________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નમુ
एस विही अणुक्कतो, माहणेण भईमया;
ચકુલો અતિશેન, માવવા પૂર્વ સ્થિતિ ત્તિ વેમિ રા (૧૮૩)
[દ્વિતીય ઉદ્દેરા: ]
रियासणाई' सेज्जाओ, एगतियाओ जाओ मइयाओ;
આવું સાદું સયળા, સળારૂં નારૂં સેવિસ્થા તે મહાવીરો ।। (૨૮૪) આવેલન સમાપવાપુ, પળિયલાબાપુ પાવા વાસો; અનુવા પહિવટાળેલુ હાજીપુનેલું વાવાલો ારા (૪૮૧)
आगंतारे आरामा, गारे नगरे वि एगदा वासो; સુસાને મુળવારે વા, હલમૂજે વિજ્ઞાા વાસો. રૂ। (૪૮૬) एतेहिं मुणी सयणेहिं, समणे आसी पतरेस वासे;
રારૂં વિનંપિ યમાળે, અલ્પમત્તે સમાપ્તિનું જ્ઞાતિ ૪) (૧૮૭) णिद्दपि णो पगामाए, सेवइ य भगवं उठाए;
નળાવતી આ મવાળ, દૃત્તિ સાતિ ચ અવિશે ।!! (૪૮૮)
( ૯૩ )
१ अयंच श्लोक श्चिरंतनटीकाकारेण न व्याख्यात; सूत्रपुस्तकेषु तु दृश्यते । २ शून्यं ગૃદું, । વુડયાવાતિઃ ૩ પાનીયશાળ. ५ पण्यशालाषु हडेषु. ६ अयस्कारकुड्यादिल ७ मंचोपरिव्यवस्थितेषु तदधः ८ प्रकर्षेण त्रयोदशं वर्ष यावत् ९ शेते ।
એ રીતે મતિમાન મહાન નિરીહ ભગવાન વીર પ્રભુએ અનેક રીતે એવી વિધિ પાળી છે. એ વિધિમાં બીજા મુનિઓએ પણ કર્મ ખપાવવા યત્ન કરવા. (૪૮૩)
બીજે ઉદ્દેશ.
( મહાવીર સ્વામિની વસતિ )
વીર પ્રભુએ વિહાર કરતાં જે જે સ્થળે નિવાસ કર્યો તે તે સ્થળે આપ્રમાણે છે. (૪૮૪) કોઈ વખતે ભગવાન નિર્જન ઝૂપડામાં; ઝૂંપડીમાં, પાણી પીવા માટે કરેલી ૫રએમાં કે હાટામાં રહેતા તા કાઈ વખતે લુહાર વગેરાની કા'ડામાં અથવા ધાસની ગંજીઆના નીચે રહેતા. (૪૮૫)
કોઇ વખતે પરામાં, બાગમાંના ધરામાં, કે શહેરમાં રહેતા તો કોઇ વખતે મશાણુ, સુનાં ધર કે ઝાડની તલેટીમાં રહેતા. (૪૮૬)
એ રીતે એવા સ્થળામાં રહેતાં થકાં તે શ્રમણુ મુનિ પ્રમાદ પરિહાર કરી સમાધિમાં લીન થઇ ખરેખર તેરમાં વર્ષે લગી પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. (૪૮૭)
દીક્ષા લઇને ભગવાન ક્યાં પણ વધુ નિદ્રા લેતા નહિ.૧ અને હમેશાં પેાતાને જગાવતા રહ્યા. કયાંક જરા સૂતા તે પણ ત્યાં નિદ્રા કરવાની ઈચ્છા નહિ કરતા. (૪૮૮)
For Private and Personal Use Only
૧ ફક્ત બાર વર્ષેમાં અસ્થિકગ્રામ (વઢવાણ) પાસે કાઉસગ્ગમાં રહ્યા હતા તે વખતે એક મુહુર્ત્ત માત્ર નિદ્રા લીધી હતી એમ ટીકાકાર જણાવેછે.