________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
www.
www.www.N
અધ્યયન નવમું
(१२) हप्पगारंसि अंतलिक्खजायंसि उवणिक्खिते सिया, तहप्पगारं मालोहडं असणं वा (१) जाव अफासु णो पडिगाहेजा। केवली घूया " आयाण-मेतं." । अस्संजए भिक्खुपडियाए पीढं बा, फलहगं वा, णिस्सेणि वा, उदूहलं वा, आहहु उस्सविय दुरुहेज्जा । से तस्थ दुबहमाणे पयलेज्ज वा पवडेज वा । से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा, पायं वा, बाहुं वा, जरूं वा, उदरं वा, सीसं वा, अण्णयरंवा कायंसि इंदियजायं लूसेज वा, पाणाणि या भूयाणि बा जीवाणि वा सत्ताणि वा अभिहणेज वा पत्तेज वा लेसेज वा संघसेज पा संघटेज्ज वा परियावेज्ज वा किलामेज्ज वा ठाणाभो ठामं संकामेज्ज. या । तं सहप्पगारं मालोहडं असणं वा (४) लाभे संते णो पहिगाहेज्जा । (५८७)
से भिक्खू या [२] जाव समाणे से ज्ज पुण जाणेज्जा असणं वा (४) कोट्रियातो था कोलज्जातो वा अस्संजए भिक्स्नुपण्डियाए उक्कुज्जिया अघउज्जिया ओहरिया आहटु दहएजा, तहप्पगारं असणं वा (४) मालोहडंति णम्चा लाभेसंते णो पडिगाहेज्जा । (५८८)
से भिक्खू वा (२) जाव समाणे से ऊ पुण, भाणेज्जा अस वा (७) महिओलितं सहप्पयारं असणं वा (४) जाव लाभे संते णो पडिगाहेजा। केवली बूया "भायाण-मेयं "" मस्संजए भिक्खु-पडियाए मट्टिओलित्तं असणं (७) उविंदमागे पुढविकायं समारंभेज्जा, तहा तेऊ-वाक-वणस्सति-तस-कायं समारंभज्जा, पुणरवि ओलिंपमाणे पच्छाकम्म करेज्जा । अह भि. बसूणं पुष्कविविटा जाव जं तहप्पगारं मट्टिओलितं असणं वा (४) काभे संते णो पडिगारेआ । (५८९)
से भिक्खू वा (२) जाव पविदेसमाणे से ज्जं पुण जाणेज्जा, असणं वा () पुढवि कायपतिडियं, सहप्पगारं असणं वा (१) अफासुयं जाव णो पडिगाहेज्जा । (५९०)
, अधोवृत्तखाताकारात्.
ગૃહસ્થ આપવા માંડે છે તે આહાર અશુદ્ધ ગણીને મુનિએ ન લે. કેમકે કેવળજ્ઞાનિઓએ તેમાં દોષ બતાવ્યા છે. જે માટે ગૃહસ્થ સાધના માટે ત્યાં બાજોઠ, પાટિઉં, નિસરણી કે ઊખળ માંડી ત્યાં ચડતાં જ પડે તો તેના હાથ, પગ, બાહુ, સાથળ,પેટ, માથું કે ગમે તે અંગને ભંગ થાય તથા બીજાં જીવજંતુઓ પણ હણય માટે તેવી જાતનો માળથી આ
આહાર મળતાં છતાં પણ ન લે. (૫૮૭) . વળી જે ગૃહસ્થ, કેઠીમાં કે કઠલામાંથી સાધુના માટે ઊંચો નીચો કે આડો થઈ આહાર લાવી મુનિને આપવા માંડે તો તે પણ ન લેવો. (૫૮૮)
મુનિએ જે આહાર માટીથી લીંપી બંધ રાખેલે હોય તે મળતાં છતાં નહિ લે. જે માટે કેવળજ્ઞાનિઓએ એમાં દોષ બતાવ્યા છે, કેમકે અસંયતિ ગૃહસ્થ સાધુના માટે માટી ઊખેડી તે આહારને કહાડવા જતાં પૃથ્વીકાય તથા અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસકાયની હિંસા કરે, તથા પાછું બંધ કરતાં પણ તેટલી હિંસા કરે માટે સાધુને એવી ભલામણ છે કે તેણે માટીથી બંધ કરેલ આહાર મળતાં નહિ લે. (૫૮૮) | મુનિએ જે આહાર સચિત્ત પૃથ્વીકાય ઉપર પડેલ હોય તે પિતાને અયોગ્ય ઘારી - एन ४२वा. (५४०)
For Private and Personal Use Only