________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન અગીયારમ
( ૧૫૫ )
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण संथारगं जाणेज्जा- अप्पडं जाव संताणगं लहुय परिहारियं णो अहाबद्ध-तहप्पगारं लाभे संते जो पडिग्गाहेज्जा । ( ६९६ )
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण संथारयं जाणेज्जा - अप्पंडं जाव संताणगं लहुयं पडिहारियं अहाबद्धं - तहप्पगारं संथारगं जाब लाभे संते पडिग्गाहेजा । ६९७
इमाई आवतणाई वातिकम्म' । अह भिक्खू जाणेज्जा इमाहिं चउहिं पडिमाहिं संथारगं एत्तिएः तत्थ खलु इमा पठमा पडिमा :- से भिक्खू या, भिक्खुणी वा उद्दिसिय સિિષય સંસ્થાનું નામા, સંગહા; ઘાટું થા, દિખ વા, તંતુ રળ થા, તળે વા, કુલ વા, સાપ મા, જ્યાં વા; વિqાં ચા, aare आलोजा " आउसो सि बा, भगिणी ति था, दाहिसि मे एन्तो अण्णयरं संधारगं ? ” तहष्वगारं सयं वा णं जाएजा परो वा से देजा फासूयं एसणिजं लाभे संते ए સિમ્બાહેના । જમા પાંચમા ! (૬૧૮)
વા, વાં' વા, મોપાછળ વા; તે પુ
अहावरा दोच्चा पडिमा :- से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए संधारगं जाएजा तंजा; गाहावई वा जाव कम्मकरी बा; से पुष्त्रामेव आलोएजा " आउसो ति वा भ
१ संस्तारको प्रावइतिशेषः २ वंशकटादि. ३ जंतुकं तृणविशेषोत्पनं ४ येन तृणन पुष्पाणि प्रथ्यं ५ येन कूर्चकाः क्रियते ६ एतेच जळप्रधानदेशे सार्द्रभूम्यंतरणार्थ मनुज्ञाताः
જે સસ્તારક નિર્જીવ નાનું ને ગૃહસ્થે પાછું લેવા કબૂલ કરેલું હાવા છતાં ખરાબર ગે ઠવાયેલું ન હોય તે પણ નહિ. લેવું. (૬૯૬)
માત્ર જે સસ્તારક નિર્જીવ નાનું ગૃહસ્થે પાછું લેવા કબૂલ કરેલું અને બરાબર ગાવેલું હાય તે મળે તે મુનિ કે આર્યાએ ગ્રહણ કરવું. (૬૯૭)
(સસ્તારકની ચાર પ્રતિજ્ઞાઓ )
મુનિએ ઉપર મુજબ દોષો ટાલીને આ ચાર પ્રતિજ્ઞાવડે સસ્તારક લેવા શીખવું.. ત્યાં પહેલી પ્રતિમા આઃ-મુનિ અથવા આર્યાએ કડવું પાથરણું, સાડી, જંતુક નામન ઘાસનુ પાથરણું, ફૂલ ગુંથવાના ધાસનું પાથરણું, મેરનાં પીછાંનું પાથરણું, તૃણુનું પાથરણું, દર્ભનું પાથરણું, શર નામના રોપાનું પાથરણું, ગાંઠોનું પાથરણું, પીંપળના પાનનું પાથરણું કેં પરાળનું પાથરણું, ઇત્યાદિક પાથરાએમાંથી ગમે તે એકનું મુકરર નામ લને માગણી કરવી. શરૂઆતમાંજ મુનિએ કહેવું કે “ હે આયુષ્મન, અથવા બેહેન, આ સસ્તારકામાંથી અમુક સસ્તારક મને આપશે ? એ રીતે પોતે માગી લેવું, યા બીજાએ આપવાનું કરતાં ગ્રહણ કરવું. એ પેહેલી પ્રતિજ્ઞા. (૬૮)
"
બીજી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે:-મુનિ અથવા આર્યાએ ગૃહસ્થ કે તેના ચાકર નાર પાસે પોતાને જોઇતું સસ્તારક પોતાને દૃષ્ટિગોચર થાય તે જ તે માગવું. તેણે શરૂઆતમાંજ કહેવું કે “ હું આયુષ્મન્ અથવા બેહેન, આ સસ્તારકામાંથી મને અમુક સસ્તારક આપશે ?”
૧ આ પાથરણાએ જળભરપુર દેશમાં લીલી જમીન ઢાંકવાને મુનિગ્રહણ કરેછે..
For Private and Personal Use Only