________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યયન સાળમુ
अहावरा तथा पडिमा ' : - जस्सणं भिक्खुस्ल एवं भवति, भिक्खू अाए उग्गहं गिण्डिस्लामि; अण्णेसिं व उग्गहिए उग्गहे ઘર પઢિમા । (૧૦૩)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
( ૨૦૭ )
अहं च खलु अण्णेसिं णो उचलिलामि । त
t
33
अहावरा था पडिमा : - जस्सणं भिक्खुस्स एवं भवति, "लहंच खलु अण्णेसिं भिक्खूर्ण अट्टाए उगाई णो उगिहिस्सामि; अण्णसिं च उग्गहे उगहिए ज्वलिस्सामि । ૩થા પશ્ચિમા! (૧૦)
अहावरा पंचम पटिमा :- जस्सणं भिक्खुस्स एवं भवति " अहं च खलु अप्पणी અટાપુ ૩૫દ ૩શિÆિામિ, નો હોર્બ્સ, નો તિખ્ખું, જો કરૂં, જો પંચા। પંચમાં ૫દમ. (૧૦૬)
भाव छट्टा पश्चिमा:- से भिक्खू वा (३) जस्सेव उग्गहे उवल्लिएज्जा, जे तत्थ अहासमण्णागते, तंजा, इकडे जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा; तस्स अलाभे उबहुए वा सज्जिए वा विहरेज्जा । छट्टा पडिमा । ( ९०७)
सचता पडिमा से भिक्खू वा (२) अहासंथडमेव उग्गहं जाएजा संजहा, पुढचीसिलं वा, कटुलिलं वा, अहासंथडमेव, तस्स लाभे संवसेज्जा; तस्स अलाभे उक्कुदुभो
१ तृतीया - एषा स्वाहालंदिकानां यतस्ते सूत्रार्थावदोष माचार्या दभिकांक्षते, आयाचं. २ चतुर्थी, इयंतु गच्छएवाभ्युद्यतविहारिणां जिनकल्पाद्यर्थं परिकर्म कुर्वतां . ૩ વચમા-ચંતુ શિનાવસ્થ. ૨ પટ્ટા, છુપત્તિ નિમન્નિાયે
ત્રીજી પ્રતિજ્ઞા: કાઈ સાધુ એવા ઠરાવ કરે કે “હું ખીજા સાધુએના અર્થે અવગ્રહ ( મુકામ ) લઈશ; પણુ ખીજાઓના લીધેલા અવગ્રહમાં રહીશ નહિ. ” એ ત્રીજી પ્રતિજ્ઞા. (૯૦૪) ચેથી પ્રતિજ્ઞા: કાઈ સાધુ એવેલ ઠરાવ કરે કે “ હું બીજા માટે અવગ્રહ નહિ લઇશ; પણ બીજાના લીધેલા અવગ્રહમાં રહીશ. ” એ ચેથી પ્રતિજ્ઞા. (૯૦૫)
પાંચમી પ્રતિજ્ઞા:–કાઇ સાધુ એવા ઠરાવ કરે કે “ હું ક્ત મારા માટેજ અવગ્રહ લઈશ; શિવાય એ, ત્રણ,. ચાર, કે પાંચના માટે નહિ લઇશ. ” એ પાંચમી પ્રતિજ્ઞા. (૯૦૬) છઠ્ઠી પ્રતિજ્ઞા: -કાઈ સાધુ અથવા સાધ્વી કોઇના અગ્રહમાં રહી જો ત્યાંજ ઈંડ કે પાળ વગેરની શય્યા મળે તે સુએ; હે તો ઉત્કટુક આસને અથવા ખેશીને રાત્રિ કહાડે. એ છઠ્ઠી પ્રતિજ્ઞા. (૯૦૭)
સાતમી પ્રતિજ્ઞા: સાધુ અથવા સાધ્વી અમુક પ્રકારનાજ અવગ્રહ માગે, જેવા કે, પત્થરના તળવાળા યા કાના તળવાળા વગેર, અને તેવાજ જો મળે તે ત્યાં સુએ નહિ તેા ખીજી
For Private and Personal Use Only
૧ ત્રીજી પ્રતિજ્ઞા, આહાલ દિક મુનિને હેાય; જે માટે તેઓ સૂત્રાર્યને અવરોષ આચાર્ય પાસેથી ચાહે છે તેમજ આચાર્ય માટે યાચે છે,
૨ ચેાથી પ્રતિમા, ગચ્છમાં રહેલા અશ્રુધત વિહારિ મુનિએ જે જિનકલ્પાદિકના માટે તૈયારી કરતા હોય તેમને હેય.
૩ પાંચમી જિનકલ્પિને હાય.
૪ છઠ્ઠી જિનકલ્પિ વગેરાને હાય