________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ત્રીજુ,
(૩૭) (ચતુર્થ દેરા:) से वंसा' कोहं च, माणंच, मायं च, लोभं च एवं पासगस्स दसगं उवरयसत्थस्स ઢિયંતવા સાદિમ' (૨૦૮).
जे एगं जाणइ से सव्वं जाणइ, जे सधं जाणइ से एगं जाणइ । (२०९) 1 થતો અમસલ્સ માં, તો પરાણ થિ મ. (૧૦)
जे एगं णामे से बहू णामे, जे बहू णामे से एगं णामे । (२११)
नुक्खं लोयस्स जाणित्ता, बंता लोगस्स' संजोग, जंति वीरा महाजाणं, परेण पर अंति, યહૂંતિ નહિં . (૨૨)
एगं विगिंचमाणे पुढो विगिंचइ, पुढो विगिंचमाणे एगं विगिचइ । (२१३) સી આઈ મેહા (૨૧) लोग च आणाए अमिसमेच अकुतोभयं (२१५) भत्यि सत्थं परेण परं', णत्थि असत्यं परेण परं । (२१६)
, वमिता. २ पर्यंतकरस्य. ३ वमितेतिशेषः ४ स्वकृतभित् ५ पुनकलनादेः ६ ईरशः क्षपकश्रेण्यहः . विदभ्यादितिशेषः ८ तीवादपितीव्र ९ संयमः
ચોથે ઉદેશ.
* (કષાય છાંડવા.) જે પુરૂષ પિતાના કરેલ કમને હટાવીને તેમને દૂર કરી (બરોબર સંયમ પાળશે) તે પુરૂષ ક્રોધ માન માયા તથા લોભને તરત દૂર કરશે જ. એમ તત્વદર્શ શસ્ત્ર ત્યાગી સંસારના અંતકર્તા (ભગવાન શ્રી વિરપ્રભુ )નું દર્શન છે. (૨૮)
જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (૨૦) પ્રમાદીને સર્વ થકી ભય રહેલ છે. અપ્રમાદીને કઈ તરફથી ભય નથી. (૨૧૦) જે એક નમાવે છે તે ઘણાને નમાવે છે. જે ઘણાને નમાવે છે તે એકને નમાવે છે. (૨૧૧)
લેકના દુઃખ જાણ પુત્ર કલત્રાદિકને સંબંધ છાંડી પરાક્રમી પુરૂષ ઉત્કૃષ્ટ સંયમ લેવા ઉમાલ થાય છે અને તે ઉત્કૃષ્ટ સંયમથી ઉત્કૃષ્ટ પદ મેળવે છે. તેઓ અસંયમથી જીવવું નથી ચહાતા. (૧૨)
જે એકને ખપાવે છે તે બહુને ખપાવે છે. અને જે બહુને ખપાવે છે તે એકને ખપાવે છે (ર૧૩)
શ્રદ્ધાવંત અને આશાથી વર્તનાર હોય તે બુદ્ધિમાન છે (અને એવા અપ્રમત્તયતિ ક્ષક શ્રેણિને ગ્ય ગણાય છે.) (૨૧૪)
લોકને તીર્થકરના ઉપદેશથી જાણીને કોઈને પણ ભય ઉપજાવવું નહિ. (૨૧૫) લોઢાના શસ્ત્ર ચડતા ઊતરતા થાય છે પણ અશસ્ત્ર જે સંયમ તે એક રૂપજ છે. (૧૬) ૧ સર્વ પાયોથી. ૨ મોહનીયમને.
For Private and Personal Use Only