________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
ger सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवति । ( ३६ )
सं परिण्णाय मेहावी नेव सयं अगणिसत्यं समारंभेजा, नेवन्नेहिं अगणिसत्थं समारंभाविज्जा, अगणित्थं समारंभंतेवि अनेन समणुजाणेज्जा । जस्लेते अगणिकम्मसमारंभा परिणाया भवति, से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि । ( ३७ )
[ પશ્વમ ફેરા: ]
तं णो करिस्सामि मत्ता मतिमं, अभयं विदित्ता तं जे जो करए एसोवरए' एत्थोवरए ૨ પુલ અળવારેશિ વ્રુતિ । (૨૮)
ને મુળે તે આવટે, ને આવશે તે મુળ । (૧૧)
उर्दू अहं तिरियं पाईणं पासमाणे रुबाई पासह, सुणमाणे सहाई सुणइ, उड्डु अहं तिरियं पाईण मुच्छमाणे रूवसु मुच्छति, सद्देसुयावि एस लोगे वियाहिए । एत्थ अगुत्ते अणागाए पुणो पुणो गुणासाते वकसमायारे पमते अगार मावसे । (४०)
કુ ષ ૩પત: (આર્માત્ નિવૃત્ત:) ૨ અન્ન પરત્ત: (નામ્પત્ર)
એ રીતે અગ્નિના સમારંભમાં પાપ રહેલા છે. માટે તે જે ન કરે તેને એ પાપ ન લાગે. (૩૬)
એવું જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે અગ્નિની હિંસા ન કરવી, ખીજાવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું ન માનવું. આવી રીતે જેને અગ્નિકાયબાબત શુદ્ધ માહિતી હોય તેજ શુદ્ધસમજવાનૢ મુનિ જાણવા એમ હું કહુંછું. (૩૭)
પાંચમા ઉદ્દેશ.
(વનસ્પતિ કાયની હિંસાના પરિહાર )
હું બુદ્ધિમાન શિષ્ય, જે પુરૂષ વનસ્પતિને સજીવ જાણીને મનમાં વિચારેછે કે હું ીક્ષિત થને વનસ્પતિને આરંભ નહિ કરૂં, અને એ રીતે જે સયમસ્વરૂપ જાણીને વનસ્પતિને આરંભ નથી કરતા એવા આણં ભત્યાગી જૈનમતમાં આસક્ત હોય તેજ અનગાર કહેવાય. (૩૮) જે વિષયેા છે તે સ’સારછે અને જે સસારછે તે વિષયા છે. (૩૯)
માણસા, ઉંચે નીચે અને આડી દિશાઓમાં જોતાથકા રૂપ દેખેછે, સાંભળતા થકા શબ્દ સાંભળે છે અને શબ્દ તથા રૂપમાં આસક્ત થતા રહેછે. વિષયે એવાછે. તેએમાં જે મુનિ થઇને અગુપ્ત એટલે બિન પરહેજગાર રહે છે તે ભગવાનની આજ્ઞાથી બાહેર વર્તે છે. તે વારવાર વિષયોનું આસ્વાદન કરતા થકા અસયમને આચરનાર થઇને પ્રસાદી બની ઘરવાસ માંડી લે છે. (૪૦)
For Private and Personal Use Only