________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३२) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
से भिक्खू वा (२) जाव समाणे अशतरं वा पाणयजायं पडिगाहेत्ता पुप्फ' आसाइत्ता कसायं२ परिट्वे ति, माइटाण संफासे णो एवं करेजा। पुष्पं पुप्फेति वा, कसायं कसाएत्ति वा, सव्वमेयं भुंजेजा, णो किंचिवि परिवेज्जा । (३२१)
से भिक्खू वा (२) बहुपरियावणं भोयणजायं पडिगाहेत्ता, बहवे साहम्मिया तस्थ व. संति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया, तेसि भणालोइया अणामंतिया परिट्रवाते, माइटाणं संफासे णो एवं करेजा से त मादाय तत्थ गच्छेजा, (२) से पुवामेव आलोएजा " आउसंतो समणा, इमे मे असणे वा () बहुपरियावण्णे तं भुंजह च णं " से सेवं वदंत परो वदेजा “आउसंतो समणा, आहार-मेतं असणं का (४) जावतियं (२) परिसडति, तावतियं (२) भाक्खामो वा पाहामो वा, सम्व मेयं परिसडइ सम्वमेयं भोक्खामो वा ।” (१२२)
से भिक्खू वा (२) सेजं पुण जाणेज्जा असणं वा (१) परं समुहिस्स बहिया णीहडतं परेहिं असमणुनातं अणिसिद अफासुयं जाव णो पडिगाहेज्जा, तं परेहि समणुनातं संणि सिटं फासुयं लाभे संते जाव पडिगाहेज्जा । (६२३)
एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६२४)
१ वर्णगंधोपेतं २ तद्विपरीतं ३ एकार्थिका इमे शब्दाः
स
જે મુનિ કંઈ પણ પાણી લઇ આવ્યાબાદ તેમાંનું મીઠું અને સુંદર પાણી પી કરીને કસાયેલું પાણી પરઠવી આપે તો તે દોષપાત્ર થાય છે માટે એમ નહિ કરતાં મીઠું કે કસાયેલું
r ; ७isg नहि. (९२१)
જે મુનિ પિતાના ખપ કરતાં વધુ ભેજન લઈ આવ્યો હેય ને ત્યાં નજીકમાં ઘણાએક સમાનધર્મિ મુનિઓ રહેતા હોય તેમને તે આહાર બતાવ્યા કે આમંત્રણ કર્યા સિવાય જે પરડવી આવે તે દુષપાત્ર થાય છે માટે તેમ નહિ કરવું. કિંતુ તે આહાર લઈને મુનિએ તે સાધર્મિક મુનિઓ પાસે જઈ કહેવું “હે આયુષ્યન મુનિઓ; આ આહાર મને વધી પડે છે માટે આપ વાપરે, ” આમ કહેનાર મુનિને તે સાધર્મિક મુનિઓએ આ પ્રમાણે કહેવું ” હે આયુષ્યન મુનિ, આ આહારમાંથી જેટલે અમને જોઈશે એટલો વાપરીશું અગર બધે पापरी| (१२२)
મુનિએ જે આહાર બીજાને આપવા માટે લઈ જવાનું હોય તે બીજાની રજા શિવાય ગ્રહણ ન કરે. અને જે બીજાઓ રજા આપે કે આપવા માંડે તે તે ગ્રહણ ४२वा. (९२३)
मे सर्व, मुनि मने सामानो मायारणे. (१२४)
For Private and Personal Use Only