________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૯૪ )
www.kobatirth.org
આચારાંગ—મૂળ તથા ભાષાન્તર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संबुज्झमाणे पुणरवि, आसंसु भगवं उट्टाए;
વિમ્મ યા રાય, તિ સંમિત્તા મુદુત્તાાં ૬। (૪૮૧) सयणेहिं तस्सुवसग्गा, नीचा आसो अणेगरूवा य; સંક્ષપળાય છૅ વાળા, અનુવા વોલનો વપરંત ૭૪ (૪૧૦)
अदुवा कुचरा उवचरंति, गामरक्खाय सत्तिहत्था य; અતુ મિયા જીવજ્ઞાશા, જૂથ્વી ńતથા પુરિસો વા. ૧૮ (૨૧૧) इहलोइयाई परलोइयाई, भीमाई अणेगरूवाई;
अवि सुब्भ-दुभिगंधाई, सद्दाई अनेगरूवाई ||
આચાર સયા સામતે, જાતનું વિરૂદં; (૪૧૨) કારાંત રતિ મિમૂળ, રીર્થાત માળે વહુવારે ૧૦૧ (૪૧૩) सजणेहिं तत्थ पुच्छिसु, एगचरा वि एगदा राओ;
અવાતે સાઢ્યા, પેમાળે સમાંતૢ
E
દેશે ।૧) (૧૪)
१ शयनेषु वसतिषु शयनै र्वा. २ अ हेनकुलायः ३ मांसादिकं भक्षयंति ष्टष्टः ५ - कचरा उपपत्यादयः पप्रच्छु रितिशेषः ६ अव्याकृते
તેઓ નિદ્રાને કર્મ બાંધનારી જાણતા થકા જાગતા રહેતા. કદાચ નિદ્રા આવવા માંડતી તે તે શીઆલાની રાતે તાઢમાં બાહેર જઈ મુહુર્ત્ત લગી ધ્યાનલીન થઈ નિદ્રા ટાલતા. (૪૮૯)
ઉપર જણાવેલા સ્થળામાં રહેતાં ભગવાનને ભયંકર અનેક પ્રકારના ઉપસર્ગ દુઃખ થયા. સર્પ વગેરા જંતુઓ તથા ગીધ વગેરા ખિએ આવી ભગવાનને કરડતા હતા. (૪૯૦)
જાર પુરૂષો શૂન્ય ધરમાં કુકર્મ કરવા જતાં ભગવાનને દેખી ઉપસર્ગ કરતા. ગામના રખેવાલા શક્તિ વગેરા હથીઆરા હાથમાં ધરી ભગવાનને ઉપસર્ગ કરતા. વળી વિષપર્વાંછનાથી ભગવાનને લોકો ઉપસર્ગ કરતા; જેમકે ભગવાનને એકલા દેખી તેમના રૂપથી માહિત થઇ વ્યાકુલ બનેલી સ્ત્રીએ વિષય ભોગ માટે તેમને પ્રાર્થના કરતી, તથા પુરૂષો પણ સતાવતા હતા. (૪૯૧)
એ રીતે ભગવાને મનુષ્ય તથા તિર્યંચા તરફથી અનેક પ્રકારની ભયંકર સુગંધિ તથા દુર્ગંધિ વસ્તુઓના તથા અનેક જાતના શબ્દોના, બીહામણા ઉપસર્ગ હમેશા સમિતિથી વર્ત્તતાં ચકાં સહન કર્યા. (૪૨)
વળી ભગવાન હર્ષ શાક ટાળીને બહુ ઘેાડું ખેલતા થકા વિચરતા રહેતા. (૪૯૩)
(નિર્જન સ્થળમાં ભગવાનને ઊભેલા જોઈ ) લોકો પૂછતા અથવા રાત્રિને વખતે જાર પુરૂષો તેમને પૂછ્યા કે અરે તું કાણુ ઉભા છે? આ વખતે ભગવાન કશું નહિ ખેલતા; તેથી તેઓ ચીડવાઈ વખતે ભગવાનને મારવાનું પણુ કરતા. પણ ભગવાન તે નિરીહ બન્યા ચકા સમાધિમાં તલ્લીન બન્યા રહેતા. (૪૯૪)
For Private and Personal Use Only