________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
અધ્યયન બીજું. लोकविजय नामकं द्वितीयमध्ययनम्
[ પ્રથમ દ્રાઃ ] जे गुणे, से मूलटाणे । जे मूळटाणे, से गुणे । इति से गुणटी महता परियावेणं ઘરે ઘરે, સંહ-માયા કે, જિયા , માયા છે, મફળ છે, મન મે પુરા , ધૂયા છે, સુજા , સંચળવા–સંથથા મે, વિવિવાર–રિયળ–મોવાસ્કાય છે, इच्चत्यं गढिए लोए वसे पमत्ते । (६५) । __ अहोय राओ परियप्पमाणे, कालाकालसमुट्ठाई, संजोगट्टी, अटालोभी, भालुपे, सहसाરે, પિવિત્તેિ યુથ, સત્યે પુળો પુY I (૬) ___ अप्पं च खलु आउयं इह मेगेसिं माणवाणं; तंजहा सोयपरिण्णाणेहिं परिहायमाणेहिं, चक्खुपरिणाणेहिं परिहायमाणेहिं, घाणपरिण्णाणेहिं परिहायमाणेहिं, रसणपरिणाणेहिं परिहायमाणेहिं, फासपरिण्णाणेहिं परिहायमाणेहिं, अभिकतं च खलु वयं संपेहाए, तो से एगया મૂજમાવે નતિ. (૭)
૧ (જુના વિષયા) ૨ (મૂર્ણ સંસારસ્તસ્ય ચાર્જ વેરળ) ૩ (નરજ ગામ ) ४ द्विगुणत्रिगुणी करणं परिवर्तनं ५ प्रवर्तत इतिशेषः
અધ્યયન બી.
લોકવિજય.
- છલ– પહેલે ઉદ્દેશ.
(માતપિતા વગેરે લેકને જીતી સંયમ પાળવે.) જે વિષય છે. તે સંસારના હેતુ છે, અને જે સંસારના હેતુ છે તે વિષય છે. માટે વિષયાર્થી હોય છે તે પ્રમાદી બની બહુ દુઃખ પામતો રહે છે. તે એ રીતે કે--મારી મા, મા બાપ, મારો ભાઈ, મારી બેન, મારી સ્ત્રી, મારા પુત્રો, મારી પુત્રી, મારા મિત્ર, મારા સગા, મારા સંબંધિ, મારા જાણીતા, મારા સાધને, મારી દોલત, મારૂં ખાનપાન, અને મારાં વસ્ત્ર એવી અનેક પંચાતમાં ફરી પડેલા લેકે મરણપર્યંત ગાફલ થઈ આરંભ કરતા રહે છે. (૫)
તથા તેના માટે રાત દિવસ ચિંતા કરતા થકા, કાળ અકાળની કશી પણ દરકાર નહિ, ધરતાં, કુટુંબ પરિવાર તથા ધનમાં લુબ્ધ બની, વિષયમાં જ ચિત્ત ધરતા થકા નિર્ભયપણે લૂટફાટ મચવવા મંડી પડે છે અને અનેક પ્રકારે છકાયની હિંસા કરતા ફરે છે. (૬)
મનુષ્યનું આયુ ઘણું ટૂંકું છે. તેના દરમ્યાન જરા આવતાં શત્ર, ચક્ષુ, ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ઘટતું જાય છે. વૃદ્ધાવસ્થા જોઈને તે વખતે તે પ્રાણી દિમૂઢ બની જાય છે. (૬)
For Private and Personal Use Only