________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાલોચના.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પાસેથી અર્થ સાંભળીને તેમના શિષ્ય શ્રી સુધર્મસ્વામિએ
શન” એટલે બાર અંગવાળું જિનપ્રવચન દવા નિગ્રંથપ્રવચન રચ્યું. બાર અંગમાંનું છેલ્લું અંગ જે વાર તે વિછિન્ન થતાં બાકી નીચે મુજબ અગીયાર અંગે રહેલાં છે
૧ આચારાંગ. ૫ ભગવતી. ૮ અનુત્તરો પપતિક. ૨ સૂત્રકૃતાંગ. ૬ સાતધર્મ કથા. ૧૦ પ્રશ્નવ્યાકરણ ૩ સ્થાનાંગ. છે ઉપાશક દશા. ૧૧ વિપાક.
૪ સમવાયાંગ. ૮ અંત દશા. આ અગીયાર અંગોમાં સૌથી પહેલું જે અંગે તે આચાર અથવા આચારાંગ છે. માટે આ આચારાંગ સત્ર જૈન'નું રોથી પહેલું રચાયેલું અને મુખ્ય સૂત્ર છે.
એના નામ ઉપરથી જ આપને માલમ પડી શકે છે કે એમાં આચારની વાત હોવી જોઈએ અને તેમજ છે. એમાં સાધુને સંપૂર્ણ આચાર પ્રતિપાદિત કર્યો છે, અને તેવા પવિત્ર આચારને જે પાળે તેજ સાધુ કહેવાય એમ સૂચવ્યું છે.
એ સૂત્રના બે શ્રતધ એવા ભાગ છે. પહેલા ભાગનું નામ આવાર અને બીજા ભાગનું નામ આવારામ છે. એ સવ ઉપર શી બાહુસ્વામિએ “જિ ” કરી છે. તેમાં તે
એ જણાવ્યું છે કે બીજું શ્રુતસ્કંધ સ્થવિર મુનિઓનું રચેલ છે. વળી બીજા શ્રુતસ્કંધના નામ ઉપરથી “ એપ જાય છે કે તે વરાળ એટલે આચાર” સૂત્રનો અગ્રભાગ (વધારો) છે. એટલું જ નહિ, પણ એ બીજું કુતસ્કંધ ચાર ચુળિકાના એ ગણાય છે. પહેલા સાત અધ્યયનની પહેલી ચૂળિકા, તે પછીના સાત અધ્યચનની બીજી ચૂળકા, ત્યાર પછીના એક અધ્યયનની ત્રીજી સૂળિ અને તે પછીના છેલ્લા એક અધ્યયનતી થી ચુકિ, એમ અનુક્રમે ચાર સૂળિકાના રુપે બીજું શ્રુતસ્કંધ રચાયું છે. વળી પેલા ચુતસ્કંધ એમ બીન કુતસ્કંધની રચના શાળી પણ વિલક્ષણ દેખા છે. પડેલામાં ઉદ્ગાર ધાન અને ગહન રન છે, ત્યારે બીજામાં સાદી અને સરળ રચના છે.
આ અરો ડન પરથી એટલું ચોકસ થાય છે કે પહેલું શ્રુતસ્કંધ અવલમાં સુધર્મસ્થામિએ રચ્યું છે, અને તેના પછી તેના વધારા રૂપે બીજા સ્થવિર મુનિઓએ બીજું કૃતસ્કંધ રાખ્યું છે. છતાં પણ શ્રીભ બહુધામથી પૂર્વે રચાયું હોવાથી અર્વાચીન નહિ પણ પ્રાચીન તરીકેજ ગણી શકાય, માટે પણ પ્રમાણે ભૂત છે.
આ સુતા ઉપર નીચે મુજબ વ્યાખ્યાઓ છે -- ૧ નિતિ–શીભદ્રબાહુસ્વામિએ કરેલી છે, તે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. ૨ ચૂખ-શાંજિનદાસ મહત્તાચાર્યું કરેલી છે, તે પ્રાકૃતમાં વ્યાખ્યારૂપ છે.
૩ ટીકા-મમાં શ્રી ત્રિસૂરિએ કરેલી તે કઠિન પડવાથી વિક્રમ સંવત ૮૩૩ માં નિવૃતિ કુળના વીશીળા બીજી ટીકા કરી તેથી પહેલી ટીકા દુર્લભ્ય થઈને હાલ શીળાચાર્યની ટીકે વર્તે છે તે સંસ્કૃતમાં છે, અને તેમાં નિર્યુકિત ; પાખ્યાન પણ આપેલું છે.
For Private and Personal Use Only