________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પાંચમું, पवादणं' पवार्य जाणेज्जा; सहसम्मइयाए, परवागरणेणं, भोसिं वा अंतिए તો વા (૨૪) - णिसं' णातिवत्तेज्जा मेहावी सुपडिलोहय सम्वतो सम्वयाए सम्ममेव समभिजा*િ (રર) ____ इहारामं परिझाय, अल्लीणगुत्तो परिवए । णिष्ट्रियी वीरे आगमेणं सदा परिમેઝા “જિ નિ ચેમિા (રૂર૬)
- उडूं सोता अहं सोता, तिरियं सोता वियाहिया; एते सोया विषक्खाया, जेहिं संશાંતિ સદા (રૂ૨૭) __ आवदृ-मेयं तु पेहाए, एस्थ विरमेज्ज वेदवी । (३२८)
विणेत्तुं सोय णिक्खम्म एस महं० अकम्मा जाणति, पासति, पडिलेहाए। णावकરારિ, ૪૬ આર્સિ ર્સિ v/s ગતિ જ્ઞાતિમરાક્ષ વદમાં ઘણીવારે (૨૨)
सम्वे सरा१३ णिअदंति, तका५४ जत्थ ण विज्जति, मती तत्थ ण गाहिता, मोए'५ अપતિના લેજે . (૨)
गुरुपारंपर्येणं. २ सयज्ञोपदेशं ३ सहसात्मत्या, सहसंमत्यावा ४ आज्ञा ५ ज्ञात्वेत्यर्थः ६ संयममित्यर्थः ७ मोक्षार्थी, निष्ठितार्थोवा ८ पराकमेथाः ९ आश्रवद्वाराणि १० महान ११ प्रत्युप्रेक्ष्य १२ व्याख्यातामोक्षस्तत्ररतः १३ स्वराः ध्वनयः १४ सर्काः १५ भोजः एकएव १६ मोक्षस्यज्ञाता यद्वा अप्रतिष्टानो नरक स्तन ज्ञाता सर्वलोकालोकशइत्यर्थः
ગુરૂપરંપરાથી સર્વતાપદેશ જાણો, અથવા જિનપ્રવાદથી પરતીર્થિકના પ્રવાદ તપાશવા. તે જિનપ્રવાદ તથા પરતીર્થિક પ્રવાદ ત્રણ પ્રકારે જાણી શકાય છે;-જાતિ સ્મરણાદિકથી, તીર્યકરના ઉપદેશથી, અથવા બીજા આચાર્યોના પાસેથી સાંભળવાથી. (૩૨૪)
માટે સર્વ રીતે સર્વ પ્રકારે સર્વવાદ તથા પરપ્રવાદને તપાસીને સર્વપ્રવાદને યથાર્થ જાણી બુદ્ધિમાન મુનિએ સર્વતોપદેશનું ઉલ્લંઘન ન કરવું. (૩૨૫)
આ દુનિઆમાં સંયમને ખરેખરૂં સુખસ્થાન જાણુને જિતેંદ્રિય થઈ વર્તવું. કિંબના, મોક્ષાર્થી વીર પુરૂષે હમેશા જિનાજ્ઞાથી જ પ્રવર્તવું. (૩ર૬)
ઊંચે, નીચે, તથા તિરશ્રીન દિશાઓમાં સર્વ સ્થળે પાપ ઉપાર્જન કરનારા પ્રવાહ રહેલા છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ થાય છે ત્યાં ત્યાં કર્મબંધ થયા કરે છે. (૨૭)
કર્મરૂપી ફરતા ચક્રને જોઈને વિધ્યભાગથી આગમના જાણ પુરૂષ દૂર રહેવું, (૩૨૮).
જે કઈ પુરૂષ પાપ આવવાના પ્રવાહોને બંધ કરવા દીક્ષા યે છે તે મહાપુરૂષ ઘાતિ કર્મ ક્ષય કરીને સર્વસુ તથા સર્વદર્શી થાય છે, (દ્રિાદિકને પૂજનીય થાય છે, છતાં પરમાર્થ વિચારીને ઇંદ્રાદિકની પૂજાની પોતે અભિલાષા નથી ધરતા, અને પ્રાણિઓના સંસારમાં થતા પરિશ્રમણને જાણતા થકા જન્મમરણના ચક્રમાંથી છૂટી કરીને મુક્તિપુરીના સુખમાં જઈ બિગજે છે. (૩૨)
(મુક્તિના સુખમાં રહેનારા છેની જે અવસ્થા વસે છે તે જણાવવા કેઈપણ શબ્દ સમર્થ થતા નથી, કોઈપણ કલ્પના દેડી શકતી નથી, અને કેઈની મતિ પણ પહોંચી શક્તી નથી. ત્યાં સલકર્મ રહિત એકલ છવ સંપૂર્ણજ્ઞાનમય બિરાજે છે. (૩૩૦)
For Private and Personal Use Only