________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) આચારાં-મૂળ તથા ભાષાતર, यपि असासयं; इमपि चओवचइय, एयपि चओवचइयं; इमंपि विपारणामधम्मयं, एयंपि વિરામ I (૪૪) - एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिग्णाता भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । तं परिण्णाय मेहावी व सयं वणस्सइसत्थं समारंभेज्जा, णेवण्णेहिं वणस्तइसत्थं समारंभावेज्जा, णेवण्णे वणस्सइसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते वणस्सइसत्थसमारभा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति મિ. (૪)
----~- ----
[ પણ દેરા] છે જેમિ, સંપત્તિ , તંત્રણ–ચા, તમાર, સરકારૂ, રાક, હેसेयया५, संमुच्छिमा६, उब्भियया७, उववातिया८, । एस संसारेत्ति पवुच्चति मंदस्स अविવાતો (૪૬).
શ્વત એટલે પ્રતિક્ષણ બદલતે છે તેમ એ પણ તેવી જ છે; જેમ શરીર વધે ઘટે છે તેમ એ પણ વધઘટે છે; અને જેમ શરીર અનેક વિકાર પામે છે તેમ એ વનસ્પતિ પણ અનેક વિકાર પામી શકે છે; માટે વનસ્પતિ સજીવ છે. (૪૪)
એ વનસ્પતિને સમારંભ કરતાં થકાં અનેક આર ભ લાગે છે. જે તેને સમારંભ ન કરે તેને કશે આરંભ લાગતો નથી. એવું જાણીને બુદ્ધિમાન પૂરૂષે જાતે વનસ્પતિની હિંસા ન કરવી, બીજવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું નહિ માનવું. આ રીતે જેને વનસ્પતિના સભારંભ બાબત શુદ્ધ સમજ હોય તેજ સમારંભ બાબતની શુદ્ધ સમજ ધરનાર મુનિ જાણ એમ હું કહું છું. (૪૫)
છ
ઉદ્દેશ.
(ત્રસ ની હિંસાને પરિહાર.) હું કહું છું કે સર્વ સ્થળે પ્રાયે ત્રસ જી હોય છે તે આઠ પ્રકારના થાય છે જેવા કે અડા, પિતજ, જરાયુજ, રજ, સંવેદન, સમૃમિ , ઉદભિક અને ઓપપતિક એ રીતના આઠ વર્ગો મળી સંસાર કહેવાય છે. તે સંસારમાં અજ્ઞાની બાળજીવ ભમ્યા કરે છે. (૬)
પરિખ ૨ હાથી વગેરાએ ૩ ગાય ભેશા વગેરા. ૪ કીડાઓ ૫ ૮ માકણ વગેરા. ૮ કીડી માખી વગેરા, ખંજરીટ વગેરા. ૮ દેવનારક.
For Private and Personal Use Only