________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
આચારાંગ—મૂળ તથા ભાષાન્તર્
66
चभे, उट्टं-अहं-तिरियंदिसासु सम्वतो दुप्पडिलेहियं च भे; जं णं तुम्भे एव माइक्लह, एवं માક્ષર, વં વેદ, વં પદ્મવેદ- સવ્વે પાળા, સર્વે મૂળા, સબ્વે જ્ઞાન, સન્થે સત્તા, અંતળ્યા, અન્નાથેયજ્વા, પરિવેશવા, રિયાવેથા, દ્વેષના, ધ્વનિ નાગર, નયિ” તે ૉ '' કાળાવિયળ–મેથું । (૨૪૦)
।
વયં કુળ માપવામો, પુછ્યું મારામો, વં પતેમો, પૂર્વ પદ્મવેમો સને - ના, સથે મૂળા, સબ્વે નીવા, સ સત્તા, ળ વંશવા, ન અગ્ગાવેતળ્યા, " વિદેશળ્યા, નરિયાવેયય્યા, ન દ્વેષના ૫ સ્મૃષિ જ્ઞાનર, ચિલ્પ રોકો'' ' અવિવચન મેનં (૨૧૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुरुषं निकाय ' समयं, पत्तेयं पत्तेयं पुच्छिस्सामो । हं भो पावादुया, किं भे सायं दुक्ख उदाहु असायं ? समिया पडिवनेयावि एवं बूया, सब्वेसिं, पाणाणं सब्वेसिं भूयाणं, सવેતિ નીયાળ, સધ્વનિ સત્તાળ, અસાયં અળિવાળી મમ્મયં તુક્ષજ્ઞ વેમિ । (૨૦૨)
( તૃતીય ફેરા: )
વળ યિાયહોય તે સવોયંતિ ને દ્ વિ। (૨૪૩)
अणुवी पास, णिक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति गरे मुयच्चा" धम्मवि
१ निकाय व्यवस्थाप्प २ अनभिप्रेतं ३ अनिवृत्तिरूपं ४ उपेक्षस्वैनं ५ ततोप्यधिकः ६ कर्म ७ मृतार्थाः निःप्रतिकर्मशरीरा इत्यर्थः
r
સાંભળવું, માનવું, નક્કીપણે જાણવું, તથા રૂડી રીતે તપાશી જોવું એ બધુંએ દુષ્ટ છે, જે માટે તમે એવું કહે છે, કે “ સર્વ જીવને મારવા કરવામાં કશે દોષ નથી,” પણુ એ તમારૂં ખેલવું અનાર્ય લોકને જ અનુસરતું છે. (૨૪૦)
r
અને અમે તે એમ કહિએ છીએ કે “ કોઈપણ જીવને મારવું કે દુ:ખ ઊપજાવવું નહિ એમ કરવામાં કશા દોષ નથી.” આ વચન આર્યપુરૂષોનું છે. (૨૪૧)
દરેક મતવાલાના શાસ્ત્રામાં શું શું કહેલું છે તે તપાશી કરીને અમે દરેક મતવાલાને સવાલ કરિએ છીએ કે હે પરવાદિ, વારૂં તમને સુખ અપ્રિય છે કે દુ:ખ અપ્રિય છે. જો દુ:ખ અપ્રિયછે, તે તમારા મુજબ બધા જીવાને દુઃખ મહા ભયંકર અને અનિષ્ટ છે. (૨૪૨)
~*~
ત્રીજો ઉદ્દેશ.
( તપાનુષ્ટાન )
હે મુનિ આ ધર્મથી બાહેર રહેલા પાલિકની રીતભાતપર તારે કશું લક્ષ્ય નહ આપવું. અને એમ જે વર્તે છે તે બધા વિદ્વાનોના શિરામણ જાણવા. (૨૪૩)
તું વિચારી જો કે જેએ આરંભને દુ:ખનું કારણ જાણી હિંસાનાં કામ ત્યાગકરી શરીરની પણ કશી દરકાર નહિ કરતા થકા ધર્મના જાણ અને સરલ થઈ કર્મોને તાડે છે તે ખ
For Private and Personal Use Only