માન અથવા બેન, મને આ ભજનમાંથી અન્યતર ભેજન આપશો?. આમ કહેતા મુનિને તેઓ અશનાદિ આહાર આપવા માંડે તે મુનિએ નિર્દોષ જાણી તે આહાર લેવા. (૫૪૪)
બીજા ગ્રામમાં સંખડિ [જમણવાર હોય તે એવે વખતે મુનિએ બે ગાઊની હદમાં પણ સંખડિમાંથી ભોજન લેવા માટે ન જવું. (૫૪૫).
જે પૂર્વ દિશામાં સંખડિ હોય તે મુનિએ સંખડિ તરફ કશી લાલચ ન રાખતાં પશ્ચિમદિશા તરફ જતા રહેવું. જે પશ્ચિમબાજુ સંખડિ હોય તો પૂર્વતરફ વળવું. જે દક્ષિણ બાજુ સંખડિ હોય તો ઉતર તરફ વળવું. અને જે ઉત્તરબાજુ સંખડિ હોય તે દક્ષિણતરફ વળવું (પ૪૬)
For Private and Personal Use Only