________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પેહેલુ
અવોદિ૬ । (૨૨)
से तंबुज्झमाणे आयाणीयं समुट्टाए सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेसिं णायं भवति, एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु गरए । इear after लोए; जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारभेणं उदयसत्यं समारभमाના, અને અને પાળે વિાષક્ષક્/(૨૩)
से बेनि, संति पाणा उदयनिस्सिया जीवा अणेगे । इह खलुभो अणगाराणं उदयं जीवा વિઢિયા | સથે વેલ્થ અનુવી પાસ । પુઢો સત્યં વિત। (૨૪)
( ૭ )
अदुवा अदिनादाणं । (२५)
“ તિ ને હ્રતિ ને પાઉં, અદુવા વિસૂલાવું,’ૐ દુદોસથા વિદંતિ ་સ્થતિ તેન સિ નો નિવરબાપુ' । (૨૬)
ger सत्थं समारंभमाणस्स इच्छेते आरंभा अपरिष्णाया भवंति । एत्थ सत्थं असमारं भमाणस्स इच्चे आरंभा परिण्णाया भवंति । तं परिष्णाय मेहावी देव सयं उदयसत्थं समार
૧ ચાવ્યાતાઃ ૨ અર્વાચિત્ય રૂ (જીવા કૃતિશેષ:) ૪ વ્યાવર્ત્તયંતિ (વોતિ) ૬ શિરબાય (નિશ્ચયાય) (બ્રામ તિરોપ:)
અજ્ઞાન વધારનાર થવાનું છે. (૨૨)
જેએ એ આરબને અહિત કર્તા સમજે છે તે તીર્થંકર અથવા તેમના સાધુ પાસેથી સાંભળીને પાતાને આદરવા લાયક વસ્તુ (જ્ઞાનદર્શન અને ચારિત્ર) અંગીકાર કરે છે. એવા પુરૂષો એવું સમજે છે કે અપ્પાયને આરંભ એ, ખરેખર, કર્મબંધનો હેતુ છે, મરણના હેતુ છે, અને નરકના હેતુ છે. છતાં લોકો કીર્ત્યાદિકના માટે મુંઝાઈને અપ્લાયના જીવોને અનેક શસ્ત્રો વડે મારતા થકા તેની સાથેના બીજા જીવાને માર્યા કરે છે. (૨૩)
હવે હું કહું છું કે પાણીના સાથે તેમાં બીજા અનેક પ્રાણિઓ-જીવા રહેલા છે. પણ જિનાગમમાં તા, એ પાણી જાતે પણ સજીવ છે, એમ સાધુઓને જણાવેલુ છે. (માટે સાધુઓએ અચિત્ત પાણી વાપરવું તે અચિત્ત પાણી સ્વભાવે પણ થાય છે અને શસ્ત્રના સયાગે પણ થાય છે, તેમાં સાધુઓએ શસ્ત્રના સયાગથી અચિત્ત થએલું પાણી વાપરવું. ) તે શસ્ત્ર અનેક પ્રકારના કહેલા છે. માટે તે પોતે વિચારી લેવા. (૨૪)
વળી સચિત્ત પાણી વાપરતાં અદત્તાદાનને દોષ પણ લાગે છે. (કારણ કે સચિત્ત એક પરપરિગૃહીત વસ્તુ છે અને તે તદતર્ગત વાની રજા ન હેાવા છતાં વાપયાથી અદત્તાદાન લાગેજ ) (૨૫)
For Private and Personal Use Only
કેટલાક ખેલે છે કે અમારે પીવા માટે અથવા સ્નાનશેભા માટે પાણી વાપરવામાં કશે દોષ નથી. અને એમ કહી તેએ અનેક પ્રકારે તેની હિંસા કરે છે. પણ એ તેમનુ ખેલવું ટકી શકે તેવું નથી. ( કારણ કે તે પાણીને અજીવ કહે છે તે અસિદ્ધ વાત છે) (૨૬) એ પાણીની હિંસા કરનારને તેનાથી લાગતા આરભાની શુદ્ધ સમજ નથી હોતી. અને જેઓ એ પાણીની હિ ંસા નથી કરતા તેમને . આરબ ખખત શુદ્ધ સમજ છે તેથી તેને કશે। આરંભ લાગતા નથી. એવું જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે પાણીની હિંસા ન કરવી,