________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચોથું..
(૪૧) भग्घाति गाणी इह माणवाणं संसारपडिवाणं संखुज्ममाणाणं विनाणपत्ताणं; महावि संता अदुवा पमत्ता'। अहासच्च मिणं ति बेमि । (२३४) . ना णागमो मच्चुमुहस्स अस्थि । इच्छापणीया पंकाणिकेया कालग्गहीमा णिचये णिવિ જુદોષો ઉંતિા (ઠાંતર)-ત્ય માટે પુળો પુરો ()
इह मेगेसिं तस्थ तत्थ संथवो भवति । अहोववाइए फासे पडिसंवेदयंति । (२३६)
चिटुं' कूरेहि कम्मेहि, चि परिविचिटुति; अचिटुं कूरेहिं कम्मेहि, णो चिटुं परिविજિરિા (ર)
* વયંતિ મહુવતિ જાળ, નાના વતિ અતુરિ (૨૨)
आवंती केआवंती लोयंसि समणाय माहणाय पुढो विवादं वदंति “से दिदं च णे, सुयं च णे, मयं च णे, धिण्णायं च णे, उडं अहं तिरियं दिसासु सव्वतो सुपसिलेहियं च ને સર્વે વાળા, હવે મૂયા, વળે વા, સર્વે સત્તા, દંતકવા, અજ્ઞાતા , રિપેરવા, - વેચા, વેચવા પુસ્થ , થિસ્થ ” અરિચય-એ (૨૩૧)
तस्थ जे ते आरिया ते एवं वयासी-" से दुट्टिं च भे, दुस्सुयं च भे, दुविनायं , यथा प्रतिबुद्धा इतिशेषः २ भृशं ३ चतुर्दशपूर्वविदादयः ५ यावंतः ५ केचन
જ્ઞાની ભગવાન સંસારમાં રહેલા અને પ્રતિબોધને પામનારા અથવા બુદ્ધિશાળી પુરૂષોને એવી રીતે ધર્મ કહે છે કે જેથી છ આર્તધ્યાનથી આકુલ હેવા છતાં અથવા પ્રમાદી હેવા છતાં પણ પ્રતિબોધ પામે છે. આ વાત ખરેખરી છે. (૨૩૪)
મૃત્યુના મુખમાં રહેલા પ્રાણીને મૃત્યુ નથી આવવાને એમ તે બિલકુલ છે જ નહિ. છતાં આશાથી તણાતા અસંયમી જીવો મૃત્યુએ પકડી લીધેલા છતાં આરંભમાં તલ્લીન રહી વિચિત્ર જન્મ પરંપરા વધારે છે અથવા વારંવાર પાછા તે જ આશાના પાશમાં સપડાય છે. (૫)
કેટલાએક ઇવેને તે એ નરકાદિકના દુખ સાથે સેબત જ પડી રહેલી હોય છે, તેથી તેવા કર્મો કરી ત્યાં ઊપજી ત્યાનાં દુઃખ ભોગવતા જ રહે છે. (૨૩૬)
અતિ ક્રર કથી જીવે અતિભયંકર દુખવાળા ઠેકાણે જઈ ઊપજે છે અને જે અતિપૂર કર્મ નથી કરતા તે તેવા ઠેકાણે નથી ઊપજતા. (૨૩૭)
જે શ્રુતકેવળિઓ કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે. અને જે કેવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળિઓ કહે છે. (૩૮)
આ જગતમાં, જે કોઈ શ્રમણે તથા બ્રાહ્મણે ધર્મ વિરૂદ્ધ બકવાદ કરે છે, જો કે, “અમે દીઠું, સાંભળ્યું, માન્યું, નક્કીપણે જાણ્યું, તથા રૂડી રીતે તપાશી પણ જોયું છે કે સર્વ પ્રાણુ, સર્વ ભૂત, સર્વ જીવ, તથા સર્વ સત્વ હણવા, દાબવા, પકડવા, દુઃખી કરવા કે ગઈન કતલ કરવા. એમ કરતાં કંઇએ દેષ થતું નથી.” તે સઘળો બકવાદ પાપને વધારનાર છે, જે માટે એ તેમને બકવાદ તે અનાવે છે જેનું જ વચન છે. (૨૩)
અને જે આર્ય પુરૂષ છે તે તે એવું જ બોલે છે કે “હે વાદિઓ, તમારું તે જોવું, ૧ યોદથી દશ પર્વ જ્ઞાનના ધરનાર શ્રત કેવળ કહેવાય. ૨ બુદ્ધમતના સાધુઓ.
For Private and Personal Use Only