________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું.
(૧૩૩) [‘રામ દેરા: ] से एगतिओ साधारण वा पिंडवायं पडिगाहेत्ता, ते साहम्मिए भणापुछित्ता जस्स जस्स इच्छह तस्स तस्स खलु खद् दलाति, माइटाणं संफासे, नो एवं करेजा।से त-मायाए तस्थ गच्छेज्ना (२) पुण्यामेव आलोएज्जा " आसंतो समणा, संति मम पुरेसंथुया वा पछाસંજુ વા, સંનહા; માgિ , વા વા, વત્તા વા, ઘેરે , ચા, જળ चा, गणावच्छेइए वा, अवियाई एतेसिं ख, ख, दाहामि" सेणेवं वयंतं परो वएज्जा "काम खलु माउसो अहापज्जत्तं णिसराहि, जावइयं (२) परो वदति तावइयं (२) णिसिm, Raમેથે જ રતિ વર ગિરિજ્ઞા” : (ધર)
से एगतिओ मणुनं भोयणजायं पडिगाहित्ता पंतेण भोयणेण पलिच्छाएति “मामे छाइयं संतं दटणं सय-माइए आयरिए वा जाव गणावच्छेहए वा, णो खलु मे कस्सवि किंचि વાવ સિયા,” મારા લંકે, જે પુર્વ રે, તે તમારાષ્ટ્ર તરા જar (૨) પુજાअव उत्ताणए हत्थे पडिग्गहं कटु " इमं खलु इमं खलु ति" भालोएज्जा, जो किंधिवि. નિદેવના (૨૨)
દશમે ઉશ.
(મુનીએ આહારપાણી લાવતાં શી રીતે વર્તવું.) કઈ પણ મુનિબધા મુનિઓના માટે સાધારણ આહાર લાવ્યા પછી તેઓને પૂછયા શિવાય પેતાની મરજી મુજબ ગમે તેને ઝટ ઝટ આપવા માંડે તો તે દુષપાત્ર થાય માટે કેઈએ તેમ નહિ કરવું કિંતુ તેવો આહાર લાવીને બધા મુનિઓ પાસે લઈ જઈ કહેવું કે ”હે આયુષ્યન સાધુઓ મારા પૂર્વપરિચિત યા પશ્ચાત પરિચિત આચાર્ય'; ઉપાધ્યાય પ્રવર્તક૫; સ્થવિર ગણ, ગણધર, કે ગણાવદકને આ આહાર હું આપી આવું ?” આવું સાંભળી ને મુનિઓએ બલવું કે “હે આયુષ્યન, ખુશીથી જે જોઈએ તે આપી આવો. અગર જે તેમને બધે જોઈતું હોય તે બધે આપી આવો.”(૬ર૫)
કોઈ મુનિ મનોહર ભજન લાવીને મનમાં વિચારે કે “રખેને આ ખુલ્લું બતાવીશ તે આચાર્ય કે ઉપરી સાધુ લઈ લેશે પણ મારે તે કોઈને આપવું નથી” એમ વિચારી તે મનહર ભોજનને હલકા ભોજન વડે ઢાંકી કરીને પછી આચાર્યાદિકને બતાવે છે તે દોષ પાત્ર થાય છે. માટે એમ મુનિએ નહિ કરવું; કિંતુ તે મનહર ભજનના પાત્રને ઊંચા હાથમાં ખુલ્લું ધરીને આ આ રહ્યું, આ આ રહ્યું” એમ ખુલ્લું બતાવવું. કઈ પણ વસ્તુ છુપાવવી નહિં. (૨૬)
૧ જેમની પાસે દીક્ષા લીધેલી તેઓ ૨ જેમના પાસે જ્ઞાનાદિ શી ખેલા હોય તેઓ ૩ સૂત્રાર્થ શીખપનાર ૪ સૂત્રશીખવનાર ૫ પ્રવર્તાવનાર ૬ વૃદ્ધ ૭ ગચ્છનાયક ૮ ગરછના અમુક ભાગને સંભાળનાર ૯ ગ૭ની ચિંતા કરનાર,
For Private and Personal Use Only