________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
भिगाइ, विणावि लोभ निक्खम्म एस अकम्मे जाणति पासति । पढिलेहाए णावकंखति, एस अणगारेति वुच्चति । ( ७९ )
અયરાનો પતિપ્પમાળે, વાજાાજલમુડ્ડા, સંગોળી, બટ્ટાજોમી, આજું, સલા રે, વિિિવવિશે પુણ્ય, સથે પુળો પુળો । (૮૦)
से आय 'बले १, से णाइबले २, से सयणबले ३, से मित्तबळे ४, से पेच्चबलें ५, से देवबले ६, से रायबले ७, से चोरले से अतिहिबले ९, से किवणबले १०, से समणबले ११, इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमायाणं संपेहाए भया कज्जति । पावमोલોસિ મળમાર્ગે ! અહુવા આસંતાપુ | (૮૧)
तं परिचाय मेहावी, णेव सयं एएहिं कज्जेहिं दंडं समारंभेज्जा, व्रणं एएहिं कનેીિ લુંટ સમારમવિજ્ઞા, "જુદું îદિરનું સમારમવિ અને જો સમજુનાઞા । (૮૨) પુત્ર મળે આરિદ્ધિ પવિણ । બદ્દેશ્ય સહે જોજિપિઞાશિ ચેમિ ! (૮૬)
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ તૃતીય ઉદ્દેરા: ]
તે અલફ વાળો", અસરૂં નીયાળો" નો ફળે, જો તિરો, નો હજુ 1 તિ૧ આત્મહાવૈં. ૨ અસત્ (પુનઃ પુન:)
લેબને નિર્મૂળ કરી દીક્ષિત થાય તે કર્મરહિત બની સર્વજ્ઞ સર્વદર્શી થાય. માટે એમ વિચારીતે જે લાભને ઈચ્છે નહિ તે અનવર કહેવાય છે. (૭૯)
અજ્ઞાની જીવા રાત દિવસ દુ:ખી થતા ચકા, કાળ અકાળની દરકાર નહિ ધરતાં, સ્ત્રી અને ધનના લોભી બની વગર વિચારે વારંવાર અનેક આરંભ કરતા રહે છે. (૮૦)
આત્મબળ, જાતિઅળ, સ્વજનખળ, મિત્રબળ, પ્રેત્યબળ,૨ દેવબળ, રાજબળ, ચારબળ. અતિથિખળ, કૃપણબળ, તથા શ્રમણબળની પ્રાપ્તિ માટે અથવા પાપક્ષયના માટે અથવા આશ સાથી' લોકો અનેક આરંભમાં પ્રવર્તે છે. (૮૧)
માટે બુદ્ધિમાન પુરૂષે એ કામેા માટે જાતે પણ હિં'સા નહિ કરવી, ખીજાવતી પણ હિંસા નહિ કરાવવી. અને કરનારને પણ રૂડું નહિ માનવું. (૮૨)
એ માર્ગ આએ (તીર્થંકરોએ) બતાવ્યા છે. માટે ચતુર પુરૂષોએ જેમ પોતાના આત્મા કર્મથી ન લીપાય તેમ વર્તવું. (૮૩)
Ke
ત્રીજો ઉદ્દેશ.
(માનને ટાળવુ' તથા બેગમાં રક્ત ન થવુ)
જીવ ઘણીવાર ઊઁચ ગોત્રમાં ઊપજેલા છે. અને ધણીવાર નીચાત્રમાં ઊપજેલો છે.
૧ શરીર બળ. ૨ ભવાંતર જતાં થતું બળ. ૩ ચારે મને મદદ આપશે તે ૪ ભિક્ષુકનું ખળ મને થશે. ૫ ભવાંતરમાં તે વસ્તુ મળવાની ઇચ્છાથી. ૬ ઊંચ કુળમાં,
For Private and Personal Use Only