________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નવમું,
(૯૫)
અય-સંતતિ થશે gય, સહ-મસિ-ત્તિ મિશહૂ લા; અ-મુત્તમે ધર્મ, તસળg સંવરસારુપ શાતિ I૧૨ (૪૫) जंसि-प्पेगे पवेयति', सिसिरे मारुए पवायते; तसि-प्पेगे अगगारा, हिमवाए णिवायरे मेसंति. ॥१३॥ संघाडिओ3 पविसिस्लामी, एधा य समादहमाणा; पिहिता वा सक्खामो, अतिदुक्त्रं हिमगसंफासा ॥१४॥
મજુર્વ સવિશે, રાધા વિજ હિસાણા વિg; णिक्खम्म एगदा राओ, चाएति" भगवं समियाए. ॥१५॥ (४९६) एस विही अणुकतो, माहणेण मईमया; बहुसो अप्पडिपणेण, भगवया एवं रियंति-त्ति बेमि ।१६। (४९७)
प्रवेपंते यद्वा प्रवेदयंत्यनुभवंति २ निवातं-वातरहितस्थानं. ३ वस्त्राणि ४ संयमी ५ शक्नोति
“અરે અહીં કોણ ઊભે છે” એવું લોકેએ પૂછતાં, કેઈ વખતે ભગવાન બેલતા કે હું ભિક્ષુક ઊભો છું.” તે સાંભળી જે તેઓ બોલતા કે “અહીંથી જલદી જતો રહે”તે ભગવાન અન્યત્ર જતા. કારણ કે એ ઉત્તમ આચાર છે. અને જે તેઓ જવાનું કશું નહિ કહેતાં કષાયવંત બનતા તો ભગવાન મન રહી ત્યાં જ (જે થવાનું હશે તે થશે એમ વિચારી) ધ્યાન કરતા. (૪૫)
જ્યારે શિશિર રૂતુમાં ઠંડો પવન જેસથી શું કરતો હતું, જ્યારે લેકે થરથર ધ્રુજતા હતા, જોરે અપર સાધુઓ તેવી ઠંડીમાં નિર્વત (વાયરા વિનાની) જગ્યા શોધતા હતા, તથા વસ્ત્ર પહેરવાને ચહાતા હતા, જ્યારે તાપસે લાકડાં બાળીને શીતનું નિવારણ કરતા હતા, એમ
જ્યારે શત સહન કરવું ઘણું દુઃખભરેલું હતું, તે સમયે સંયમી ભગવાન (વીર પ્રભુ) નિરીહ બની ખુલ્લા સ્થાનમાં રહી શીતસહન કરતા રહેતા. કદાચ અત્યંત શીત પડતાં તે સહન કરવું વિકટ પડતું ત્યારે રાત્રિએ (મુ માત્ર) બાહેર હરી ફરીને સામ્યપણે રહેતા થકા પાછા અંદર બેથી તે શત સહેતા રહેતા. (૪૮૬)
એ રીતે મતિમાન નિરીહ ભગવાને વારંવાર એવી વિધિ પાલન કરી છે તેમ બીજા મુનિઓએ પણ વર્તવું. (૪૭)
For Private and Personal Use Only