________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
जेहिं वा सद्धिं संवसति, तेविणं एगया णियगा पुष्वं परिव्वयंसि । सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमंपि तेसिं नालं ताणाए वा, સબાપુ વા | સે ળ હાલાપુ, ન વિઠ્ઠાણુ, ન તીપુ, ન વિમૂસાપુ | (૬૮)
૧
इच्चेवं समुट्टिए अहोविहाराए, ' अंतरं च खलु इमं संप्रेहाए, धीरो मुहुत्तमपि णो पमायए । वओ अच्छे जोव्वणं च । (६९)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીવિષ્ણુ દુ ને પમત્તા । સે દંતા, છેત્તા, મેત્તા, હુંપિન્ના, વિકુંવિતા, દ્વેતા, કત્તાसहता, अकर्ड करिस्सामित्ति मण्णमाणे । ( ७० )
जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया णियगा पुठिंव पोसंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा । तुमपि तेसिं णालं ताणाए का, સબાપુ વ । (૭૩)
उवादियसेसेण वा संणिहिसंणियओ कज्जति इह मेगेसिं असंजताणं भोयणाए । तभो से एगया रोग समुपाया समुप्यज्जति । ( ७२ )
जेहिं वा सद्धिं संवसति ते वा णं एगया जियगा पुव्विं परिहरति, सो वा ते णियगे पच्छा परिहरेज्जा । णालं ते तव ताणाए वा, सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा, સરબાપુ યા । (૭૩)
૧ ( થયો લયમાનુષ્ટાનાય ) ૨ (અવસરે) ૨ ( ૩૧મુત્ત્તરોવેશ્ર્ચય: )
વળી જેની સાથે તે વસે છે તેજ વૃદ્ધાવસ્થામાં તેની નિંદા કરવા મડે છે, અથવા તે પોતે પોતાના કુટુંબિએને નિવા માંડે છે. માટે હે જીવ, તે કુટુંબ તને બચાવનાર આશ્રય દેનાર નથી, અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવા સમર્થ નથી. એમ ?હાવસ્થામાં હાસ્ય, ક્રીડા, મેાજશેખ અને શણગાર એ સર્વને પુરૂષ અયેાગ્ય બને છે. (૬૮)
એમ જાણી બુદ્ધિમાન પુરૂષ આ અવસર પામીને સયમ માટે તરત ઉઝ્માલ થાય છે અને ઘડીભર પણ પ્રમાદ કરતા નથી. જે માટે વય અને યાવન ધસારાબંધ ચાલ્યા જાય છે. (૬)
જેએ તેમ નથી જાણતા તેઓ અસયમથી જીવવામાં ગાફલ થઈ રહે છે અને તે સર્વેથી અધિકતા મેળવવા માટે કાયને મારતા, કાપતા, ફાડતા, લૂંટતા, ઝુંટતા, પ્રાણરહિત કરતા તથા ત્રાસ આપતા રહે છે. (૭૦)
તે
(પણ જો તેનું નશીબ મદ હોય છે તે કશું મળી શકતું નથી) તેથી તે કુટુંબનું પાષણ કરવાને બદલે પોતે કુટુંબથી પોષાય છે. અથવા (કદાચ તેને કંઇ ધન પ્રાપ્તિ થતાં) કુટુંબનું પોષણ કરે છે પણ (તે) તેમાંના કોઈ કાઈને બચાવી શકનાર નથી. તેમ પણ તેમને બચાવી શકનાર નથી. (૭૧)
તે
કેટલાએક અસ યતિએ બચેલા આહારને ખીજા દિવસે ખાવાના માટે રાખી મેલે છે. પણ તેમના શરીરે તેથી કોઇ વેળા અનેક રાગા ઉત્પન્ન થાય છે. (૭૨)
અને ત્યારે તેનાં સગાં સ્નેહીં બધા લાંબા થઈ બેસે છે કોઇ પણ બચાવી શકતા નથી. તેમ હું અસયતિ તમે પણ તેમનાથી મેાડા કે વહેલા લાંબા થઈ બેસનાર છે, ને તેમને અચાવી શકનાર નથી. (૭૩)
For Private and Personal Use Only