________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન તેરમું.
(૧૭૫ )
भाषाजातं नाम त्रयोदश मध्ययनम् ।
[ પ્રથમ ] से भिक्ख वा मिक्खुणी वा इमाई वद आयाराई सोच्चा णिसम्म इमाई अगा'यरियपुग्वाहं जाणेज्जा:- जे कोहा वा वावं विउंजंति, जे माणा वा, जे मायाए वा, जे लोभा वा वार्य विजंति, जाणओ वा फरुस वयंति, अजाणो वा फरुसं वयंति; सव्व मेतं સાવરકં રકજ્ઞા વિવેજ માયાળુ (૨૭)
धुवंर वेयं जागेज्जा, अधुवं वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय, णो लभिय; भुंजिय, णो भुजिय; अदुवा आगते, अदुवा णो आगते; अदुवा एति, अदुवा णो एति; अदुवा एहिति, अदुवा णो एहिति; एत्थवि आगते, एत्थवि जो भागते; एत्थवि તિ, વિ જે ઈતિ પથવિ તિ, પથવિ ળો gf$તિ . (૮) __ अगुवइ णिट्राभासी समियाए संजए भासं भासेज्जा; तंजहा, एगवयणं,(१) दुवय
, वाचि २ साधुना नैवं सावधारणं वचो वाच्यं था ३ सावधारणभाषी.
અધ્યયન તેરમું
ભાષા જાત,
–
૭
—
પહેલે ઉદ્દેશ
(ભાષાના સેલ વિભાગ તથા ચાર પ્રકારે) મુનિ અથવા આર્યાએ પિતાને જે રીતે બોલવું જોઈએ તે રીતે જાણીને જે રીત - રાબ અને પુરૂષોએ નહિ વાપરેલી છે તેવી રીતે પરિહાર કરવી. જેવીકે-ક્રોધથી બોલાતા વા, માનથી બોલાતા વો. કપટથી બોલાતા વાક્ય, લોભથી બેલાતા વાક્ય, જાણી બૂઝી ને બેલાતા કઠોર વા, અજાણપણે બોલાતા કઠોર વા, ઈત્યાદિક સર્વે દેશભરેલા વાકયો મુનિએ વિવેક રાખીને વર્જન કરવા. (૭૬૭)
મુનિને કેઈએ કંઈ પૂછતાં (જે પાકી ખબર નહિ હોય) મુનિએ એવું નક્કી ઠેરવીને નહિ બોલવું કે આ નકકી એમ જ છે યા એમ નથી જ, અથવા અમુક સાધુ નકકી આહારાપાણી લાવશે કે નહિ જ લાવી શકશે, યા ત્યાં ખાઈને જ આવશે યા નહિજ ખાઈ આવશે, અથવા તે આવ્યો જ છે કે નથી જ આવ્યો, ત્યા આવેજ છે કે નથીજ આવતો; યા આવશેજ કે નહિજ આવશે, યા અંહી આવે જ છે કે નથી જ આવેલ, યા અંહી આવેજ છે કે નથી આવતો, યા અંહી આવશેજ કે નહિજ આવશે, ઈત્યાદિ ( ૭૬૮ ).
કિંતુ કામ પડતાં વિચાર કરીને પછી નકકીપણે, બેલતાં સાવધાન રહીને ભાષા સમિતિ સાચવીને ભાષા બોલવી તે ભાષામાં બેલાતા વાના સોળા ભાગ રહેલા છે, જેઓ આ પ્રમાણે છે:
For Private and Personal Use Only