________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન દસમું.
(૧૩૯) इचेतासि सत्तण्हं पिंडेसणाणं सत्तण्हं पाणेसणाणं अग्रणतरं पडिमं पडिवजमाणे णो एवं वदेज्जा;-"मिच्छा पडिवना खलु एते भयवंतारो। अहमेगे सम्म पडिचन्ने । जे एते भयचंतारो एयाओ पडिमाओ पडिवजिताणं विहरंति, जो व अहमंसि एवं पडिमं पडिवज्जिताणं विहरामि, सम्वे ते जिणाणाए उवटित्ता अन्नोग्नसमाहीए एवं वर्ण विह તિા (૨)
एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (६४४)
એ રીતે સાત પિંડેષણાઓ અને સાત પાનેષણાઓમાંની કોઈ પણ પ્રતિજ્ઞા અંગીકાર કરનાર મુનિએ આવું કદાપિ ન બોલવું કે “બીજ મુનિઓએ ગેરવાજબી રીતે પ્રતિજ્ઞાઓ લીધી છે, માત્ર મેંજ રૂડી રીતે લીધી છે.” કિંતુ જે બીજા મુનિઓ એ પ્રતિજ્ઞાઓ ધરીને ફરે છે તથા હું પણ એ પ્રતિજ્ઞા ધરીને ફરું છું તે સર્વે જિનેશ્વરના ફરમાનને તાબે રહી પરસ્પર શાંતિથી સરખા જ છીએ (એ રીતે આત્મોત્કર્ષ ત્યાગ કરે.) (૬૪૩).
એ ભિક્ષુ અને આર્યાઓનું સંપૂર્ણ સાધુપણું છે. (૬૪૩)
For Private and Personal Use Only