________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અર્પણ.
आचार शास्त्रं सुविनिश्चितं यथा जगाद वीरो जगते हिताय य्ः तथैव किंचिद् गदचः सएव मे पुनातु धीमान् विनयापिता गिरः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ટીકાકાર. ) જે વીર્ જે રીતે આ ચેાકસાઇ ભરેલું આાર શાસ્ત્ર જગત્-જાના રૂબરૂ તેમના કલ્યાણ માટે મેલ્યા છે, તેજ મહા બુદ્ધિમાન વીર તેજ રીતે કઇક ખેલવા ચહાતા સેવકની વિનયપૂર્વક તેવણુ પ્રતે અર્પણ કરવામાં આવતી વાણીને પવિત્ર કરો.
***
આ પ્રમાણે.
આચારાંગ ટીકાકાર શીળાચાર્યે ઘણા સાદા પશુ હૃદયભેદક શબ્દોમાં પોતાની તમામ કૃતિને શ્રીમાન
વીર પ્રભુ પ્રતે અર્પણ કરીને તેમની સાલતા માગી છે, અને
તે વાજબી જ છે, કારણ કે જે ઉત્તમ ચીજ આપણતે જેના પાસેથી મળેલી હોય તે ઉત્તમ ચીજ પાછી તેને જ અર્પણ કરવામાં આવે તે તેથી અંતઃકરરણ કંઇક અપૂર્વ
આપણે જાણે ઋણમુક્ત
થતા હોઈએ તેમ આપણું શાંતિ મેળવીને પ્રફુલ્લિત થાય છે.
માટે
અમે પણ એજ ઉત્તમ પદ્ધતિ સ્વીકારીને
તેમની જ વાણીને ગુર્જર ભાષામાં અનુવાદિત કરવાના અમારે આ અલ્પ પ્રયાસ વિનયનમ્ર થઇને તેજ મહાત્મા શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પ્રભુ પ્રતે અર્પણ કરીયે છીયે,
( તથાસ્તુ )
For Private and Personal Use Only