________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०५)
અધ્યયન દસમું.' से भिक्खू वा, भिक्खुणी वा, जाव पविटे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जा अकसिणाओ असासियाओ विदलकडाओ तिरिच्छच्छिण्णाओ अवोच्छिण्णाओ तरुणियं वा छिवाडि आभक्तभज्जियं पेहाए, फासुयं एसणिज्जंति मण्णमाणे लाभे संते पडिग्गाहेज्जा (५२६)
से भिक्खू वा भिक्खणी वा जाव पविदेसमाणे से जं पुण जाणेज्जा पिहुयंवा, टा. हुरयं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउलपलंबं वा, सई भज्जियं अफासुयं अणेसणिज्जं मण्णमाणे लाने संते णो पडिग्गाहेज्जा. (५२७)
से भिक्खू वा, भिक्खुणी वा, जाव पविटे समाणे से ज्जं पुण जाणेज्जा पिहुयं वा, जाव चाउलपलंबं वा, असई भज्जियं दुक्खुत्तो वा भज्जियं तिक्खुत्तो वा भज्जियं फासुयं एसणिज्जं जाव लाभे संते पडिग्गाहेज्जा (५२८)
से भिक्खु वा भिक्खुणी वा गाहावतिकुलं जाव पविसित्तुकामे णो अन्नउत्थिएण वा, गारथिएण वा, परिहारिओ' वा अपरिहारिएण सदि, गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा, णिक्खमेज्ज वा (५२९)
से भिक्खू वा, भिक्खुणी वा, बहिया वियारभूमि५ वा, विहारभूमि वा, णिक्खममाणे वा पविसमाणे वा णो अण्णउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अपरिहा. रिएण सदि बहिया विचारभूमि वा, विहारभूमि वा, णिक्खमेज्ज वा पविसेन्ज वा (५३०)
१ कारणेसति २ पृथुकं. ३ सकृत् ५ परिहारिकः साधुः ५ विचारभूमि संज्ञाव्युन्सगभूमि. ६ स्वाध्यायभूमि..
અને જે તે ધાન્ય કે ફળાદિક વસ્તુ આડી અવળી કાપેલી અને તેડી કટકા કરેલી હેવાથી મુનિને અચિત્ત અને વિનનિવાળી જણાય તથા કાચી ફળીઓ પણ તોડી કટકા કરેલી હોવાથી અચિત્ત જણાય તે પિતાને ગ્ય જાણીને તે વસ્તુઓ લઈવાપરવી. (પર)
ભિક્ષુ અથવા ભિક્ષુણીએ એકજ વાર ભુજેલા પહુવા, મમરા, પક, ઘઊંને ભૂક, ચોખા, ચેખાની કણક વગેરા અપાસુક અને અગ્ય જાણીને ગ્રહણ કરવા નહિ. (૫૨૭)
જે એ પહવા વગેરા બેવાર કે ત્રણવાર શેકેલા હોય તે પ્રાસુક અને યોગ્ય જાણી ९ ४२११. (५२८)
' ( स्थन। ३२ प्रदेश ४२१- विपि ) ભિક્ષુ અથવા ભિક્ષુણીએ આહાર લેવા માટે ગૃહસ્થના ઘર તરફ જતાં અન્યતીથિંકે સાથે અથવા બ્રાહ્મણે સાથે અથવા પાસસ્થાવગેરા સાથે તેના ઘરમાં પેસવું કે નીકળવું नहिं (५२८)
એજ મુજબ દિશાએ તથા સ્વાધ્યાયસ્થળમાં પણ અન્યતીર્થિક, ગૃહસ્થ, કે પાસસ્થાઓ साथे या नहि. (५३०)
૧ ઊગી શકે નહિ તેવી. ૨ પ્રોજન હોય તે.
For Private and Personal Use Only