________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫ )
અધ્યયન આઠમું परियाए । से तत्थ विभंतिकारए इन्धेयं । विमोहायतण हियं सुहं खमं णिस्सेयसं आणुगामियं. જિ નિ ! (૨)
[ મ ર ] अणुपुग्वेण विमोहाई, जाइं धीरो समासज्ज થયુમંત મસિવંતો, સવં ઇજા કોટિ શા (૨૮) दुविहंपि विदित्ता णं, बुद्धा धम्मस्स पारगा; અggીજું સંશાપુ, ચમ્મુના ૩ તિતિ કરા (૨૧) कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए; महभिक्खू गिलाएज्जा, आहाररसेव अंतियं ।३। (४४०) जीवियं णाभिकखेज्जा, मरणं णावि पत्यए; दुहतोवि ण सज्जेज्जा, जीविते मरणे तहा ।। मज्जत्थो णिज्जरापेही, समाहि-मणुगलए
અંતે વિરલન, અર્થ ગુણ છે(૧) છે. તે મુનિને આ સ્થળે પણ કાળપર્યાય જ છે. વળી આ સ્થળે તે અંતક્રિયા પણ કરી શકે છે. એ રીતે એ પાપા પગમન ભરણુ વિમેહી પુરૂષનું સ્થાન છે, હિતકર્તા છે, સુખક છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને એનું ફળ ભવાંતરે ચાલે છે. (૪૩૭).
આઠમો ઉદેરા.
(કાલપર્યાયથી ત્રણે મરણની વિધ) સંયમી બુદ્ધિશાળી અને ધીર મુનિએ બધી બાબત અતિસરસ રીતે જાણુને અનુક્રમે મોહને દૂર કરનાર ત્રણે મરણની રીતમાંથી ગમે તે એક પામીને સમાધિ પાળવી. (૪૩)
(શરીરાદિ બાહ્ય તથા રાગાદિ અત્યંતર) એ બન્ને પ્રકારની વસ્તુ જાણીને ધર્મના પારંગામી થએલ મુનિઓ અનુક્રમે અવસર જાણુને કર્મથી છૂટે છે (૪૩)
કષાય પાતલા કરી આહાર ગટાવી (સંકટ) સહન કરતો થકે જે સાધુ કદાચ આહાર વિના બહુ જ મુંઝાય તો તદન આહારનો ત્યાગ કરી અણસણ કરે અથવા સમાધિ રાખવા મટે છેડે વખત આહાર લઈ પછી સંલેખણ ચલાવે. (૪૪) | મુનિએ અણસણ કરતાં જીવવું પણ ન ઈચ્છવું તેમ મરવું પણ ન ઈચછવું. જીવિત અને ભરણ એ બન્નેમાં આશા ન બાંધવી. કિંતુ સમભાવી થઈ નિર્જરાની ઈચ્છા ધરતાં થક સમાધિ પાળ્યા કરવી. અંદરના (કાય) અને બહેરના (શરીરાદિક) છેડીને પવિત્ર અતઃકરણ (રાખવા) ચહાવું. (૪૪)
૧ ભક્તપરિક્ષા, ઇંગિત મરણું, વથા પાપગમન મરણ ૨ ચાવત છiીને.
For Private and Personal Use Only