________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
સમાચારગ-મૂળ તથા ભાષાન્તર, णातीत-मटै गय भागमेस्टर, राष्ट्र निअच्छंति तहागताभो, विधूतकप्पे एताणुपडी, णिज्योसइशा खतए महेसी । (२००)
કર્ક નં 1, 17 Tv (૨૧) રિલા, સુરગ નિ ડિ દિયા મિરર-
મિલિા (૨૦૨) जं जाणेला अाइयाणेजका दूराश्य, जं जाणेज्जा दूराछइयं तं जाणेजा પાટણ : (૩)
nિ, જય ગિર જ દુર્ણ થશે. (૨૦e
રિલા, ર : Mિovit; જરા જ લે એવી મા સરિ, ૪ત્તિ ના દર ૬ સુપરણિત . (૨૦)
સુ , જ જં જાબજૂથ g; રિપો પનોતિ (ર૦) दुसार झाए, पारिशम, दषिए कोए कोयालोयपवंचामो मुश्चतित्ति
મિ. (૨૦)
૧ ૩.
rer . ર જ ४ हिंसादिषु तसिजेषः
સ સસં. ૩ ૪ રાખ્યા હતઃ તિઃ
પણ તત્વજ્ઞાની પુરુષે તેમ નથી કહેતા. (તેઓ તે કહે છે કે કર્મપરિણતિ વિચિત્ર છેવાથી કર્માનુસારે સુખદુઃખ સવાનો માટે પવિત્ર આચારવાળા મહર્ષિએ એ પૂર્વોક્ત વાત જાણીને કમને ક્ષય કરવાં. (૨૦)
પેગિ પુરા માં તે શી રતિ હોય અને સ્પો આનંદ હેય? અને કદિ મુનિને અસંયમમાં અતિ ને સંયમમાં આનંદ ઉત્પન્ન થાય છે ત્યાં પણ આગ્રહ રહિતપણે વર્તવું. વળી સર્વ હાસ્ય એલી કરીને દાદે તથા મન વચન અને કાયાને કબજે કરીને ફરવું. (૦૧)
હે પુરૂષ, તું જ તારે મિત્ર છે. શા માટે બાહેર મિત્રને જુએ છે ? (૨૦૨)
જે કર્મને નાકાર છે તે જ યુક્તિ પામનારે છે અને જે મુક્તિ પામનાર છે તે કર્મને નશાડનાર છે. (૦૩)
હે પુષ, તારા આત્માને જ વિષયોથી રોકી રાખીને દુખોથી છૂટીશ. (ર)
હે પુરુષ, તું સત્યનું જ સેવન કર. કેમકે સત્યના ફરમાનથી જ પ્રવર્તતાં થકાં બુદ્ધિમાન સુનિઓ સંસારનો ખર પામે છે અને ધર્મ પાળીને કલ્યાણ મેળવે છે. (ર૦૫)
રાગધેથી કલુષિત થએલે જીવ આ ક્ષણભંગુર જીદગીના કીર્તિ અને માનાદિકના અર્થે હિંસામાં પ્રઢત્ત થાય છે અને તે કાર્યાદિકમાં ખુશ બની રહે છે (પણ તેથી આત્માનું ઉલ્યાણ થવાનું નથી. (૨૨) | મુનિએ દુઃખ આવી પડતાં વ્યાકુળ થવું નહિ, અને વિચારવું કે સાધુઓ જ દુનિઆના રેહવાર દેખાની જંજાળથી મુક્ત રહે છે. (૨૦૭)
---
For Private and Personal Use Only