________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०१) આચારાંગ-સળ તથા ભાષાતર,
से भिक्खू वा भिक्खणी वा भभिकखेजा लहसुणवणं उवागडिछत्तए। तहेव तिण्णि आलायगा। णवरं ल्हसुणं । (८९८) __से भिक्खू या (२) अभिकखेजा ल्हसुणं घा, लहसुणकंदं बा, लहसुण चोयगं वा, लहसुणणालगं वा, भोराए वा पायए पा, से जं पुण जाणेज्जा ल्हसुणं वा, जाय, लहसुण बीयं वा सअंडं जाव णो पडिग्गाहज्जा। एवं अतिरिच्छच्छिण्णेवि। तिरिच्छठिणे परिग्गाहेज्जा । (८९९)
से भिक्खू वा (२) आगंतारेसु वा (४) जाव; उग्गहियंसि, जे तस्थ गाहावईण वा गाहावपुत्ताण वा इच्छयाइ आयतगाई उपातिम्म । (९ .)
अह भिक्खू जाणेज्जा इमाहिं सत्तहिं पडिमाहिं उग्गहं उगिहित्तए । (९०१)
तत्थ खलु इमा पढमापडिमाः-से आगंतारेसु वा (४) अणुदीइ उग्गहं जाएज्जा, जाव, विहरिस्सामो। पढमा पडिमा। (९०२)
महावरा दोच्चा पाडेमा:-जस्सणं भिक्खुस्स एवं भवति, " अहं च खलु अण्णसिं भिक्खूणं अटाए उग्गहं गिव्हिस्सामि; अण्णेसिं भिक्खूणं ग्गहिए उग्गहे उवालिस्सामि"। दोच्चा पडिमा । (९०३)
आम्रादिसूत्राणा मवकाशो निशीथषोडशोद्देशका दवगंतव्यः २ भवग्रहं गृहीतुं जानीयादितिशेषः ३ द्वितीया प्रतिमा सामान्येन इयंतु गच्छांतर्गतानां संभोगिकाना मसंभोगिकानां चोयुक्तविहारिणां. यत स्तेन्योन्याथं याचंत इति.
સાધુ અથવા સાધ્વીએ લસણને વનમાં જતાં પણ એજ મુજબ વર્તવું. (૮૮૮)
સાધુ અથવા સાધ્વીએ લસ, લસણનું કંદ, લસણની ફાળ, કે લસણની નાળ ખાવા પીવા છતાં તે જે ઈડાં-કીડિઓથી ભરેલાં કે કાપકુપ વગરનાં હોય તે ન લેવાં કિંતુ ઈ–કીડિઓથી રહિત છતાં કાપેલા પેલા હોય તે લેવાં. (૮૮૯)
સાધુ અથવા સાધ્વીએ મુશાફરશાળા વગેરે સ્થળોમાં નિવાસ કર્યા બાદ ત્યાં ગૃહસ્થની કર્મજનક પ્રવૃત્તિથી દૂર રહી વર્તવું. (૧૦)
भुनिये अश्य ( भुमि ) सेतां आये सात प्रतिनायो युपी लेमे:- (८०१)
પહેલી પ્રતિજ્ઞા -મુશાફરખાના વગેરે સ્થળામાં મુકામ માગી તેના માલેકની રજા લગી शीशु. मे परेसी प्रतिमा. (८०२)
બીજી પ્રતિજ્ઞા કોઈ સાધુ એ ઠરાવ કરે કે “બીજા સાધુઓના માટે અવગ્રહ भाश. सने भीनामे सीसी सभा २४ीश." से भी प्रतिज्ञा. (८०३)।
૧ બીજી પ્રતિજ્ઞા, ગચ્છમાં રહેલ સાંગિક યા અસાંભોગિક ઉધક્ત વિહારવાળાને હોય; કારણ કે તેઓ એક બીજા માટે માગે છે,
For Private and Personal Use Only