________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
સું ખાતુ ન વિષે ન બિલિવપુ, નાળિજી ધર્માં REIRTI : (૨૨૭) નિદિ બિલ્વેયં એના । (૨૨૫)
ના હોપલેસન ઘરે । (૨૨૬)
સ
जस्स णत्थि इमा णाती, अन्ना तस्स कभी सिया । ( २२७ )
વિટું સુર્ય મયં ચિાર્ય ગમેધ વિગિર । (૨૨૮)
सममाणा पलेमाणा५ पुणोपुणो जातिं पकप्पति । (२२९)
अहोय राभोय जयमाणे धीरे सया आगयपन्नाणे । पमते बहिया पास। अप्पमते सया પરિમિતનાલિશિ ચેમિ ! (૨૩૦)
[ દ્વિતીય કદ્દરા: ]
जे आसवा ते परिस्सवा । जे
परिस्लवा ते आसवा । (२३१)
ને અળખવા તે અસિવા બે મસ્તિવા તે અળસવા! (૨૩૨)
एते पर संबुज्झमाणे लोयं च आणाए अभिसमेच्चा पुढो पवेदितं । (२३३)
१ गोपयेत् २ लोकस्यैषणां. ३ ज्ञातिर्लोकैषणा ४ शाम्यंतो गृद्धिं कुर्वतः ५ प्रतीयमानाः ६ को धर्मप्रति नोद्यच्छेत इतिशेषः
માટે યર્થાર્થપણે ધર્મનું સ્વરૂપ જાણીને શ્રદ્દા કર્યાબાદ આલસુ નહિ થવું તથા સમજીને લીધેલા ધર્મને કાઈ વખતે છેડી પણ નહિ આપવું. (૨૨૪),
દેખાતા દુનિઆના ઠાઠમાઠમાં (અંજાઈ ન જતાં ) વૈરાગ્ય ધરવું. (૨૨૫) દુનિઆની દેખાદેખી નહિ કી. (૨૨૬)
જેને દેખાદેખી નથી તેને ખીજી કુમતિ પણ નહિ થશે. અથવા જેને ઊપર અતાવેલા પવિત્ર ધર્મની શ્રદ્ધા નહિ હોય તેને ખીજી શી સુમતિ થશે? (૨૨૭)
એ બધી બિના જે કહી છે તે દીઠેલી પણ છે, સાંભળેલી પણ છે, જાગેલી પણ છે અને અનુભવેલી પણ છે. (૨૨૮)
સસારમાં આસક્ત થઈ અંદર ખુચનારા જીવા ચિરકાળ સ ંસારમાં ભમે છે. (૨૨૯) માટે તત્વદર્શી ધીર પુરૂષોએ પ્રમાદિને ધર્મથી ખાહેર રહેલા જોઈ અહર્નિશ ઉજ્વાલ થઈ સાવધાનપણે વર્તવું. (૨૩૦)
બીજે ઉદ્દેશ.
( પરમતનું વિચારપૂર્વક ખંડન )
પણ થઈ શકે છે, તે જે
જે કર્મ બાંધવાના હેતુ છે તે કર્મ ખપાવવાના હેતુ કર્મ ખપાવવાના હેતુએ છે તે વખતે કર્મ બાંધવાના હેતુ પણ થઈ પડે છે. (૨૩૧) અથવા તે! જેટલા કર્મ ખપાવવાના હેતુ છે એટલા જ કર્મ બાંધવાના હેતુછે અને જેટલા કર્મ બાંધવાના હેતુએ છે તેટલા જ કર્મ ખપાવવાના હેતુ છે. (૨૩૨)
જ
આપાને પૂર્ણ રીતે સમજનારા તીર્થંકરના કરમાવ્યા પ્રમાણે લોકોને કર્મેૌથી અધાતા કોઈ કાણુ ધર્મમાં ઉમાલ નહિ થાય? (૨૩૩)
For Private and Personal Use Only