________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
ને ન ટટ્ટુ, ન હસ્તે, ન વરે, ન સંભે, ન ચાંલે, ન ભિંતછે, ન વિચ્છે, ન નીકે, ન સ્પેરિપુ, ન હાજિરે, ન વિષ્ણુ, ન સુાિંધે, ન તુરદ્દિગંધ, ન સિત્તે, ન મસ્તુપુ, ન ગુજરાત, ન મંવિશે, ન મરે, ન લટે, ળ મs", ન રાહવુ, ” દુર, નસવુ, ગર ન્હે, ન ત્તેિ, ન સુવું, ન વાઝ, ન હે, ન સંગે, ન થી, ન રિલે, ન દા, ì, સફ્ળ ૫ (૩૩૧) ૨
૧
જીવમા ન વિજ્ઞતી। એવી સત્તા । અયલ્સ પર્યં સ્થિ। (રૂ૩૨)
કે ન દે, ન વે, ન બંધે, ન રહે, ન જાઉં, દુચેતાયાત ત્તિ ચેમિ। (૩૨)
१ न कायः - कायावान् २ न नपुंसक इत्यर्थः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મુકિતસ્થિત જીવ નથી લાંબે, નથી ટૂંકા, નથી ગાળ, નથી ત્રિકોણ, નથી ચારસ, નથી મડળાકાર; નથી કાલો, નથી લીલા, નથી રાતા, નથી પીલો, નથી ધોળા;નથી સુગંધિ, નથી દુર્ગંધિ; નથી તીખા, નથી કડુ, નથી કસાલા, નથી ખાટા, નથી મીઠે; નથી કર્કશ, નથી સુકુમાળ, નથી ભારી, નથી હલકા, નથી થંડા, નથી ગરમ, નથી સ્નિગ્ધ, નથી રૂક્ષ; નથી શરીરવાલા, નથી જન્મધરનાર, નથી સગપામનાર; નથી સ્ત્રીરૂપ, નથી પુરૂષરૂપ, નથી નપુંસકરૂપ; કિંતુ નાતા અને પરિનાતા થઈ બિરાજે છે. (૩૩૧)
મુક્ત જીવાને જણાવવા માટે ઉપમા કાઇ છે જ નહિ. કેમકે તેઓની અરૂપી હૈયાતી રહેલી છે. તેમજ તેઓને કશે પણ અવસ્થાવિશેષ છે નહિ, માટે તેમને જણાવવા માટે કોઇ શબ્દની પણ શક્તિ નથી. (૩૩૨)
કેમકે તેઓ નથી શબ્દરૂપ, નથી રૂપરૂપ, નથી ગધરૂપ, નથી રસરૂપ અને નથી સ્પશેરૂપ. ( અને વાચ્ય વસ્તુના વિશેષ તેા માત્ર એ શબ્દાદિક પાંચ ગુણ જ છે તે મુક્ત જીવામાં છે નહિ માટે તેઓ અવાચ્ય છે. ) (૩૩૩)
For Private and Personal Use Only