________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચાલુ..
( ૪ )
રુપ્તિ અંગ; આમલ કુમિયંતિ બગ્ગા । વમાકુ સંમત્તçલિનો) (૨૪૪)
ते सब्वे पावादिया दुक्खस्स कुसला परिन - मुदाहरति, इति कम्म परिश्राय सવસો . (૨૧)
ર. આળાપક્ષી મંજિષ્ણુ અનિદ્દે પુરા મઘ્યાન સમયાપુ, મુળે સીલ (૨૬)
સત્તિ અગાળ।. નાહ અવ્વાળ । (૨૨૭)
ના ગુન્નારૂં કાદું વવાયો' ગમસ્થતિ, વં અત્તસમઽતે અનિદ્દે (૨૪૮) विगिंच कोई अविकंपमाणे इमं णिरुद्धाउयं सपेहाए । ( २४९ )
दुक्खं च जाण अदुवागमिस्सं । पुढो फासाई व फासे । लोयंच पास विष्कंदમાળ (૨૧૦)
મૈં શિવુ, પાયે િમંદિળયાળ તે વિયાદિયા (૨૫) સન્દ્રા-સિવિમો નો જિલંગગિલત્તિ ચેમિ। (૧ર)
૧ અગ્નિઃ ર્ મનુષ્યાય ૩ મહિતાયુબં
રેખરા ઉત્તમ વિદ્વાન છે. એમ યથાર્થદર્શી પુરૂષો કહેછે. (૨૪૪)
જે માટે તે બધા વાદિ સર્વ રીતે કર્મોનું સ્વરૂપ જાણી દુ:ખની બાબતમાં સમજવત બનતાં તે દુઃખ કોઇને પણ નહિ આપવું જોયે એવા ઠરાવ કરશે. (૨૪૫)
માટે આ જગતમાં આજ્ઞા પાળવા ચાહાનાર પતિ પુરૂષે નિરીહુ થઈ આત્માને એકલા જોઇને શરીરને તપથી શાષવું. (ર૪)
હે મુનિ, તું તારા શરીરને તપથી ખૂબ કૃશ તથા જીર્ણ કર. (૨૪૭)
જે માટે જેમ જાના લાકડાંને અગ્નિ જલદી ખાળે છેતેમ જે સ્નેહરર્હિત અને સાવધાન પુરૂષ હશે તેનાં કર્મ જલદીથી બળશે. (૨૪૮)
વળી હે મુનિ, મનુષ્યભવનું આયુષ્ય પૂરું થઈ રહેવા આવેલું જાણી હિંમ્મત ધરીને ક્રોધને અલગ કર. (૨૪૯)
ક્રાધાદિકથી આવતા કાલે કેવાં દુ:ખ થશે તે વિચાર તથા લોક કેવી રીતે એ ક્રોધાદિકથી ટળવળે છે તે તપાશ. (૨૫૦)
અને જે કષાયાને ઉપશમાવી શાંત બન્યાછે તે પરમસુખી રહેલા (૨૫૧) માટે ખરા વિદ્વાન પુરૂષે ક્રોધથી કોઈ વખતે ખળવું નહિ. (૨૫૨)
For Private and Personal Use Only